________________
उपदेशोपनिषद् શ્લોક-૧૨ જગયેષ્ઠ બનવા... ૨૩ कषपट्टः - स्वसतत्त्वज्ञापकः । एतदेव दाक्ष्यं तत्फलं वा यत् सुगुणानुरञ्जनादीति हृदयम् । किञ्चान्यत् -.. नाकज्जमायरिज्जइ
अप्पा 'पाहिज्जए न वेयणिज्जे । न य साहसं चइज्जइ
उब्भिज्जइ तेण जगहत्थो ॥१२॥ अकार्यम् - सतां स्वप्नेऽपि कर्तुमयोग्यम्, नाचर्यते, = સગુરુની સમુપાસનાના બળે જેઓ સમ્યક વિધિમાં વિચક્ષણ છે તેમનો કષપટ્ટ = કસોટી પથ્થરનો પટ્ટો છે = તેમનું સ્વરૂપ (દક્ષપણું) જણાવનારો છે. જેમ સુવર્ણનું સ્વરૂપ કસોટીથી જણાય છે, તેમ ગુણાનુરાગ વગેરેથી દક્ષત્વ જણાય છે. આશય એ છે કે આ જ દક્ષતા છે કે દક્ષતાનું ફળ છે, કે જે સદ્ગણીઓ પ્રત્યે અનુરાગ હોય, ઈત્યાદિ. વળી -
- અકાર્ય ન આચરાય, પોતાને નિંદનીયમાં ન પાડાય, સાહસનો ત્યાગ ન કરાય, તેનાથી જગતહસ્તને ઉંચો કરાય છે. ૧રા
અકાર્ય = સજ્જનો વડે સ્વપ્નમાં પણ કરવા
.-પાડિM | ૨. -વસ! રૂ. -મારિયો . એ સાદૂMI