Book Title: Pratima Shatak Part 04
Author(s): Yashovijay Upadhyay, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 394
________________ ૧૫૩૭ પ્રતિમાશતક | શ્લોકઃ ૧૦૧ ૧૫૩૦ (जह जं कोडीसत्तं तह छणभेए वि सुहुममिणं) सव्वं पि कोडिकप्पियमसंभवठवणाइ जं भवे ठवियं । तत्तो तस्सुहसामी ण होइ इह भेअगो कालो ।।८।। ता जइ तत्तो अहिगं (जइ तत्तो अहिगं) खलु होइ सरूवेण किंचि तो भेओ । ण ह अज्जवासकोडीसयाणं पि सो होइ" ।।९।। (ન વિ અન્નવાસકોડીયાળ માMિ સો દોડ્ડ) 1 [ર્વિશિક્ષા-૨૦ . ૭-૧૫] રૂતિ .. ટીકાર્ય : તરણું ..... વિત્તી: - તે પૂર્વમાં સિદ્ધના સુખનું વર્ણન કર્યું તે, યુક્તિકાર પૂ. આ. હરિભદ્રસૂરિ મહારાજ સિદ્ધસુખવિંશિકા ગાથા-૭થી ૧પમાં કહે છે – “વાવાહિકાય ..... રિપો” ! રૂત્ય અહીં સુખની રાશિના વિષયમાં, વ્યાબાધાના ક્ષયથી થયેલા સુખલવના ભાવને ગ્રહણ કરીને, ત્યારપછી તેનાથી ગ્રહણ કરાયેલા સુખલવના ભાવથી, ઉત્તર બુદ્ધિ વડે રાશિની કલ્પના કરવી જોઈએ. ૦ પ્રતિમાશતક મુદ્રિત પુસ્તકમાં રસિ Mો સો પાઠ છે, ત્યાં સિદ્ધસુખવિંશિકા-૨૦/૭માં રાશિ પરિપ્ટો પાઠ છે. સિદ્ધસુખવિંશિકા-૨૦/૭માં સુખની રાશિ બુદ્ધિથી કઈ રીતે પ્રાપ્ત થઈ શકે તે બતાવ્યું. ત્યાં જિજ્ઞાસા થાય કે સિદ્ધમાં સુખની માત્રા કેટલી હશે ? તે બતાવવા સિદ્ધસુખવિશિકા-૨૦-૮માં કહે છે – “સો પુખ ..... નેગો" “વળી, સિદ્ધના સુખનો સર્વ પણ આકસિદ્ધના સુખનો રાશિ નિરતિશય એકરૂપ જ છે.” સિદ્ધના સુખનો રાશિ આવી છે, તે કેવી રીતે જાણવું ? તેથી કહે છે – સર્વ બાધાના કારણોનો ક્ષય થવાથી (સિદ્ધના સુખનો રાશિ) તે પ્રકારનો=નિરતિશય જાણવો. સિદ્ધસુખવિશિકા-૨૦-૮માં બતાવ્યું કે સિદ્ધનું સુખ નિરતિશય એકરૂપ છે. હવે તે સુખ એકરૂપ કેવી રીતે છે ? તે બતાવતાં સિદ્ધસુખવિશિકા-૨૦-૯માં કહે છે – “ ૩ તદ ...... ને હુંતિ" || વળી આ=સિદ્ધના સુખનો રાશિ, ત€ તે પ્રકારે=જે પ્રકારે સંસારના સુખનો રાશિ જુદા જુદા સુખલવોનો સમુદાય છે તે પ્રકારે, ભિન્ન જ એવા સુખલવોનો સમુદાય નથી જ. કેમ નથી ? તે બતાવતાં કહે છે – જે કારણથી જ્યાં સુધી લયોપશમે છે ત્યાં સુધી તે સુખાશો, તે પ્રકારે ભિન્ન હોય છે. સિદ્ધસુખવિંશિકા-૨૦-૯માં કહ્યું છે કે ક્ષયોપશમભાવ સુધી જ ભિન્ન એવા સુખલવો હોય છે. તેથી સાયિકભાવકૃત સિદ્ધનું સુખ ભિન્ન એવા સુખલવોનો સમુદાય નથી. ત્યાં પ્રશ્ન થાય કે સિદ્ધના જીવોને ક્ષયોપશમભાવ ન હોય તોપણ જે પ્રકૃષ્ટ સુખ છે, તે ક્ષયોપશમભાવવાળું માની લઈએ તો શું વાંધો છે ? તેથી સિદ્ધસુખવિંશિકા-૨૦-૧૦માં કહે છે – “ ... સમય" “અને તેને સિદ્ધને, આ=ક્ષયોપશમભાવ નથી. અહીં પ્રશ્ન થાય કે તોપણ ક્ષયોપશમભાવના પ્રકર્ષરૂપ જ પ્રકૃષ્ટ સુખ માની લઈએ તો શું વાંધો ? તેથી કહે છે –

Loading...

Page Navigation
1 ... 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432