Book Title: Updeshratna Kosh
Author(s): Padmajineshwarsuri, Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 45
________________ રૂ૨ શ્લોક-૧૬ ત્રણ ઉપાયથી સંતાપ રહે દૂર ૩૫વેશત્નો : तरमेवान्नं, दरिद्रा भुञ्जते सदा । क्षुत् स्वादुतां जनयति, सा चाढ्येषु सुदुर्लभा - इति । इत्थमेवैतदपि शक्यसम्भवम् - વિપુથુર્વે: શેયમ્ - તિ (નીતિશત ) | સમાવે च वय॑ते, इतरस्य दुःखसन्दोहनिबन्धनत्वात्, तदुक्तम् - निःसङ्गतामेहि सदा तदात्मन् ! । अर्थेष्वशेषेष्वपि साम्यभावात् । अवेहि विद्वन् ! ममतैव मूलं शुचां सुखानां समतैव चेतिइति (अध्यात्मकल्पद्रुमे १६-३) । एवं कृते सति रणरणं શ્રેષ્ઠ આહાર જે જમે છે. કારણ કે ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે ભૂખ, અને તે (ભૂખ) શ્રીમંતોમાં ખૂબ દુર્લભ આવો અભિપ્રાય રાખવાથી જ આ પણ શક્ય બને છે, જેમ કે કહ્યું છે - વિપત્તિમાં ય માથું ઉંચું રાખીને રહેવું જોઈએ (નીતિશતક). અને સમભાવમાં વર્તાય છે. કારણ કે મમત્વ એ દુઃખોના સમૂહનું કારણ છે. તે કહ્યું પણ છે – હે આત્મા ! તું સર્વ પદાર્થોમાં સામ્યભાવથી હંમેશા નિઃસંગ બને. હે વિદ્વાન ! તું સમજી લે કે લોકોનું મૂળ મમતા જ છે અને સુખોનું મૂળ સમતા જ છે (અધ્યાત્મકલ્પદ્રુમ ૧૬-૩). - આમ કરવાથી રણરણ કરતો = હૃદયને બાળતો,

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92