________________
શ્લોક-૩ ધર્મનો પરમાર્થ उपदेशरलकोषः सीलं न हु खंडिज्जइ
न संवसिज्जइ समं कुसीलेहिं । गुरुवयणं न खलिज्जइ
जइ 'नज्जइ धम्मपरमत्थो ॥३॥ शीलं नैव खण्ड्यते, ज्वलज्ज्वालाजालजटिलजाज्वल्यमानज्वलनझम्पापाताधिकभयङ्करत्वाच्छीलखण्डनस्य, तथा चोक्तम् - वरमग्गिम्मि पवेसो वरं विसुद्धेण कम्मुणा मरणं । मा गहिअवयभंगो मा जीअं खलिअसीलस्स - इति (संबोधसप्ततिकायाम्-२०) । शीलानुशीलनमपि तत्प्रत्यूहपरिहारेणैव
શીલનું ખંડન ન જ કરાય, કુશીલોની સાથે સંવાસ ન કરાય, ગુરુવચનની સ્કૂલના ન કરાય, જો ધર્મનો પરમાર્થ જણાતો હોય. ૩.
શીલનું ખંડન ન જ કરાય, કારણ કે શીલનું ખંડન એ તો બળતી જવાળાઓના સમૂહથી જટિલ જાજ્વલ્યમાન અગ્નિમાં કૂદકો મારવા કરતાં પણ વધુ ભયંકર છે. તે મુજબ કહ્યું પણ છે – અગ્નિમાં પ્રવેશ કરવો સારો, વિશુદ્ધ અનુષ્ઠાનથી મરણ પામવું સારું, પણ લીધેલા વ્રતોનો ભંગ સારો નથી. અને જેનું શીલ સ્કૂલિત છે, તેનું જીવન સારું નથી. (સંબોધસિત્તરિ-૨૦) શીલનું આચરણ પણ તે જ
8. -નાળિજ્ઞરૂ I