Book Title: Updeshratna Kosh
Author(s): Padmajineshwarsuri, Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 46
________________ ૩પશોપનિષત્ શ્લોક-૧૭ મહત્તા જાળવવાનો ઉપાય રૂરૂ कुर्वन् - हृदयमभिदहन् सन्तापः - पाश्चात्यानुशयः, न भवति, हेतुविरहात् । किञ्चान्यत् :वन्निज्जइ भिच्चगुणो न परुक्खं - ૧ ય યુઝર્સ પત્રä ! महिला उ नोभयाविहु न नस्सए जेण माहप्पं ॥१७॥ भृत्यगुणः परोक्षं न वर्ण्यते, कार्यनाशाद्यपायापत्तेः, न च सुतस्य गुणः प्रत्यक्षं वर्ण्यते, गुणहानिप्रसक्तेः, एतत्तु સંતાપ = પાછળથી થતો પશ્ચાત્તાપ નથી થતો, કારણ કે સંતાપનું કારણ જ રહેતું નથી. વળી અન્ય પણ ઉપદેશવચન કહે છે – નોકરનો ગુણ પણ પરોક્ષમાં ન કહેવાય, પુત્રનો ગુણ પ્રત્યક્ષ ન કહેવાય, સ્ત્રીની પ્રશંસા બંને રીતે ન કરાય, જેથી મહત્ત્વ નષ્ટ ન થાય. 1શા નોકરનો ગુણ પરોક્ષમાં ન કહેવાય, કારણ કે તેનાથી કાર્યનાશ વગેરે આપત્તિ થાય છે. અને પુત્રનો ગુણ પ્રત્યક્ષમાં (તેની સામે) ન વર્ણવાય. કારણ કે તેનાથી તેના ગુણોની હાનિ થાય. આ વાત તો ચિત્રકારના १. क-अस्थिवयणा निवइणा पखवया बलवया पयंडेण । गुरुणा नीय तवसिणाय एता व सह वज्जएवीयं ॥ २. ख-विह । -

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92