________________
પ્રતિમાશતક | શ્લોક : ૯૫
प्रशान्ताधिकारे પ્રભુનુવન્તામેવઃ । વળી પ્રશાંત અધિકારમાં પણ નયદ્વયનો નિર્દેશ જ યુક્ત હોતે છતે, પ્રશાંતવાહિતાખ્યપર્યાયના જ નિવેશમાં પ્રાગ્ ઉક્તથી અભેદ છે=ભાવગ્રાહી નિશ્ચયનયથી દ્રવ્યાર્થિકનયનો અભેદ છે. તેથી પૂજામાં પ્રશાંત અધિકારને સામે રાખીને નયયનો નિર્દેશ થઈ શકે નહિ. પરંતુ ભાવગ્રાહીનિશ્ચયનયથી પૂજા ધર્મરૂપ છે તેમ જ સ્થાપત થઈ શકે. માટે પૂજામાં દ્રવ્યાસ્તિકનયથી ધર્મ છે, એમ સ્થાપન કરવું ઉચિત નથી, એ પ્રકારનો આશય છે.
૧૪૮૨
.....
ધર્મ: વિં ..... કૃતિ ચેમ્ ? ધર્મ શું દ્રવ્ય છે કે પર્યાય છે ? એ પ્રકારની જિજ્ઞાસામાં આ પ્રમાણે કહેવાય છે=દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકનય એમ ઉભયનયથી ધર્મનું સ્વરૂપ કહેવાય છે, માટે દ્રવ્યસ્તવમાં ઉભયનયથી ધર્મનું કથન છે, એમ કોઈ કહે તો તેને ગ્રંથકારશ્રી કહે છે
-
लक्षणाधिकारे . ૩૫યોનિ, લક્ષણ અધિકારમાં આ ઉપયોગી નથી=ધર્મ શું દ્રવ્ય છે ? કે ર્યાય છે ? એ પ્રકારની જિજ્ઞાસામાં જે પ્રકારે ઉભયનયનું કથન કરવામાં આવે છે, એ ઉપયોગી નથી. (તેથી દ્રવ્યસ્તવમાં ધર્મનું લક્ષણ ઘટે છે કે નહિ ? એ પ્રકારના લક્ષણ અધિકારમાં ઉભયનયની જિજ્ઞાસાથી જે પ્રકારનો ઉત્તર અપાય છે, એ પ્રકારનું કથન ઉપયોગી નથી.
અહીં પ્રશ્ન થાય કે તો પછી ગ્રંથકારશ્રીએ દ્રવ્યસ્તવમાં પર્યાયાસ્તિકનયથી ધર્મનું લક્ષણ સંગત કર્યા પછી દ્રવ્યાસ્તિકનયથી પણ ધર્મનું લક્ષણ સંગત કેમ કર્યું ? અર્થાત્ દ્રવ્યાસ્તિકનયથી ધર્મનું લક્ષણ દ્રવ્યસ્તવમાં સંગત કરવું જોઈએ નહિ. તેથી ગ્રંથકારશ્રી કહે છે
तत्त्वचिन्ताधिकारे • પ્રસન્ત્ । તત્ત્વચિંતા અધિકારમાં પણ તયદ્વયનો નિર્દેશ જ યુક્ત છે; કેમ કે એક નયના નિર્દેશમાં ન્યૂનાખ્યનિગ્રહસ્થાનનો પ્રસંગ છે.
તત્ત્વચિંતા અધિકારમાં નયદ્રયનો નિર્દેશ યુક્ત કેમ છે ? તેમાં સાક્ષી આપતાં કહે છે
यथोक्तं હિં દ્વારે - જે પ્રમાણે ભગવાન ભદ્રબાહુસ્વામિ વડે સામાયિકને આશ્રયીને કિંદ્વારમાં આવશ્યકનિયુક્તિ ગાથા-૭૯૩માં કહેવાયું છે
"Stat.....
. સમુળો” ।। ત્તિ ગુણપ્રતિપત્ર એવો જીવ દ્રવ્યાસ્તિકનયનું સામાયિક છે. તે જ=ગુણ જ, પર્યાયાસ્તિકનયનું સામાયિક છે. (જે કારણથી) જીવનો આ ગુણ છે.
કૃતિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે.
.....
તર્થ . અનેવાન્તવ્યવસ્થાવાન્ । આ અર્થનો વિસ્તાર=ભગવાન ભદ્રબાહુસ્વામીએ નયદ્વયથી સામાયિકનો અર્થ કર્યો, એ અર્થનો વિસ્તાર, અમારા વડે કરાયેલ અનેકાંતવ્યવસ્થામાં છે. ભાવાર્થ :
-
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ પર્યાયાસ્તિકનયથી દ્રવ્યસ્તવમાં ધર્મ છે, તેમ સ્થાપન કર્યા પછી દ્રવ્યાસ્તિકનયથી પણ દ્રવ્યસ્તવમાં ધર્મ છે, તેમ સ્થાપન કર્યું, અને તેમાં પ્રવચનસાર-૧/૮ની સાક્ષી આપી. વસ્તુતઃ શુદ્ધ ઉપયોગવાળા મુનિમાં ધર્મ છે, તે સ્થાપન કરવા માટે પ્રવચનસારનું કથન છે, આમ છતાં ગ્રંથકારશ્રીએ તે