________________
વૅર
સમકિતસાર, વરતાવે છે. આ. ગણાધી ૭. ઉ. ઉપાધ્યાય સુત્રપાઠી ૮. સે. નવદીક્ષિત . સા. એકસરખી સમાચાર સાધર્મિ ૧. ત. વિથ છડીઓ 11. કુ. સંધાડો ૧૨. ગ. ગણે સંઘાડ ૧૩. સં. સંધ સમુદાયને ચાર તીર્ય સર્વ સીધુને ૧૪. ચે. જ્ઞાનને અર્થિ સાધુ. ની. નિર્જશને અર્થિ સાધુ. વિ. વિયાવચને કરે. અ. નેત્રા રહિત હોય તેમ. દ. દશ પ્રકારે આચર્યાદી સબંધની. બ, આસન, પાણી જાવ ઓષધરૂપ વિયાવચ. કે. કરે.
એ પાઠ મળે તે એમ કહ્યું જે, કેવા સાધુ ત્રીજે ત્રેત આપે તે કહે છે: પ્રતિતકારી ગ્રહસ્થના ઘણી ઉપય, ભાત, પાણી એ ત્રણ વસ્તુ આણીને બાળ, દુર્બળાદીક ચઉદ જાતના સાધુને આપે તે સાધુ ત્રીજાનૈતને આરાધે એ દસ પ્રકારની વાવંચ સ્થાને કાજે કરે? જેથડે (જ્ઞાનને અનિટે (નિર્જરાને અર.) એ બે જાતના કુલને અથે ચઉદને દેશની વયાવચ કરે. એ શુદ્ધ અરથ જાણવો. દસવહ કહી તે ઠાણાંગ દશમ ઠાણે તે પાઠ.
दस विहे वेयावचे पनंते तंजहा आयरिय वे०१ उवझाय वे०२ थेर वे०३ तवसीयवे०४ गीलानवे०५ सेहवे०६ साहम्मी वे०७ कुल वे०८ गणवे०९ संघ वे०१०
અર્થ– દસ. વિ. પ્રકારે. વિ. વિયાવચ તે. ૫. કહ્યો છે. તં. તે કહેછે. આ. આચાર્યને વૈયાવચ આહારાદીકે કરે છે. ઉ. ઉપાધ્યાયનો વિયાવચ ભાત પાણી આપે ૨. થે. થીવરને. ૩ ત. તપસીનો. ૪ ગી. મંદવાડીયાને. ૫ સે. નવા શીષ્યને ૬. સા. સાધમિકનો ૭. કુ. કુલ તે એક ગુરૂને પરીવાર એક ગણ તે ઘણા ગુણને તથા સંઘાડાના સર્વ સાધુને ૮. ગ. ગણ ગઇને ૮. સે, ચતુરવિધ સંધને ૧૦. એ દસને વયાવચ કરે.
ઇહાં પ્રતિમાની વૈયાવચ કરવાને નામ નથી. વળી ભગવતી સતક બારમે ઉદેસે બીજે એહીજ દશ ભેદે વિયાવચ કહી, તહાં પ્રતિમાને નામ પણ નથી. વળી વિવાદ સુત્રે દશ પ્રકારની એહી જ યાવચ કહી, પણ પ્રતિમાની વાવનું મહીજ નથી. વળી વ્યવહાર સુત્રમાં દસ પ્રકારની વયાવચ કહી. તે પણ એહીજ દસ ભેદ, તહાં પણ પ્રતિમાની વૈયાવચનું નામ નથી. સુત્રમાં પ્રતિમાને નામ નથી, તે પ્રશ્નવ્યાકરણમાં પ્રતિમાની