Book Title: Prachin Bharat Varsh Bhag 05
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 385
________________ ભારતવર્ષ ] સમયાવળી [ ૩૬૧. ૩૦૪-ક ૨૨૩-૪ સમ્રાટ પ્રિયદર્શિનને જન્મ ૩૦૩. ૩૦૭થીર૬૭૨૨૪-૨૬૦ ચિનાઈ શહેનશાહ શિહુવાંગને રાજકાળ ૩૦૫; (વિદ્વાનોના મતથી =૪૬ વર્ષ ૨૪૬ થી ૨૧૦; ૩૦૪). ૩૦૩થી૬૩ ૨૨૪-૨૯૦ સિલોનપતિ હિસ્સાને શાસન સમય ૩૦૩. ૨થીર૮૯ ૨૨૫-૨૩૮ અશેકવર્ધન રીજટ તરીકે ૩૦૨. =૩ વર્ષ ૩૦૧થી ૨૭૩ ૨૨-૨૫૪ વિદ્વાનોના મતથી સમ્રાટ બિંદુસારનો સમય ૨૯૭ (ખરે સમય; ૩૫૮-૩૦ જુઓ તે સાલ). ૩૦૦થી ર૫૦ રર૭-ર૭સાઈરિનિના રાજા મેગસનો રાજ્યકાળ ૩૨. ૨૦થી૨૮૫ ૨૨-૨૪ર નં. ૬ આંધ્રપતિ રાજા અંધસ્તંભનો શાસનકાળ ૪૦, ૧૭૯, ૧૭૬, ૨૨૦ =૧૪ વર્ષ (અથવા એક વર્ષ આગળ પાછળ પણ કરી શકાશે); (નં. ૫ આંધ્રપતિ માઢરી પુત્રનું મરણ ૨૯૯માં, ૬૫; નં. ૬ આંધ્રપતિ સ્વતંત્રપણે ૬૬, ૬૫. ૩૮૦ ૨૨૭ માઢરપુત્ર ઈફ્લાકને જગયા પેટ-સ્તૂપને લેખ ૧૩૧. ૨૯૦ ૨૩૭ અશોકે પ્રિયદર્શિનને રાજીલગામ સોંપી ૬૫. (પ્રિયદર્શિનને સમય ૨૮૮-૨૫ =૫૪ વર્ષ; ૧૬૭, ૩૦૪, ૩૦૫) અશોકના રાજ્યને અંત ૨૮૯, ૨૦૧, ૩૦૨ અને પ્રિયદર્શિન ગાદીએ આવ્યો ૧૯. ૨૮થી૨૮૪ ૨૩૭–૨૪૩ પ્રિયદર્શિને ઉત્તર તથા દક્ષિણ હિંદ જીતી લીધા ૧૭૯. ૨૮થી૨૭૦ ૨૭૮-૨૫૭ અશોકની નિવૃત્તિ ૩૨. ૨૮૫થી૨૪૭ ૨૪રથી૨૮૦ ઈજીપ્તને રાજા સુરમય ૩૨. ૨૮૫-૪ ૨૪૨-૩ છઠ્ઠા આંધ્રપતિની સ્વતંત્રતા પ્રિયદર્શિને હરી લીધી ૬૫; અને તેની પુત્રીને (અથવા નં. ૭ની બહેનને) પર ૧૮૪; (૨૮૫ થી ૨૮૧૦૪ વર્ષ નં. ૬ આંધ્રપતિ, પ્રિયદર્શિનને ખંડિયો ૬૬; ૨૮૪થીર૮૦=૪ વર્ષ ૬૫ ૨૮૪-૧ સુધીના ત્રણ વર્ષના ગાળામાં તે ખંડિયો બન્યો ૧૭૯). ૨૮૪થી૮૨ ૨૪૩-૪પ પ્રિયદર્શિન અને આંધ્રપતિનાં બે કે ત્રણ યુદ્ધો થયાં ૧૮૦ (પહેલું યુદ્ધ ૨૮૪ના અંતે અને બીજું યુદ્ધ ૨૮૩ની આદિમાં). ૨૮૩(3) ૨૪૪() કુમાર તિવરનું (કે તેની માતા રાણી ચારૂવાકીનું) મરણ ૧૮૦. ૨૮૨ આદિ ૨૪૫આદિ નં. ૬ આંધ્રપતિનું મરણ ૧૮૦; ને. કવાળો ગાદીએ બેઠા ૧૮૦ (૨૮૧, ૧૮૪) ૨૮૨થી ૨૨૫ ૨૪૫-૩૦૨ નં. ૭ આંધ્રપતિને રાજ્યકાળ ૪૦. =૫૬ વર્ષ ૨૮૨થી૩૫ ૨૪૫-૨૯૨ જૈનાચાર્ય સુહસ્તિજીને (સમ્રાટ પ્રિયદર્શિનના ગુરૂન) સમય (૧૨); (૨૮૧૪૭ વર્ષ ૨૩૫=૪૬ વર્ષ) (૮૦) ૨૮રબાદ ૨૪૫બાદ સૌરાષ્ટ્રના સૂબા શાલિકે સુદર્શન તળાવ સમરાવ્યું ૧૮૦. ૨૮૧ ૨૪૬ સમ્રાટ પ્રિયદર્શિનનું, નં. ૭ આંધ્રપતિ-કલિંગપતિ સાથેનું, કલિંગની ભૂમિ ઉપરનું યુદ્ધ ૧૭૯. ૨૮૧થી૩૬ ૨૪૬-૨૯૧ નં. ૭ આંધ્રપતિ સમ્રાટ પ્રિયદર્શિનને ખંડિયો રહ્યો ૬૫, ૬; (ર૮૦; ૧૬૮) ૨૮૦ ૨૪૭ દૈલી–જાગડાના લેખને સમય ૧૬૭. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436