Book Title: Updeshratna Kosh
Author(s): Padmajineshwarsuri, Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 31
________________ ૨૮ શ્લોક-૯ ગૌરવપ્રાપ્તિનો ઉપાય શરત્નો : ભાષUમિતિ | જિગ્ન – अप्पा न पसंसिज्जा - निंदिज्जइ दुजणो वि न कयावि । बहु बहुसो न हसिज्जइ लब्भइ गुरुअत्तणं तेण ॥९॥ * नात्मा प्रशंस्यते, शक्रोऽपि लघुतां याति, स्वयं प्रख्यापितैर्गुणैरिति वचनात् । दुर्जनोऽपि न कदापि निन्द्यते, निन्दाविषयस्यात्मन्यनुषङ्गप्रसक्तेः, अत एवाभिहितम् - निन्द्यो न कोऽपि लोके, पापिष्ठेष्वपि भवस्थितिश्चिन्त्या - इति સારો છે, પણ દીન વચન બોલવા એ સારું નથી. વળી પોતાની પ્રશંસા ન કરાય, દુર્જનની પણ કદી નિંદા ન કરાય. બહુ અને બહુવાર ન હસાય, તેનાથી ગૌરવ મળે છે. I તે પોતાની પ્રશંસા ન કરાય, કારણ કે એવું શાસ્ત્રવચન છે કે જો શકે પણ પોતાના ગુણ પોતે કહે, તો એ લઘુતા પામે છે. દુર્જનની પણ કદી ય નિંદા ન કરાય, કારણ કે તેનાથી પોતે જે દોષની નિંદા કરે છે, તે દોષ પોતાને લાગી શકે છે. માટે જ કહ્યું છે - લોકમાં કોઈની પણ નિંદા ન કરવી. જેઓ અત્યંત પાપી છે, તેમનામાં ય છે. વેoો ન યાવિ . ૨. –ગુરૂત્ત ને સ્વ-ગુરૂનત્તમાં નેળા

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92