________________
સાકેતસાર,
૯૫
પાઠ નથી કહ્યો અને છડાં ગમવદ પુષ્પવર્લ્ડ વિડમ્બરૂં. કહેતાં અ. સેવકદેવતા. પુ. પુલનું વાળ. વી. વીક્રુવે. કહ્યુ ત્યાં સ્ત્રચીતહીજ છે, તે માટે અચીત પુલ, પાણી, વીક્રે વાદળ કરી વરસાવ્યાં. અને ચાત્રીસમ સ્મૃતીયમધ્યે ‘‘જલથલ” કહ્યું. તે પણ અતીય મનુષ્ય દેવતાના કીધા નથી યાતા; ભગવંતના પુન્ય પ્રભાવથકી સ્વભાવે પ્રગટ થાયછે. સ્વભાવી વીસાપુદગળના પરિણામ જાણવા છમ જુગળીયાંનાં કલ્પવૃક્ષની પર્વ. તથા કાઇ ખેલ દેવતાકૃત હવે તો પણ અચીત વે. જો સમાસરમધ્યે સચીત પુલ, પાણી, વે તા રાજા, શેઠ સેનાપતી, વાંદવા ગયા હતા તીયાં પાંચ અભીગ્રહ સાચવ્યાં તેમધ્યે સચીત્ત ધ્રય ૐ કીમ મુક્યાં? જે સચીતનો સંઘા યુક્ત છે તે વર્તવા કહ્યાં. વળી ભગવંતને ૧. ચલન, ૨ જનમ, ૩ દીક્ષા, ૪ કેવળ, ૫ નિર્વાણ કલ્યાણ કહીએ. તે મધ્યે જે કલ્યાણ ભગવંતને અવીરતી મધ્યે થયા છે તીહાં સચીત અચીત બેહુ ધ્રવ્ય હાલે કાઇના અટકાવ નહીં. સામાટે જે તદા ભગવત પાંચ સ્માશ્રય સીતછે. અને કેવલ મહેાવને સમે ભગવંત વીતી છે, તે જુવેા સ્નાન, વીલેપન, વસ્ત્ર, આભુષણ, પુષ્પ, ઇત્યાદિક કાંઈ વસ્તુ ભગવંતને સધટાવી નહીં. “દ્દ ંવડન” કહ્યું તે સંસાર અવસ્થાના મહેચ્છવ મધ્યે નથી કહ્યુ એટલા ફેર છે. વળી દેવકૃત વસ્તુ તો અચીત હાવે. જે સચીત હવે તો ખીન્ન સાધુને સચીત સહીત થાનક કામ કલ્પે? વૃતિકલ્પ પેહેલે ઉદેસે કહ્યું ધાન, પાણી, અન્ની, આહાર, ઓષધ, ભ્રૂણ, સહીત થાનકે, રહેવા ના કહી છે તે માટે એ પુલ, પાણી સચીત નહીં. તથા કેાણીક પ્રમુખ વાંદવા ગયા તાહાં પાણી, પુલના મારંભ કીધા માર્ગ છંટાવ્યા, પણ સમાસણ. મધ્યે છંટકાવ્યા નથી કહ્યા. અને નગર સીણગાર્યા, સ્મારભ કીધો તે પોતાને છાંદે; પણ ભગવંતની સ્માના નથી. વળી કેાણીક રાન્ન માર્ગમાં જળ છાંટી ફુલ વીખેર્યાં તે માંહીથી ભગવંતને કામ શું આવ્યુ તે કહેા. એ વસ્તુ ભગવંતને ભાગ આવી નથી. એ માંહી ભગવતની ભક્તિ કાંહી નથી. પોતાની રૂહી વીસ્તારી એ પોતાની શોભા, પોતાની માટાઈ છે. વળી લજ થલજ શબ્દ તે એપમા વાચક છે જે જલજ થલજના સરખાં પુલ. તેવારે હીંસાધી કહેશે; જો જલજ થલજને આપમાવાચક શબ્દ જાણે તા જલજાઇચ એવા શબ્દ જોઇએ. તે ઇ શબ્દ તો નથી તુમે ઉપમાવાચક શબ્દ કીમ જાણ્યા તે ઉત્તર.