Book Title: Prachin Bharat Varsh Bhag 05
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 375
________________ ડેલ ચર્ચાના અને પ્રશ્નાના ખુલાસાઓ ભારતવર્ષ ] [ ૩૫૧ "" Rajuvul the Mahaksatrap of Mathura= એ તેા દેખીતું જ છે કે, નહપાણુ તે મથુરાના મહાક્ષત્રપ રાજીવુલને સહસમયી હતા. એટલે આંકની ગણત્રીએ પણ તેના પત્તો લાગતા નથી. જેથી હકીકતના અભાવે, તે ઉપર વિશેષ વિચાર કરવા બૌદ્ધ અને જૈનધર્મનાં ચિહ્ન વિશેની ખરાબર માહિતી ન હાવાને લીધે, જૈનને ઐાદ્ધ તરીકે જાહેર કરી દીધા છે તેમ અત્ર પશુ બન્યું હાવું જોઇએ અથવા તેા લિપિ ઉકેમાં (deciphering) કે તેના અર્થ કરવામાં (Interpreting) ગલતી થયેલી હાવી જોઇએ. બાકી નિરર્થક છે. આ પ્રમાણે તેમના સમય વિશેની વિચા-અમને પૂરી ખાત્રી છે કે, મથુરા સિંહસ્તંભ તે જૈનરણા થઈ. હવે તેએ શક પ્રજાના જ છે કે કેમ તે ધર્મની જ કૃતિરૂપ છે. વિશેષમાં જણાવવાનું કે, મથુરા પ્રશ્ન પણ વિચારી લઈએ. મ્યુઝીઅમના ક્યુરેટર રાયબહાદુર રાધાકૃષ્ણજી જેમ કહે છે કે (સિંહધ્વજ પુસ્તિકા પૃ. ૪, ટીકા”) “મુઝે શુદ્ધ હૃદયસે કહના પડતા હૈ કિ યહ મથુરા જૈનાકે લિયે પ્રથમ નંબર, બૌદ્ધોકે લિયે દુસરે નંબર ઔર વૈષ્ણવા કે લિયે તિસરે નંબર હૈ । નિદાન યહાં કંકાલી ટીલે સે પ્રાચીન શિલાલેખ ઔર મૂર્તિયાં વગૈરહ જો કુછ વસ્તુએ... નિકલી હૈ, ઉનમેં સખસે અધિક પાચીન વસ્તુએ જેનેાંકી મિલી હૈ, તપશ્ચાત બૈાહ્વોકી, આર સબસે પિલે સમયકી વૈષ્ણવાંકી ”તેવીજ વસ્તુસ્થિતિ છે. સર્વથી પ્રાચીન વસ્તુઓ ઉપર જૈનધર્મના જ હક છે. એટલું તે। સુવિદિત છે કે Itઞાધર્મની જાહેાજલાલી ભારતમાં ઇ. સ. ની ત્રણ ચાર સદી બાદ કે તેથી પણ મેાડી થઈ હતી, જ્યારે આપણે જે સમયની અત્યારે વિચારણા કરી રહ્યા છીએ તે તેા ઈ. સ. પૂ. ના સમયની છે એટલે શ્રીયુત રાધાકૃષ્ણુજીના મતથી પણ નિસંદેહ કહી શકાય તેમ છે કે, પ્રાચીન સમયે મથુરા જૈનધર્માનુયાયીનું જ કેન્દ્રસ્થાન હતું; તેથી જ મથુરા એન્ડ ઇટસ એન્ટીક્વીઝના આખાયે પુસ્તકમાં, જ્યાંને ત્યાં તે જ ખ્યાલ આપણને આવ્યા કરે છે. આ સર્વ હકીકતથી સ્પષ્ટ થઇ જાય છે કે પ્રાચીન સમયનાં મથુરાનાં સર્વાં સ્મારકા જૈનધર્મનાં જ છે. તેને ઐાદ્ધ કે વૈદિકધર્મ સાથે સંબંધ નથી. જે કાંઇ અન્યથા લાગતું હેાય તે ફરીને શેાધી જવાની જરૂરિયાત છે. મથુરા લાયન કૅપીટલ પીલર આખા ખરાડી લિપિથી ભરપૂર છે એટલે રાજીવુલ તથા તેની પટરાણી ક્ષહરાટ પ્રજાના થયા. તેમ જ રાજીવુલના સિક્કા ઉપર પણ ખરેાછી લખાણ છે. ભ્રમક ક્ષહરાટ છે (પુસ્તિકા પૃ. ૨૯ રાયચૌધરી વિગેરે ઇતિહાસકારાએ ક્ષહરાટ વંશના ભ્રમક અને ચષ્ટનના પિતામહ ઝામેાતિક બન્ને ભિન્ન માન્યા છે;) વળી ભ્રમકના સિક્કા ઉપર પણ ખરાખી લિપિના જ અક્ષરા છે. અને નપાણે, તા પેાતાના સિક્કામાં જ (પુ. ૨, સિક્કા નં. ૩૭) ‘ક્ષહરાટ નહપાણુ' શબ્દ લખ્યા છે તેમ ઢૉ. રૂપ્સન પોતે જ કહે છે કે (કા. . રૅ. પ્ર. પૃ. ૩૭ પરિ૮૭) (Kṣaharat) is a family name to which both Bhumak and Nahapan belongod હરાટ કુટુંબના જ, ભ્રમક અને નહપાણુ બન્ને, (નખીરાએ) હતા. આ પ્રમાણે વિધવિધ પુરાવાથી સાબિત થઈ શકે છે કે, ભ્રમક, નહપાણ, રાજીબુલ ઇ. સર્વે ક્ષહરાટ પ્રજાના સરદારા હતા. વળી આ પ્રજા પાતે જૈનધર્મ પાળતી હતી તેમ તેમના સિક્કા ચિન્હાથી (જીએ પુ. ૨માં સિક્કા વર્ણન) તથા નહપાણના શિલાલેખોથી (જીએ છઠ્ઠા પરિચ્છેદે, નહપાણુ-રૂષભદત્તના લેખા) સાબિત થાય છે. આ આખાયે વિષય પુ. ૩, પૃ. ૨૪૩-૬ વિસ્તારપૂર્વક ચર્ચા કરીને અમે પુરવાર પણ કરી આપ્યા છે. હવે જ્યારે અનેકવિધ પ્રમાણેાથી સાબિત થઈ શકે છે કે, આખી હરાટ પ્રજા જ જૈનધર્મીનુયાયી હતી ત્યારે, તેના પ્રશ્ન (૧૮)ઃ–સરસ્વતીદેવીનું મહેારૂં-એક ભાઇના નામે તેમણે પ્રશ્ન ઉઠાવ્યા છે કે, “ મૂળમાં તા સરસ્વતી સરદાર રાજીવુલની પટરાણીએ પ્રતિષ્ઠિત કરેલ મથુરાદેવીનું ધડજ છે તે કલ્પિત મસ્તક અને જમણા સિંહસ્તંભ બૌદ્ધધર્મનું સ્મારક કેમ હેાઇ શકે ? એક જ હાથમાં માળા શી રીતે આવી. " આ શંકામાં એ ઉત્તર આપી શકાય તેમ છે કે, જેમ અત્યારસુધી મુદ્દા સમાયલા છે; એક ધડતા અને બીજો જમણુા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436