________________
ભારતવર્ષ ]
ચાવી શિલાલેખો કેતરાવવામાં રાજકીય કે ધાર્મિક દ્રષ્ટિએ કામ લેવાયું ગણાય ૨૧, ૨૩૯ શંકરાચાર્ય ભગવાનના જન્મ સમય વિશેના વિચારો ૨૭૦સુદર્શન તળાવની પ્રશસ્તિ સાથે રૂદ્રદામનને સંબંધ-મૂળ કે વિવેચક તરીકે તેની ચર્ચા ૩૪૬- સિક્કા ઉપર ચહેરે પડાવવાના નિયમોને વિચાર ૨૮૩ (એકબીજા) સંવતેને જુદા પાડવાના કારગત થતા નિયમને ઉલ્લેખ ૨૬૪ સંવતના પ્રવર્તનને સંસ્કૃતિ સાથે સંબંધ ૨૬૮-૯, ૨૭૦ સંસ્કૃતિના ઘર્ષણથી ઉભી થતી ભડક ટાળવા, રાજકર્તાઓએ કઈ યુક્તિ વાપરવી રહે ૨૭૦
સ્મારકામાં મુખ્ય જે ચાર પાંચ ઉપયોગી છે તેને કરેલું નિર્દેશ ૩૦૬ સ્તૂપ બે પ્રકારના–તેનું પ્રાથમિક વિવેચન ૩૦૬. ૩૧૩ સ્તષ અને સ્તંભ વિશેની પારખના નિયમ તથા તેની લીધેલી તપાસ ૧૪૮ રાજા હાલન સંબંધ શકશાલિવાહન સાથે કેવો હોઈ શકે તેની ચર્ચા ૨૫૧-૨, ૨૫૯-૬૦ , રાજા હાલના જીવનમાં પ્રવર્તાવવા યોગ્ય સંયોગેની તપાસ ૨૫૧-૨ અજંટા ગુફામાં જેનોનું પ્રભુત્વ હતું તેના પુરાવાઓ, ૯૯, ૧૭, ૧૧૮, ૧૨૮ અજટા અને ઇલોરાની ગુફા પ્રદેશ સાથે જૈનેનો સંબંધ વિશે ૨૪૭ અપાપાપુરીનું નામ પાપાપુરી કેમ થયું તેની આપેલી વિગત ૩૧૦ (મધ્યમ) અપાપા અને મહાસન વન સાથે અવંતિપતિ ચંગત ઉર્ફે મહાસેનને સંબધ ૩૧૦ અમરાવતી સ્તૂપની વિશિષ્ટ પ્રકારે તપાસ અને અવલોકન ૩૦૭ અમરાવતી સ્તૂપ, જેનને કે બૌદ્ધને, તેના પુરાવા અને સ્પષ્ટીકરણ ૩૦-૮ અમરાવતી સ્તૂપ જેવાજ સાંચી સ્તુપ છે તેની આપેલી સમજૂતિ ૩૦૯ અવંતિપતિ ન હોવા છતાં આંધવંશી અને કુશનવંશીઓએ લીધેલી મુલાકાતનું રહસ્ય, કેન્ટ અવંતિપતિ થવામાં પ્રાચીન રાજાએ ગૌરવ માનતા તેનું કારણ, ૩૧૦ ઈ. સ. પૂ. ની બીજી તથા પહેલી સદીમાં જૈન સાધુઓ રાજપિંડથી દષિત હતા તેના પુરાવા ક૫૩ ઉજેનીમાં કાઈ શાતકરણિએ વિજયસ્તંભ રોપ્યો છે એવું કથન છે તેને ઉકેલ ૨૪ પૂ. આ. મ. ઇંદ્રવિજયસૂરિ કહે છે કે, જેમ કેવલ્યપ્રાપ્તિના અને સંસ્થાપનાના સ્થાન વચ્ચે બાર
જનને વિહાર શ્રી મહાવીરે કર્યો હતો તેમ નિર્વાણ પામ્યા પૂર્વે પણ બાર યેાજન વિહાર
તેમણે કર્યો હતો તે હકીક્ત કયાં લખાઈ છે તે જણાવવા તેમને આમંત્રણ (૩૨૮) અંતરજીકા (જૈન ગ્રંથોમાંની) નગરીના રાણા બળથી વિશેની કલ્પના, ૧૮૫, ૨૧૧ આંધ્રપ્રજા જૈનધર્મી કહેવાતી તેની સાબિતી, ૫૦ થી પર અને ટીકાઓ આંધ્રપતિએ મુખ્યભાગે જૈનધર્મ પાળતા હતા ૧૨૪, ૧૪. કાયનિષિધિ અને અરિહંત નિષિધિના અર્થની સમજૂતિ, ૩૧૩ કાલસીના ખડખના સ્થાનનું મહત્વ, ૩૨૫ કૌશાંબી અને ચંપા વચ્ચે મુસાફરી કરતાં એક દિવસ જ થાય તેવું કથન ક–૨૨
શાંબી અને ચંપા બહુ નજીકમાં હતાં તેને રજુ કરેલાં આઠ પ્રમાણે ૩૨૧ થી ૨૩ (આ) ખપૂટ અને પાદલિપ્ત જૈન ધર્મની પ્રભાવના કરવામાં ખચૅલ સામર્શ ૪૦-8 : ખારવેલના મહાચૈત્યનું સ્થાન બેન્નાટકમાં હોવાને પુરા ૧૦, ૧૨૮ ખારવેલને મહાવિજય અને અમરાવતી સ્તૂપ બને એક છે તેની ખાત્રી ૩૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com