Book Title: Pratima Shatak Part 04
Author(s): Yashovijay Upadhyay, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 412
________________ զիկա પ્રતિમાશતક | ટીકાકાર પ્રશસ્તિ શ્લોકઃ ૧૩-૧૪-૧૫ શ્લોક : श्रीविजयसिंहसूरिः श्रीमान् विजयप्रभश्च सूरिवरः । तत्पट्टपुष्पदन्तावुभावभूतां महाभागौ ।।१३।। અન્વયાર્થ:( શ્રીવિનસિંહજૂરિઃ શ્રીમા વિનામશ્વ સૂરિવર: મૌ=શ્રી વિજયસિંહસૂરિ અને શ્રીમાન વિજયપ્રભસૂરિ એમ બે તત્પટ્ટપુષ્યન્તોત્ર તેમના પટ્ટમાં સૂર્ય-ચંદ્ર સમાન=શ્રીવિજયદેવસૂરિના પટ્ટમાં સૂર્ય-ચંદ્ર સમાન, મહામા=મહાભાગ્યશાળી મૂતાથયા. I૧૩મા શ્લોકાર્ચ - શ્રી વિજયદેવસૂરિના પટ્ટમાં સૂર્ય-ચંદ્રસમાન શ્રી વિજયસિંહસૂરિ અને શ્રીમાન વિજયપ્રભસૂરિ એમ બે મહાભાગ્યશાળી થયા. I૧૩. બ્લોક : श्री हीरान्वयदिनकृत्कृतिप्रकृष्टोपाध्यायास्त्रिभुवनगीतकीर्तिवृन्दाः । ____ षटतर्कीयदृढपरिरम्भभाग्यभाजः कल्याणोत्तरविजयाभिधा बभूवुः ।।१४।। અન્વયાર્થ :- શ્રીહીરાન્યૂનિવૃત્નશ્રી હીરસૂરિની પરંપરામાં સૂર્યસમાન તિવૃષ્ટોપાધ્યાયા:=શ્રેષ્ઠ પંડિત ઉપાધ્યાય ત્રિભુવનીતીર્તિા =ત્રણ ભુવનમાં ગવાયેલી કીર્તિના સમુદાયવાળા પદ્ધકૃઢપરિમમાથાન:= ષડ્રદર્શનના દઢ પરિશ્રમથી ભાગ્યશાળી સ્થાપનોત્તરવિનયામિથા વમૂવુ=પૂ. કલ્યાણવિજય મહારાજ થયા. ll૧૪ના શ્લોકાર્ચ - શ્રી હીરસૂરિની પરંપરામાં સૂર્યસમાન, શ્રેષ્ઠ પંડિત ઉપાધ્યાય, ત્રણ ભુવનમાં ગવાયેલી કીર્તિના સમુદાયવાળા, ષડ્રદર્શનના દઢ પરિશ્રમથી ભાગ્યશાળી એવા પૂ. કલ્યાણવિજય મહારાજ થયા. ૧૪ શ્લોક : तच्छिष्याः प्रतिगुणधाम हेमसूरेः श्रीलाभोत्तरविजयाभिधा बभूवुः । श्रीजीतोत्तरविजयाभिधानश्रीनयविजयौ तदीयशिष्यौ ।।१५।। અન્વયાર્થ: તષ્ઠિા =તેમના શિષ્ય પૂ. કલ્યાણવિજય ઉપાધ્યાયના શિષ્ય, પ્રેમસૂઃ પ્રતિકુળગામ=પૂ. હેમસૂરિ સમાન ગુણના ધામ જેવા શ્રીનામોરવિનયમા વમૂવું=શ્રીલામવિજય મહારાજ થયા. તવીશિષ્યો તેમના

Loading...

Page Navigation
1 ... 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432