Book Title: Samkit Sar
Author(s): Jethmalji Swami
Publisher: Nimchand V Hirachand Kothari

View full book text
Previous | Next

Page 155
________________ સમતસાર, ૧પ૦ पतितिगछ ५ गुणधारणा चैव ६॥१॥ અર્થ.–સા. સાવજ વ્યાપાર પાપને વીખે મન જેગ, વચન જેગ, કાયોગ તેહની વીરતી તે સમાયક. ૧ ઉ. તીર્થંકરના ગુણગ્રામ કરવાં નામ ભણવાં તે વીસ ૨ ૫. જ્ઞાન, દર્શન, ચારીત્ર ગુણવંતની ભકિત તે વાંદણારૂપ જાણવા. ૩ ખ. ચૈતને વીખે જે અતીચાર તેહને આવો તે પડીકમણારૂપ વદે તુ ૪. આ. અતીચારરૂપ વણ જે મુંબડો તેહની તિ, તિગીછા ઓખધરૂપ કાઉસગ ૫. ગુ. વૃતને વીખે મુલગુણ, ઉત્તર ગુણનું ધરવું તે પચખાણ ૬ એ છ આવશ્યક. એ છ અધ્યયનના નામ છ કહ્યાં તેમાં ચોવીસંસ્તવના તે લક કહે છે, એહને નામ તે ઉતકીન કહે છે. એ ઉતકીર્તન જે તીર્થંકર હુવા છે કે હવે છે તેટલાને વંદણ કરે. વીશને મળ નથી. જે દ્રવ્યની એપ હવે, ચારગતમાં હવે, અનૈતી, અપચખાણી હવે તેહને ત્રેવંત, પાંચ છ ગુણઠાણાવાલે કીમ વાંદસે? અને વીસ ઇન વાંધા વીન્યા એવી તે ન થાય તે માહાવીદેહ બેત્રે તે ચાવીસને મળ નથી અનંતા થયા ને થાશે. વરત્તમાને તે વીજય દીઠ એકેક વે તીવારે વીશન મિલ ન આવે તે માટે ઉતકીર્તન અધ્યયનમાં જે જનરાજ વર્તમાનપણે હવે તેને વાદે. જે માહાવીદેહિ એક જીન વાવે એવી સંસ્તવ થાય, તે રૂખભદેવને વારે રૂખભદેવ વાંવાથી એવી સંસ્તવ કીમ ન થાય? તે વિચારી જેજે, પણ દ્રવ્ય નીખે ઘાલવાને કામ નથી રહો. ૨૧. સ્થાપના ની વિ. હીંચ્યાધરમી કહે છે તુમે સ્થાપના નીખેપ ન માને તે આચાર્ય, ઉપાધ્યાયના ઉપગરણને સંધ કમ નથી કરતા? સુત્ર દસવિકાલીક નવમે અધ્યયને બીજે દિશે અઢારમી ગાથામાં કહ્યું છે, संघट्टइता काएणं ॥ तहाउवहिणामवि ॥ खमेह अवरा हमे ॥वएजन पुणो तिय१८

Loading...

Page Navigation
1 ... 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196