________________
૨૨ શ્લોક-૬ સજ્જનનો સન્માર્ગ ૩૫રેશનકોષઃ न ह्युक्तविधानविधायकस्य महात्मनः प्रभवति करालोऽपि कलिकालः, तदगोचरत्वात्तस्येति भावः । तथामम्मं न उलविज्जइ कस्सवि
- आलं न दिज्जइ कया वि । कोवि न' उक्कोसिज्जा
सज्जणमग्गो इमो दुग्गो ॥६॥ ___ कस्यापि मर्म नोल्लप्यते, तदुल्लापे धार्मिकत्वक्षतेः, यदाहस धार्मिको यः परमर्म न स्पृशेत् - इति । आलंपि कदापि न दीयते, सत्यासत्ययोरुभयोरपि दोषानपायात्, तदाह
વિકરાળ પણ કળિકાળ કાંઈ કરી શકતો નથી, કારણ કે એ મહાપુરુષ કળિકાળના અવિષય છે, એવો અહીં આશય છે. તથા -
કોઈના મર્મ ન કહેવાય, કોઈને કદી આળ પણ ન દેવાય. કોઈના પર આક્રોશ ન કરાય, આ સજ્જનોનો માર્ગ દુર્ગમ છે. Ill
કોઈના પણ મર્મ ન કહેવાય, કારણ કે મર્મ કહેવાથી ધાર્મિકપણું નષ્ટ થાય છે. કહ્યું પણ છે - ધાર્મિક તે છે, કે જે બીજાના મર્મનો સ્પર્શ ન કરે. કોઈને કદી આળ પણ ન દેવાય. કારણ કે કોઈની સાચી નિંદા કરાય કે
૨. – ૨ વો |