________________
૮ શ્લોક-૪ ત્રણ ઉપાયથી દુર્જનના મુખે તાળા ૩૫શરત્નોગ: दुवालसेहिं मासद्धमासखवणेहिं । अकरितो गुरुवयणं अणंतसंसारिओ होइ-इति (पञ्चाशके-२४०) यदि धर्मपरमाअॅज्ञायते । न हि विदितधर्मसारैः शीलखण्डनादि विचारयितुमपि शक्यते, आस्तां तत् कर्तुमित्यभिप्रायः । किञ्चचवलं न चंकमिज्जा
વિરફુન્ન નેવ ૩૦મો વેલો ! वंकं न पलोइज्जइ
» વિ મuiતિ %િ પિસુIT I૪ll ઉપવાસ, પાંચ ઉપવાસ, પંદર ઉપવાસ અને માસક્ષમણે પારણા કરતા હોય, પણ ગુરુનું વચન ન માનતા હોય, તે અનંતસંસારી થાય છે. (પંચાશક-૨૪૦). જો ધર્મનો પરમાર્થ જણાતો હોય, આશય એ છે કે જેમણે ધર્મનો સાર જાણ્યો હોય, તેઓ શીલના ખંડન વગેરેનો વિચાર પણ ન કરી શકે, તેવું કરવાની તો વાત જ ક્યાં રહી? અન્ય પણ ઉપદેશ કહે છે -
ચપળ ગમન ન કરાય, ઉદ્ભટ વેષ ન જ ધરાય, વાંકુ ન જોવાય, તો કેષવાળા એવા પણ દુર્જનો શું બોલે ? જો
१. क-वंकं न पलोइज्जइ वियरिज़्जइ । २. क-चवलं न चंकमिज्जइ। રૂ. સ્વ-ર નો |