________________
શ્લોક-૨ ધર્મનું રહસ્ય उपदेशरत्नकोषः सच्चं चेव लविज्जइ धम्मस्स रहस्समिणमेव
રા जीवदयायां रम्यते - विधुरेष्वपि तदवियुक्तचित्तत्वात्, सदाऽपि-अनिशमेव, एतच्च सर्वत्राभिसम्बध्यते, कादाचित्करणादेः समीष्टासम्पादकत्वात् । कर्तव्यान्तरमाह - इन्द्रियवर्गों दम्यते, प्रत्याहारसामग्रयविरहस्य निरयनिबन्धनत्वात्, आह च - इंदियधुत्ताणमहो तिलतुसमित्तंपि देसु मा पसरं । जइ
કરાય, સત્ય જ બોલાય,આ જ ધર્મનું રહસ્ય છે. રા
જીવદયામાં રમણ કરાય છે, કારણ કે વિકટ પરિસ્થિતિમાં પણ મનમાંથી જીવદયાનો પરિણામ જતો નથી. (જીવદયામાં રમણ શી રીતે થઈ શકે, તેના કારણરૂપે જણાવ્યું છે.) સદા ય = હંમેશા, આ શબ્દને બધા સાથે જોડવાનો છે, કારણ કે અમુક સમય માટે જ જીવદયામાં રમણ વગેરે કરાય, તેનાથી મનોવાંછિત મળી શકતું નથી. બીજું કર્તવ્ય કહે છે ઈન્દ્રિયવર્ગનું દમન કરાય છે, કારણ કે જો ઈન્દ્રિયોને સંપૂર્ણપણે વિષયોથી પાછી ન ખેંચી લેવાય, તો તે નરકનું કારણ બને છે. કહ્યું પણ છે – ઈન્દ્રિયો ધૂર્ત છે. તેમને તલના ફોતરા જેટલો
૨. વ–પામો |