________________
સાકેતસાર્.
ઉત્તકૃષ્ટા રસના નીયાણાના કુલ એ જે, નીયાણાના કરણહાર કેવલી પો ધર્મ કાંને સાંભલવા પણ ન પામે. અને મજીમરસ જન્યરસના નીયાણે હવે તો વંછીત ભાગ મલ્યા. પછી સમકીત કૃત પામે, પણ જીહાં લગે નીયાણાના ફૂલ ઉદય ન આવે ત્યાં લગે સમકીત વૃત કાંઈ ન પામે. વલી નીયાણા એ પ્રકારનાછે. ૧ એક વ્ય પ્રયય, ખીજે ભવ પ્રયય, તે વાસુદેવ ચકૃતિના, નીયાણાના ઉચે જાવ જીવ લગે વૃત ઉઘ ન આવે તે ભવ પ્રયા નીયાણેા, કહીએ અને ખીજો વ્યપ્રયય નીયાણા તે જેણે ધૃષ્ટ વાંછ્યા તે મીલ્યો તારે તે ધ્રુણ્ય પ્રયય નીયાણેા પુરાથીયા, પછે દેસવૃતી સર્વવ્રુતી સુખે આવે તે વ્યપ્રત્યય નીયાણા કહીએ, તે ભણી એ દ્રુપદીને વ્યપ્રયય નીયાણાછે, જે પાંચ ભરતારરૂપ વ્ય મીલ્યા તીવારે ધ્રવ્યનીયાણા પુરા થીયેા. પણ પરણી નહીં ત્યાં લગે નીયાણાના ઉદ્દે હતા. સયંબરા મંડપ મધ્યે સર્વ રાજાને મુકીને પાંચ પાંડવ ા તીહાં પાઠ મળ્યે કહ્યુંછે જે.
पुव्वकय नियाणं चोइजमाणी.
અર્થ.—પુ. પુર્વકૃત પાલા ભવના કીધાં. ની. નીદાંનને. ચા. પ્રેરી હુતી, પુર્વકૃત નીદાનની પ્રેરીથકી પાંચ પાંડવ પાશે આવી એ પાડછે, તેા ઇમ જાણો જે નીયાણાના ઉચ્ચસહીત જીવ વર્તે, તીહાં લગે સમકીત તથા વૃત કહાંથકી હેરયે? એ લેખે દ્રુપદી પરણ્યા પેહેલાં એકાંત મીથ્યાદ્રષ્ટી જાણવી.
૩. વલી ાપદીના માતા, પીતા, પણ મીથ્યાલીછે. ધેરે દેહરાંછે, પ્રતિમા પુછે, એમ જે કહેછે તે વાત સુત્ર વીરૢ કહેછે. તે કામ જે ધ્રુપદીને પીતાએ ીકૃષ્ણ પ્રમુખ સાંબરા મંડપમધ્યે અનેક રાજા તેડાવ્ય. તેને કાજે છ ઞહાર નીપજાવ્યા. તે મધ્યે મદ્ય, માંસ, ધણા નીપજાવ્યો. જે જીનમાગી હવે તે, અને ધરમાં દેવધરા હવે તા તથા પુજા જીનનીપરે હવે તો ક્રોડામે ત્રસજીવ મારીને મદ્ય, માંસ, કીમ નીપજાવે છતમારગી હવે તા મદ્ય, માંસ, ખાવે નહીં ત્રસજી– વને હણે નહીં હણાવે પણ નહીં. એ છનમારગના લક્ષણછે. અને દ્રુપદ રાજાએ માંસ ભાજન નીપજાવ્યા મુદ્રે કહ્યુછે તે પાઠ લખેછે.
विउल असणं पाणं खाईमं साइमं सुरंच मर्जच महुयंच मसंच सिंधंच पशन्नंच