________________
૨૨ શ્લોક-૧૧ વિચક્ષણનો કસોટી પથ્થર પવેશપત્નો : रज्जिज्जइ सुगुणेसु बैज्झइ राओ न नेहवज्जेसु । कीरइ पत्तपरिखा दक्खाण इमो अ कसवट्टो॥११॥ ___ शोभनाः परार्थादयो गुणा येषां ते सुगुणाः, तेषु रज्यते, गुणानुरागस्य गुणावाप्तिविधावमोघबीजकल्पत्वात् स्नेहवर्जेषु - आत्मन्यननुरक्तेषु, रागो न बध्यते, एकपाक्षिकस्नेहस्य दुःखनिबन्धनत्वात् । तथा पात्रपरीक्षा क्रियते, अपरीक्षितपक्षपातिनः प्रत्यपायपात्रत्वात् । एष च सुगुणानुरागप्रभृतिः, दक्षाणाम् - सद्गुरुसमुपासनसामर्थ्यात्सद्विधिविचक्षणानाम्,
સદ્ગણીઓમાં અનુરાગ કરાય. નિઃસ્નેહીઓમાં રાગ ન કરાય, પાત્રપરીક્ષા કરાય, આ વિચક્ષણોનો કષપટ્ટ છે. ૧૧.
જેમના સુંદર પરાર્થ વગેરે ગુણો છે, તેઓ = સદ્ગણીઓ, તેમના પ્રત્યે રાગ કરાય. કારણ કે ગુણાનુરાગ એ ગુણપ્રાપ્તિ માટે અમોઘ બીજ સમાન છે. જેઓ નિઃસ્નેહી છે = પોતાનામાં અનુરક્ત નથી, તેમના પ્રત્યે રાગ ન બંધાય, કારણ કે એકપક્ષી સ્નેહ દુઃખનું કારણ છે. તથા પાત્ર પરીક્ષા કરાય, કારણ કે જે અપરીક્ષિતનો પક્ષપાત કરે, તે આપત્તિઓનું ભાજન થાય છે. અને આ = સદ્ગણી પ્રત્યે ગુણાનુરાગ વગેરે, દક્ષોનો ૨. વ-નિશુng | ૨. ઉ.વ-જ્ઞિરૂ I