________________
उपदेशोपनिषद्
શ્લોક-૫ કલિકાળમાં રક્ષાકવચ
निजजिह्वा नियम्यते, रसलाम्पट्यवचोविसंस्थुलतालक्षणतदनियमनस्य महाऽनर्थनिबन्धनत्वात् । तथाऽविचारितं
कार्यं नैव क्रियते, यदुक्तम् क्रियामविवेकः परमापदां पदम् । वृणुते हि विमृश्यकारिणं, મુળજીવ્યા: સ્વયમેવ સમ્ભવઃ-કૃતિ (રિાતાનુંનીયે ૨-૩૦) I कुलक्रमश्च न लुप्यते, तल्लोपे कुलीनत्वव्याहतेर्निराधारगुणानां स्थित्यसम्भवात् । कृते च रसनानियमनादौ कलिकाल: कुपितोऽपि स्ववामतामनुवर्तन्नपीति हृदयम्, किं करोति ?,
-
११
सहसा विदधीत न
.
પોતાની જીભ કાબુમાં રખાય, કારણ કે રસલંપટતા, વચનની વિચિત્રતા વગેરે રૂપ જીભની બેકાબુતા મોટા અનર્થની કારણ છે. તથા વિચાર્યા વિના કાર્ય ન જ કરાય, કારણ કે કહ્યું છે – સહસા કોઈ કાર્ય ન કરવું. કારણ કે અવિવેક એ પરમ આપત્તિઓનું સ્થાન છે. જે વિચારીને કાર્ય કરે છે, તેને ગુણમાં લુબ્ધ સંપત્તિઓ પોતાની મેળે જ વરે છે. (કિરાતાર્જુનીય ૨-૩૦) તથા કુલપરંપરાનો ભંગ ન કરાય, કારણ કે જો તેનો ભંગ કરે તો કુલીનપણું ન રહે. કુલીનપણું તો ગુણોનો આધાર છે, માટે તેના વિના નિરાધાર ગુણો ન ટકી શકે. જો આ રીતે જીભનું નિયમન વગેરે કરાય તો કળિકાળ કુપિત થયો હોય = પોતાની વક્રતાનું અનુસરણ કરતો હોય, તો પણ શું કરે ? જે ઉપરોક્ત વિધાનનું પાલન કરે છે, તે મહાપુરુષને