Book Title: Shraman Aradhana
Author(s): Abhaysagar
Publisher: Jain Marg Aradhak Samiti

View full book text
Previous | Next

Page 13
________________ : ૧૨ : પણ મેાહની વાસનાના પ્રમલ સંસ્કારથી કાઇ આરાધક આત્મા આ ગાથાના દુરુપયોગ એમ ન કરી બેસે કે આપણે જેટલું પાળીએ છીએ તે ખરાખર છે. ' એટલે વ્યક્તિગત પેાતાના આત્માને જાગૃત રાખી યથાચેાગ્ય વીૉલ્લાસ વધારવા સાધુપદના દુહામાં ઉપા॰ શ્રી યશે!વિજયજી મ॰ જણાવે છે કે— “ અપ્રમત્ત જે નિત્ય રહે, નવ હરખે નિવશાચે રે, સાધુ સુધા તે આતમા, શું મુંડે લેાચે રે ? ” આમાં સદાકાલ અપ્રમત્તદશાના મલે હ–શાકાઢિના અભાવ વર્ણવી આત્મસ્વરૂપરમણતાને મુખ્ય જણાવી મુંડન લુંચનાદિની અસારતા જણાવી છે. પણ આ વસ્તુ નિશ્ર્વનયથી પેાતાના અંગત વિચાર માટે ઉપયાગી છે. જો આ વસ્તુ ખીજાના માટે વિચારવા જઇએ તેા યાવત્ ચેાથા આરામાં ઉત્કૃષ્ટ સયમ પાલનાર મહાપુરુષામાં પણ સાધુતાના દર્શન ન થાય. માટે વ્યક્તિગત ઉપયાગી વિચારણાને સમષ્ટિગત અનાવવાની ભૂલ કરવી હિતાવહ નથી. તેથી જ ઉપા॰ શ્રી યશેાવિજયજી મ. સવાસેા ગાથાના શ્રી સીમંધરસ્વામીના સ્તવનની પાંચમી ઢાળમાં કહે છે કે“નિશ્ચયદૃષ્ટિ હૃદય ધરી, પાળે જે વ્યવહાર । પુણ્યવત તે પામોજી, ભવસમુદ્રના પાર્ । છ

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 274