Book Title: Prachin Bharat Varsh Bhag 05
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 360
________________ ૩૩૬ ]. ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નના ખુલાસાએ [ પ્રાચીન છે. તેઓશ્રી આ મતને વળગી રહે છે. પરંતુ પુસ્તકના કારણથી માનવું રહે છે કે, ખૂનથી માર્યો ગયેલ પુરાવાવાળી તે હકીકત નજરમાં રાખીને પણ વિચારી ઉદયન તે મગધપતિ નહીં, પણ વત્સપતિ ઉદયનજ હત” જોતાં મને જ્યારે અન્ય ઐતિહાસિક સામગ્રી વિશેષ શાં કારણેથી ઉદયને વસંપતિનું ખૂન થયાનું છે વજનદાર લાગી, ત્યારે હું તે બાજુ ઢળતો થયો છું. માની રહ્યો છું તે આ ઉપરથી સ્પષ્ટ થશે. વળી સામગ્રી ઉપલબ્ધ થતાં, ઉભા થતા વાંધાઓ મેં ટાંકેલ શબ્દો કહે છે કે, ચંડપ્રદ્યોત અને ઉદયનના રજી પણ કર્યા છે, તેમાંના ઘણાખરાને નીકાલ ઉપરમાં જીવનપ્રસંગે ઉપર નજર રાખીને જ મ વિધાન કર્યું આવી ગયો છે. બાકી રહેલમાંના આખા વાકયને, તે છે. પરંતુ તે બાદ તો બન્ને રાજ્ય વચ્ચે પાછી અડધો ભાગ પકડીને જે રદિયો આપ્યો છે તે તે મેં મિત્રાચારી જેવું પણ થઈ થયું છે અને તેથી વૈરપણ જાહેર કરેલ છે. પરંતુ જે અડધે ભાગ છેડી વૃત્તિનો અભાવ પણ થઈ ગયો ગણાય. છતાં એવી ઘણી દીધું છે તેનું શું? બાબતે પુસ્તકનાં પાને નોંધાયા વિના જ પડી રહી તેમણે ગમે તે કારણથી જવાબ વાળવાનું છોડી હોય છે. તેમજ રાજ્યો વચ્ચે ખરી રીતે “મૈત્રી’ શબ્દની દીધું હોય પણ સત્ય નિરીક્ષક તરીકે આપણે તે, કિંમત કેવી ગણાય છે તે પણ જાણીતું જ છે. એટલે તેમના ખુલાસાની ગેરહાજરીમાં પણ, તે મુદ્દો મજબૂત પુરાવા વિના હું મારો મત ફેરવવા તૈયાર ન વિચાર જ રહે છે. તે મુદ્દાની શબ્દો ( જુઓ પુ. ૧, હોઉ તે દેખીતું જ છે. અને આચાર્ય મહારાજે તે પૃ. ૩૦૭) આ પ્રમાણે છે. બાબત મૂળથી જ ઉડાવી દીધી છે. તે પછી શું “જ્યારે તે (પેલે અપમાનીત પુરૂષ કે જેણે રાજાનું કરવું? વિચારતાં એક રસ્તો જડી આવ્યા. જેમ ખૂન કર્યું છે તે) વૈર લેવાનું પગલું ભરવા પ્રેરાય છે અશોક અને પ્રિયદર્શિન, તેમજ ચંદ્રગુપ્ત અને સેઅને અવનિરા તે ભાવનાને પોષી છે, ત્યારે શું કેટસની બાબતમાં સમયાવલીની મદદથી ગૂંચ અવંતિ રાજ્યને, વત્સના રાજ્યની સાથે અંટસ હોવા ઉકેલાઈ હતી. તેમ અત્ર બને તેવું છે કે કેમ તેની સંભવ છે કે મગધના રાજ્ય સાથે ?” આ પ્રમાણે તપાસ કરવા માંડી; ને કહેતાં ખુશી ઉપજે છે કે તેને મેં પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે ને તેનો ખુલાસો કરતાં ઉકેલ નીકળી આવ્યો છે અને તેમાં આચાર્યશ્રીના ઉમેર્યું છે કે, “જ્યાં સુધી ઇતિહાસ સાક્ષી આપે છે મતને સ્વીકારતે હું થાઉં છું. તે નીચે પ્રમાણે છે. ત્યાં સુધી તે આ સમયે મગધ અને અવંતિ વચ્ચે ચંડપ્રદ્યોત અને ઉદયનના જીવન કાળમાં ગમે ભલે મૈત્રી જેવું ન હોય, પણ કલેશ જેવું કાંઈ હોય, તેવા બનાવો બન્યા હોય તે ઉપર જ કેવળ લક્ષ આપ્યા તેવું તે લેશમાત્ર પણ જણાતું નથી. ઉલટું અવંતિ કર્યું છે તેને બદલે. ખૂન જે બન્યું છે. અને વત્સ વચ્ચે તે ખડાબાખ ચાલ્યા જ કરતું અંતકાળનો બનાવ છે એટલે તે વખતે, તે બે રાજ્ય હતું તે તદન દેખીતું છે. કેમકે ઉદયનની માતા વચ્ચે કેવી સ્થિતિ પ્રવર્તતી રહી હતી તે જ માત્ર જોવું મૃગાવતી ઉપર અવંતિપતિ ચંડપ્રદ્યોતે કુડી નજર જોઈએ. ઉદયન વસંપતિનું મરણ મેં ઈ. સ. પૂ. રાખી હતી અને અનેક વીતક વીતાડયાં હતાં, કે ૪૯૦માં માન્યું છે (પુ. ૧, પૃ. ૩૯૨) તે વખતે અથવા જેના પ્રતિકાર તરીકે રાજા ઉદયને પણ ચંડની પુત્રી તે પૂર્વે બે પાંચવર્ષમાં અવતિની શું સ્થિતિ હતી તે વાસવદત્તાનું હરણ કર્યું હતું...એટલે જ્યારે કિચિત જ કેવળ વીચારવી રહે. તે વખતના અવંતિપતિ તરીકે પણ કારણ મળી આવતું ત્યારે આ બે રાજ્યમાંનું અવંતિસેનને (પુ. ૧, પૃ. ૩૯૩) સમય ઈ. સ. પૂ. કોઈ પણ એક બીજાની સામે પિતાનું બળ અજમા- ૫૦૧થી ૪૮૭ નાંખે છે; અને આ બે રાજવી વચ્ચે વવાને ભૂલી જાય તેવું બનતું નહોતું જ. જેથી સંભવ કાંઈ જ અણબનાવ નથી. બલકે વત્સપતિની પટરાણી છે કે આ કિસ્સામાં પણ, વત્સના દરબારમાં અપમાન વાસવદત્તા, અવંતિસેનની ફાઈ થતી હતી અને એક પામેલા નોકરે અવંતિને આશ્રય લીધો હોય... આ બીજ અરસપરસ સારે એખલાસ ધરાવતા માલમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436