________________
ષષ્ટ્રમ પરિચ્છેદ 1
૧૪
૧૫
ઈ. સ. પૂ. ૨૫; નાસિક
૧૬ | ઈ. સ. પૂ. ૨૩;
કાર્લે
૧૨
ઈ. સ. પૂ. ૪૦; કાર્લે ( નાસિક જીલ્લ્લા)
૧૯
૧૭ બન્ને અનિશ્ચિત / કે. આં. રે. પૃ. ૫૧, પૃ. ૩૮-૩૯, પારિ ૪૬ અને ૪૭
ઈ.સ. ૧૧૨;
નાનાવાટ
અમરાવતી; (ખેઝવાડા પાસે )
૧૭
જ. એ. . રા. એ. સે. નવી આવૃત્તિ પું ૩, પૃ. ૭૪; . . રે. પૃ. ૫૦ પાર ૫૭
શિલાલેખા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ ૧૧૯
આખા રાજ્યકાળ જેટલું ૨૫ વર્ષનું થયું લેખાશે). ત્રિરશ્મિ ઉપર રહેતા. તપસ્વીઓને દાન દીધાની હકીકત છે.
વાસિષ્ઠપુત્ર પુલુમાવી રાજ્યે ૨૨મા વર્ષે ( ઉપરના લેખ પછી ત્રણ વર્ષે ); તેમાં પેાતાને Lord of Navanara=નવપુરૂષોના સ્વામી તરીકે જણાવે છે. એટલે સિદ્ધ થાય છે કે દેશની જીત મેળવ્યા ખાદ જ પેાતે સાહિત્ય ક્ષેત્રમાં જોડાયા છે, ગાથાસષ્ઠતી ગ્રંથ પણ આ સમયે જ રચ્યેા ગણવા રહે અને નવરત્ના પેાતાની સભામાં સ્થાપ્યાનું પણ ગણવું રહે. નવું નગર સ્થાપી રાજપાટની ફેરવણી કરી હતી તે હકીકત ખેાટી સમજવી. પિસા®પદક ( સુદČન ) સ્થાનમાં આવેલ સામલીપદ નામે ગામ બક્ષીસ દેવાને હુકમ પેાતાના સૂબાને કર્યો છે.
વાસિષ્ઠપુત્ર પુલુમાવી ઉર્ફે રાજા હાલના; પેાતાના રાજ્યકાળે સાતમે વર્ષે. તેમાં વાલુરક ગામનું દાન મુનિઓને કર્યાનું જણાવાયું છે.
પુલુમાવી વાસિષ્ઠપુત્રનેા, પાતાના શન્ય ૨૪મા વર્ષે. પોતે ૨૧મા વર્ષે જે દાન કરેલું તેનું સ્મરણ તેમાં કરાવ્યું છે.
વાસિષ્ઠપુત્ર પુલુમાવીની એક કદખવંશી રાણીના છે. પટરાણી નહીં હાય સાદી રાણી હશે. ભગ્નાવસ્થામાં હાવાથી, તેની મતલબ સમજી શકાતી નથી.
વાસિષ્ઠપુત્ર યંત્ર શાતકરણિએ પાતાના રાજ્યે ૧૩મા વર્ષે, ખાનગી રીતે કાંઈક આપણુ કર્યાની હકીકત લખી છે.
વસીને કાતરાવેલ છે. મીતિ અપાઈ નથી. ભાંવસ્થામાં હાવાથી તેના આશયની સમજણ પડતી નથી. આ ઉપરથી સીદ્ધ થયું કે તેણે 3 બેઝવાડા સુધીના મુલક કબજે કર્યાં હતા.
www.umaragyanbhandar.com