Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan

View full book text
Previous | Next

Page 15
________________ પ્રસ્તાવના x ગાયમાં રહે તેવું નથી અર્થાત્ તે નિરંશ છે. પરંતુ આ રીતે જાતિને સ્વીકારવામાં ઘણી આપત્તિઓ આવે છે. જેમકે એક ગાય ઉત્પન્ન થતા તેમાં ગોત્વ જાતિ ક્યાંથી આવે છે? જો બીજા સ્થાનથી કે બીજી ગાયમાંથી આવે છે તેમ માનીએ તો જાતિને નિષ્કિય ન માની શકાય. જો એમ માનવામાં આવે કે ગોત્વ જાતિ પહેલેથી જ ત્યાં હતી તો પ્રશ્ન થાય કે આધાર વિના આ જતિ એમને એમ શી રીતે રહી શકી?' ગાય ઉત્પન્ન થયા પછી ત્યાંગોત્વ જાતિ ઉત્પન્ન થઈ એમ પણનમાની શકાય, કેમકે જાતિ નિત્ય છે. એવું પણ નમાની શકાય કે બીજી ગાયની ગોત્વ જાતિનો એક અંશ આ ગામમાં આવી ગયો, કેમકે જાતિને નિરંશમાની છે. આ પણ શક્ય નથી કે પહેલી ગાયને સંપૂર્ણપણે છોડીને ગોત્વજાતિનવીગાયમાં આવી જાય. કેમકે આવું માનવાથી પહેલી ગાય ગોત્વરહિત બની જવાથી તે ગાય તરીકે નહીં ટકી શકે. આથી જાતિને સદશપરિણામરૂપ માનવી જ વ્યાજબી છે અને તે વિશેષની જેમ પ્રતિવ્યક્તિએ અલગ-અલગ છે, અનિત્ય છે અને અવ્યાપક છે આમ માનવું જ વ્યાજબી છે. દરેક ગાયનો ખુર, કાંધ, પૂંછડી, શીંગડા, ગલગોદડી વિગેરે રૂપ જે સદશપર્યાય હોય છે તે જ જાતિ. ગાયના અનુભવકાળે ત્યાં આવી આકૃતિ સિવાય બીજી કાંઇ એક અને અનુગતવસ્તુનું પ્રત્યક્ષ થતું નથી જેને જાતિ કહી શકાય (B) (vii) “સ્વ” સંજ્ઞા માટે સિદ્ધહેમ વ્યાકરણમાં તુચસ્થાનાSSચય: 4: ૨..૭' સૂત્ર છે અને પાણિનિ વ્યાકરણમાં તુન્યાયપ્રયત્ન રવિ' (T.ફૂ. ૨..૨) સૂત્ર છે. પાણિનિએ તેમના સૂત્રમાં સ્થાન શબ્દ નથી મૂક્યો. તે ગાસ્ય શબ્દની ‘મારે મવમાચમ્ = તાત્ત્વતિસ્થાનમ્'વ્યુત્પત્તિ બતાવીતદ્ધિતાન્તC) મારા શબ્દથી તાલ વિગેરે સ્થાનોને આવરે છે. જ્યારે સિદ્ધહેમના સૂત્રમાં સ્થાન શબ્દ મૂકી તાલુ આદિને લેવામાં આવે છે. દેખીતી રીતે સિદ્ધહેમના સૂત્રમાં માત્રાગૌરવ થયું લાગે, પરંતુ તેવું નથી. પાણિનિ વ્યાકરણ મુજબ કાર્ય શબ્દ યૌગિક અર્થ વ્યુત્પન્ચર્થીને લઈને તાલુ આદિ સ્થાનનો વાચક બને છે, બાકી તે મુખ’ અર્થમાં સ્ત્ર છે. ક્યારે પણ યૌગિક અર્થ કરતા ચર્થ શીઘોપસ્થિતિક હોવાથી રોગ નીયમ્'ન્યાયથી તેજ બળવાન બને. આથી ઉપરોક્ત સૂત્રનાં કાચ શબ્દથી મુખનું જ ગ્રહણ પ્રાપ્ત થાય, તાલ આદિ સ્થાનનું નહીં. તેથી સિદ્ધહેમ વ્યાકરણમાં તાલુઆદિને ગ્રહણ કરાવવા સ્થાન શબ્દ મૂક્યો છે તે ઉચિત છે અને પાણિનિમાં સ્થાન શબ્દ નથી એટલી તેની અધુરાશ કહેવાય. (A) વિશેષ જાણવા જુઓ' યાતિ ન ર તત્રાણીતિ પશ્ચાત્ર ચાંવ નહતિ પૂર્વમાથામાં વ્યસનસન્તત્તિ' (પ્રમાવાતિવમ ૨/૫૩) (B) वस्तूनामेव गवादिनां खुर-ककुद-लाल-विषाण-सास्नादिमत्त्वलक्षणो यः सदृशपर्यायः स एव सामान्यम्... यस्तु तेषामेव ___ गवादीनां शाबलेय-धावलेयत्वादिको विसदृशोऽन्योऽन्यं विलक्षणः पर्यायः स विशेषः। (विशेषावश्यकभाष्यम् -२२०२) न हि गवादिव्यक्त्यनुभवकाले वर्णसंस्थानात्मकं व्यक्तिरूपमपहायऽन्यत् किञ्चिदेकमनुयायि प्रत्यक्षे भासते। तद्धितान्तोऽपि आस्यशब्दोऽस्ति - आस्ये भवमिति ... एतञ्च मुखान्तर्वतिनां ताल्वादीनां वाचकम्। तत्र यदि पूर्वस्याऽऽस्यशब्दस्येदं (अस्यते क्षिप्यतेऽन्त्रमनेनेति आस्यं = मुखमित्यस्येदं) ग्रहणं स्यात्, क-च-ट-त-पनामपि सवर्णसंज्ञा स्यात्, ण्यदन्तस्य (मुखार्थकस्य) आस्यशब्दस्य वाच्येऽर्थे तेषां तुल्यत्वात् प्रयत्नविषयस्य। इममतद्धितान्ताऽऽस्यशब्दस्य ગ્રહને રોષ ફ તદ્ધિતાન્તયેયં પ્રતિતિ યાદ–ગા ભવતિ (T.ફૂ. 2.8.3, નિવું. ચાસ:)

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 484