Book Title: Prachin Bharat Varsh Bhag 05
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 361
________________ ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નાના ખુલાસાઓ ભારતવર્ષ ] પડયા છે એટલે તે કારણુ નષ્ટ થઈ ગયું. ખીજું એક કારણુ વિચારવા યેાગ્ય લાગ્યું તે (પુ. ૧, પૃ. ૨૧૬) એ કે વાસવદત્તાએ અવંતિસેનને બદલે કાઈ અજાણ્યા કુમારને દત્તકપુત્ર લીધા હતા. તેના કરતાં વત્સની ગાદી ઉપર, તેણીના ભાઈના પુત્ર તરીકે પાતાને હક્ક વધારે છે એમ અતિસેન માનતા હંતા અને તેથી તેણે વત્સ ઉપર ચડાઈ કરી હાય. આ સ્થિતિ ખૂનના પ્રસંગ સાથે સંબંધ ધરાવી શકે કે કેમ તે પશુ તપાસી લેવું જ રહે. પ્રથમ તે આ ચડાઈ ઉદયનના મરણુ બાદની અને દત્તકપુત્ર મણિપ્રભ ગાદીએ બેઠા પછી ત્રણેક વર્ષ થઈ છે એટલે ખૂન સાથે સંબંધ હ।ઈ ન શકે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે, ઉદયને આ મણિપ્રભને દત્તક લીધા ત્યારે અવંતિસેનને ખાટું લાગ્યું. હાય અને ત્યારથી તેના ઉપર વૈર થયું હાયા ? તેમ પણ અનવાયાગ્ય નથી લાગતું, કારણ કે મણિપ્રભના જન્મ ઈ. સ. પૂ.આશરે ૫૦૫ માં થયા છે તે એકાદ બે વર્ષમાં દત્તક પણ લેવાઇ ગયા છે, કે જે સમયે અતિસેનનો હક્ક અવંતિની ગત્ની ઉપર લગભગ સ્વીકારાઇ પણ ગયા હતા. કેમકે અતિસેનના કાકાના રાજ્યના લગભગ આખરી સમય હતા; વળી કાકાને પુત્ર ન હેાંવાથી તે જ વારસદાર હતા. એટલે જ્યારે પાતે અવંતિ જેવા મોટા રાજ્યના સ્વામી અનવાના હાય, ત્યારે વત્સ જેવા નાના રાજ્યને સ્વામી બનવાનું પસંદ ન કરે તે દેખીતું જ છે. એટલે તેને ખાટું લાગવાને પ્રસંગ બન્યા જ ન કહેવાય. આ પ્રમાણે દરેક પ્રસંગના વિચાર કરતાં અતિ અને વત્સ વચ્ચે ઇ. સ. પૂ. ૪૯૦માં કે તે પૂર્વે, એ ત્રણ વર્ષના ગાળામાં, કાંઈ ઝગડે હાવા જેવું લાગતું નથી. એટલે વત્સપતિનું ખૂન થયાનું માન્યું હતું તે છેાડી દેવું જ રહ્યું. અને વત્સપતિનું ખૂન જ્યારે નથી થયું ત્યારે મગધતિનું જ ખૂન થયું હતું એમ ચાક્કસ થયું ગણાય. પ્રશ્ન (૯)-સાંચીમાં દાન આપનાર કાણુ ? ચંદ્રગુપ્ત મૌર્યસમ્રાટે સાંચીસ્તૂપના ઘુમટની ફરતી ગવાક્ષમાં અનેક દીપકે। પ્રગટાવવા પચીસ હજાર દિનારની ભેટ આપ્યાનું, સર કનિંગહામે રચેલા ૪૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ ૩૩૭ ભિલ્સા ટાપ્સના આધારે મેં જાહેર કર્યું છે. જ્યારે આચાર્ય જીએ, ગુપ્તવંશીય ચંદ્રગુપ્ત ખીજાના વખતમાં તેના અનુજીવી આત્રકા વે એક દિપક પ્રગટાવવા ૨૫ થી ૧૦૦ (ભિન્ન ભિન્ન ઉકેલ કરાયા છે) દિનાર આપ્યાનું જણાવ્યું છે. આટલી હકીકત ઉપરટપકે જોતાં પણ સર્વકાઈ કહી શકે તેમ છે કે, અન્ને દાનની વિગતે જુદી હેાવાથી, જુદા જ પ્રસંગાની વાત બન્ને જણાએ કહી છે. છતાં વાચક પાસે તેની સંપૂર્ણ વિગત રજુ કરૂં છું.(૧) સાંચી ટાપ, જેને “મહાવિહાર’ નામથી આમ્રકાઈ વે ઓળખાવ્યા છે તેને મારી સમજ પ્રમાણે સર કનિંગહામે ‘ગ્રેટ ટાપ’ ૧. ૧ કહ્યો છે, તેને દાન આપનાર વ્યક્તિનાં અને આશય દર્શાવતાં લગભગ ૧૨૩ લેખા છે (જુઓ ભિલ્મ્સાટાપ્સમાં પ્લેટસ ન. ૧૬-૧૭ અને ૧૮) એટલે આચાયજીએ કાઇ અન્ય દાનને લક્ષમાં રાખીને પ્રશ્ન ઉપસ્થિત કર્યાં લાગે છે. (૨) આમ્રકાવે પાતાની શક્તિ પ્રમાણે એક દીપકનું જ ખર્ચ ઉપાડવા જેટલી ભક્તિ ખતાવી છે જ્યારે સમ્રાટ ચંદ્રગુપ્તે સ્તૂપ કરતી આખીએ ગવાક્ષમાં સેકડા દીપક હતા તે સર્વનું ખર્ચ ઉપાડી લીધું છે (૩) જેથી એક માત્ર ૨૫-૧૦ દિનાર દાનમાં આપ્યા છે જ્યારે ખીજાએ તેના કરતાં પાંચસા ધણું વધારે દાન આપ્યું છે. (૪) એકના સમય ગુપ્ત સં. ૯ટ=ઈ. સ. ૪૧૩ છે જ્યારે ખીજાના ઈ. સં. પૂ. ૩૬૫ જેટલા છે. મતલબ કે બન્ને વચ્ચે લગભગ આઠસ વર્ષનું અંતર છે (૫) એકના લેખનું સ્થાન કંપાઉન્ડને ફરતી દીવાલ ઉપર છે, બીજાનું સ્થાન તે દીવાલ ઉપર નથી. (૬) એકમાં દાન આપનાર ગુપ્તવંશીય સમ્રાટને આશ્રિત છે ખીજામાં ખુદ સમ્રાટ પાતે છે. આ પ્રમાણે અને દાનની અને લેખની ભિન્નતા હૈાવા છતાં, બન્નેને એક લેખી વાતા કરવી તે શી રીતે મળતી આવે; ન જ આવે. છતાં ચર્ચા ખાતર એક ખારગી માની લ્યા કે, બન્ને એક જ લેખ છે. તેા પણ મૂળ મુદ્દો ‘સાંચીટાપ’ જૈનધર્મના દ્યોતક રૂપ હાવાના જે હું જણાવી રહ્યો છું અને તેથી જ ચંદ્રગુપ્ત સમ્રાટે તે સ્થાન માટે દાન આપ્યાનું જણાવ્યું છે, તે હકીકતને કયાં ખાદ આવે છે ? www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436