Book Title: Updeshratna Kosh
Author(s): Padmajineshwarsuri, Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 33
________________ उपदेशरत्नकोषः २० શ્લોક-૧૦ ન્યાયનિસ્યંદ न कयग्घेहिं हविज्जैइ एसो नायस्स नीसंदो रिपोर्न विश्वस्यते, तद्विश्वासस्यात्मघातपर्यायत्वात्, अविश्वासः श्रियो मूलमित्युक्तेश्च । कदापि विश्वस्तो न वञ्च्यते, वञ्चनं हीतरस्यापि तावत्पापस्थानकमेव, विशिष्टतरं तु विश्वस्तस्य अत्यन्तसङ्क्लिष्टभावमन्तरेण तदनुपपत्तेः । तथा न कृतघ्नैर्भूयते, कृतघ्नो ह्यात्माऽनन्तमपि कालं કદી છેતરાય નહીં. કૃતઘ્ન ન બનાય. આ ન્યાયનો નિસ્યંદ છે. ।।૧૫। || દુશ્મન પર વિશ્વાસ ન મુકાય, કારણ કે તેના પર મુકેલો વિશ્વાસ એ આત્મઘાતનો જ પર્યાય છે. વળી એવું વચન પણ છે કે - અવિશ્વાસ એ લક્ષ્મીનું મૂળ છે. ક્યારે પણ વિશ્વાસ પામેલી (જે વ્યક્તિ તમારા પર વિશ્વાસ મૂકીને નિશ્ચિંત થઈ છે તેવી) વ્યક્તિને છેતરાય નહીં, કારણ કે બીજાને પણ છેતરવું, એ પાપસ્થાનક જ છે. તેમાં ય વિશ્વાસ પામેલી વ્યક્તિને છેતરવી એ તો ઘણું વિશિષ્ટ પાપસ્થાનક છે. કારણ કે અત્યંત સંક્લિષ્ટ ભાવ વિના તેવી વ્યક્તિની છેતરપિંડી કરવી શક્ય નથી. તથા કૃતઘ્ન ન થવાય, કારણ કે મૃતઘ્ન -આત્મા અનંત १. क - किज्जइ अईईसा एस सत्थस्स

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92