Book Title: Updeshratna Kosh
Author(s): Padmajineshwarsuri, Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 25
________________ ૨૨ શ્લોક-૬ સજ્જનનો સન્માર્ગ ૩૫રેશનકોષઃ न ह्युक्तविधानविधायकस्य महात्मनः प्रभवति करालोऽपि कलिकालः, तदगोचरत्वात्तस्येति भावः । तथामम्मं न उलविज्जइ कस्सवि - आलं न दिज्जइ कया वि । कोवि न' उक्कोसिज्जा सज्जणमग्गो इमो दुग्गो ॥६॥ ___ कस्यापि मर्म नोल्लप्यते, तदुल्लापे धार्मिकत्वक्षतेः, यदाहस धार्मिको यः परमर्म न स्पृशेत् - इति । आलंपि कदापि न दीयते, सत्यासत्ययोरुभयोरपि दोषानपायात्, तदाह વિકરાળ પણ કળિકાળ કાંઈ કરી શકતો નથી, કારણ કે એ મહાપુરુષ કળિકાળના અવિષય છે, એવો અહીં આશય છે. તથા - કોઈના મર્મ ન કહેવાય, કોઈને કદી આળ પણ ન દેવાય. કોઈના પર આક્રોશ ન કરાય, આ સજ્જનોનો માર્ગ દુર્ગમ છે. Ill કોઈના પણ મર્મ ન કહેવાય, કારણ કે મર્મ કહેવાથી ધાર્મિકપણું નષ્ટ થાય છે. કહ્યું પણ છે - ધાર્મિક તે છે, કે જે બીજાના મર્મનો સ્પર્શ ન કરે. કોઈને કદી આળ પણ ન દેવાય. કારણ કે કોઈની સાચી નિંદા કરાય કે ૨. – ૨ વો |

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92