________________
સમકિતસાર, मम सत्तंतेवासी सयाइं सीझीस्संति. મા સાતસે કેવળી મુક્તિ જાશે પણ અધીકા નથી કહ્યા. વળી કલ્પ સુત્રમાં પણ ભગવતને સાતસે કેવળીની સંપદા કહી.
૧૪. કદાચીત હીંયાધરમી કહે છે: એ પંદર કેવળી તે પૌતમની સંપદામાં હતા તે માટે સાતસેમાં ન ગણ્યા, એ પણ જુદું. ગતેમને શિષ્ય તે ઠામ ઠામ સીદ્ધાંયે પાંચસેંહ કહ્યા છે. અને કલ્પ સુત્રમાં પણ પાંચસે સાધુ ચૈતમને અને સુધર્મ સ્વામીને કહ્યા છે.
૧૫. તથા કૃતમ વસ્તુની સ્થિતિ સંખ્યાતા કાલની સુત્રપાઠે ભગવતી મળે કહી છે, તે ભરથના કરાવ્યાં બીંબ શ્રીમહાવીરના નારા લગે કિમ રહેશે અને ગામ કીમ વાંદે?. તે વિચારી જે.
११. नमोथुणंनो पाठ सुत्रनी साखे. હીંયાધમી નમયુર્ણ કહે છે તેને છેડે.
નિયનયાdi I wાસિદ્ધાં I - अनविस्संतणागएकाले ॥ संपइअवमाI ! સવૅતિવિવંતામાં ? ..
અર્થ –છે. સાત પ્રકારના ભય હીત. જે. જે અતીતકાલે તીર્થંકર થઈ સીઃ પર્યાયપણું પામ્યા છે. જે અનાગત કાલે તીર્થંકર પર્યય પામી સીપાયું પામશે. સ. સંપ્રતીતે હમણાં વર્તમાનકાળે જે સીદ્ધ થાય છે, એટલે વમાને જે મહાવીદેહમાં કદમથપણે વીચરે છે તે. સ. સર્વ તીર્થંકર પ્રતે. તિ. મન વચનને કાયાએ ત્રીવીધે કરી. વં હું વાંદુ છું. ૧.
એટલો અધીક પાઠ કહે છે. તે વાત સુત્ર વિરુદ્ધ છે. આવતા કાલના તીર્થકર હજુસુધી અવીરતી અપચખણી ચ્યારે ગતી મધ્યે હવે તે કીમ વંદાએ? પણ એમ જાણે જે ગુણ રહીત અવતા કાલના તીર્થકર દ્રવ્ય નીપે છે, તે વાંદવા માનીએ તો ગુણ રહીત થાપના નીખે વાંદતા શેહેલ થાઈ, પણ ઈમ નથી. ઠામ ઠામ સીકાંત મધ્યે નમશુગં કે કીધા, તથા ઉવવાઈ મથે રાજા કુણી કીધાં. અબડને સીમે કીધાં. રાયપાસેણી મળે