Book Title: Prachin Bharat Varsh Bhag 05
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 294
________________ ૨૭૦ ] વસ્તુસ્થિતિ શી રીતે ઘટાવી શકાય ? વલ્લભીવાળાએ તેમજ ત્રૈકૂટકવાળાઓએ તેમના માલિકના સંવતને ( ગુપ્તસંવત ઇ. સ. ૭૧૯ વાળાને ) અપનાવી રાખ્યા, જ્યારે ચાલુકયવંશીઓએ, પેાતાના અસલ ઉત્પત્તિના સ્થળની, તથા પછીનાં અનુક્રમે નેપાળ, ઉત્તરહિંદ અને પાછળથી દક્ષિણહિંદુ કે જ્યાં સ્થિરતા ધારણ કરી રહ્યા હતા ત્યાંની આ સર્વ પ્રદેશની જૈન સંસ્કૃતિ થોડે ઘણે અંશે જાળવી રાખી હતી, તેથી જે શક સંવત મૂળે જૈન હતા તેને ચાલુ રાખ્યા હતા. તેથી જ ચૌલુકયવંશના આદિ પુરૂષામાં જૈનધર્મનાં અંશે જળવાઈ રહેલા માલૂમ પડે છે. તેમજ તેમને સંસર્ગ, પાસેના અપરાંત પ્રદેશની જૈનધર્મી કદંબ પ્રજા સાથે જોડાયે। દેખાય છે. વળી બીજે પુરાયા, ઉપરના ચૌલુકય વંશીઓમાંથી ઉતરી આવેલ ગુજરાતના સેલંકીવંશી ભુપાલ કર્ણદેવને અને મજકુર કદંબ રાજાની પુત્રી મયણુલ્લાદેવીને લગ્નસંબંધ જોડવામાં આવ્યા હતા. આ પ્રમાણે દક્ષિણના રાજકુટુંબના ધર્મસંબંધી ઝાંખા પરિચય સમજવે, જેમ જેમ વખત ગયા તેમ તેમ ચાલુકષવંશીમાંથી રાષ્ટ્રીકવંશ જુદો પડયો ને તેણે જૈનસંસ્કૃતિ જાળવી રાખી; જેમાંના અમેધવ વગેરે રાજાના ઇતિહાસ અતિ મશહુર છે. તેવામાં દક્ષિણમાં શ્રીઆદ્ય શંકરાચાર્યના ઉદ્ભવ થયો ને ધર્માંસ સ્થાઓમાં જખરદસ્ત ક્રાંતિ થવા પામી. આ સમયે શક સંવત ૭ વૈદિકપણું ધારણ કર્યું દેખાય છે. મૂળે શકસંવત્ની ઉત્પત્તિ તા—તેના પ્રવકના જન્મની કથા-બ્રાહ્મણુકન્યા સાથે સંકલિત થયેલી જ છે, અને સામાન્ય રીતે બ્રાહ્મણ એટલે વૈદિકધર્માનુયાયી ગણાય, જેથી બધી યુક્તિને સુયાગ મળી રહ્યો. ઇતિહાસ પણ આપણને શીખવે છે કે, જ્યારે ધર્માંસંસ્થામાં જબરા પલટા આવે છે ત્યારે એક ધર્માંની સંસ્થાના અવશેષ! ખીજાનું સ્વરૂપ પકડી લે છે તેમાં પ્રજા અને રાજા બન્ને હિસ્સા પૂરાવે છે. મતલબ કે ભગવાન શંકરાચાર્ય ના સમયે જ, શકસંવતે જૈનમાંથી વૈક્રિક ખાળિયું બદલી નાંખ્યું ગણવું. તે જ રીતે દક્ષિણદ્વિંદના (૧૭) રા. ખ. ગૌશિકર હી. આઝાકૃત ભારતીય પ્રાચીન લિપિમાળા જુએ “પુલકેશી બીજના વખતના જૈન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ એકાદશમ ખંડ અનેક જૈનમંદિરાએ પણ વૈદિકધર્મને સ્વાંગ સજી લીધા હતા એવું સમજવું રહે છે. આવા ધર્મપલટ, હમેશાં એ સંસ્કૃતિની અથડામણમાંથી જ ઉદ્ભવે છે. ઉપર કહી ગયા છીએ કે પરદેશીઓના સંપર્ક વખતે આ પ્રમાણે હમેશાં બની આવે છે. જે સંસ્કૃતિનું જોર વિશેષ તે વધારે ફાવી જાય. ઉપર જણાવેલ પરદેશીઓ હિંદમાં આવી ઠરીઠામ ખેઠા કે તરત તેમણે હિંદી સંસ્કૃતિને અપનાવી લીધી એટલે સધળું હતું, તેવું પાછું થઈ ગયું તે બધું થાળે પડી ગયું. વળી ત્રણ ચાર સદી ગઈ તે અરબસ્તાન તરફથી આરએનાં અને તેમની પાછળ પાછળ અફગાનિસ્તાનમાંથી ગિઝનવીએનાં અને ધેરી પ્રજાનાં આક્રમણા શરૂ થયાં. તેમણે જોકે ધીમેધીમે કાયમી વસવાટ કરવા માંડવો હતા; એટલે દરજ્જે સંસ્કૃતિની અથડામણુ થવાનું પ્રયેાજન દૂર હડસેલાયું, પરંતુ તેમાંના કેટલાકે ધર્મની અહંભાવના કેળવવી શરૂ કરી દીધી અને તેના ઉપર રાજસત્તાની મહેાર પાડવા માંડી એટલે સંસ્કૃતિની હદ સંક્રાચાતી ગઈ અને કામીરૂપ ધારણ થતું ગયું. જેના પરિણામે હિંદમાં એ પ્રજા હેાવાનું દુર્ભાગ્ય સાંપડયું. આ પ્રમાણેની સંસ્કૃતિની એક અથડામણુ, દક્ષિણંદમાં ભગવાન શંકરાચાર્યના સમયે થઈ હાવાનું શકય છે. જૈનસંસ્કૃતિ તે સમયે સામાન્ય પ્રજાને પચાવવી કદાચ અનુકૂલ થઈ નહીં હાય એટલે વૈદિકસંસ્કૃતિ તરફ પ્રનનું ઢળણુ વળ્યું તે ધીમે ધીમે તે મજબૂત થતી ગઈ. તે સમયે શકસંવતે પોતાનું બાહ્ય શરીર બદલ્યું હાવું જોઇએ. એટલે શકસંવત જેને મૂળ હતા. તે કાયમ રહે તેમજ, તેમનું પણ મન રાજી રહે; ને કાઈ રીતે ગંભીર અથડામણુ ઉભી ન થવા પામે તે હેતુથી, શક શબ્દ કાયમ રાખ્યા . હાય; તેમજ તેના સમય પણ ફાયમ રાખી વિશેષમાં શાલિવાહનનું નામ જોડવું યા ન જોડવું તે વાપરનારની ઇચ્છા ઉપર છેડયું હાય. એટલે પૃ. ૨૬૭-૮ માં નોંધ્યા પ્રમાણે શાલિવાહન શક એવા જે શબ્દપ્રયાગ મળી આવે છે, તેની આસપાસના મંદિરના શિલાલેખ પ્રમાણે શક સંવત અને યુધિષ્ઠિર સંવત વચ્ચે ૭૧૯૭ વર્ષનું અંતર છે,” www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436