Book Title: Prachin Bharat Varsh Bhag 05
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 355
________________ ભારતવર્ષ ] ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નના ખુલાસાઓ [ ૩st નામે તેમને ઓળખાવી રહ્યાં છે, તેમ સમુદ્ર વિજયા- એમ બતાવાયું છે પસી (પતિ) મે હો અને દિએ કાઠિયાવાડમાં આવી નવું શૈરિપુર વસાવ્યું, જે પ્રસેનજીત-જીતશત્રુ નાનો હતો.વળી નં. ૪૯ના કાળક્રમે ચોરવાડ નામે પ્રખ્યાતીને પામ્યું હતું એમ અવતરણમાં લખેલ છે કે, “સેતવ્યનગર કપિલવસ્તુ કહેવાને મારો આશય છે. અને તેથી જ સમુદ્રવિજય શ્રાવસ્તીને જોડનાર મોટા રસ્તા ઉપરના વિહાર–સ્થળ કુળદીપક શ્રીનેમિકુમારને જીવનપ્રવાહ, ત્યાં વ્યતીત તરીકે જ માત્ર મહત્વનું ન હતું, પરંતુ કેશલનું એક થઈ રહ્યો હતો તથા તેમનું દીક્ષાક્ષેત્ર જે ગિરનારવાળા મહત્વનું શહેર પણ હતું, જ્યાં પાયાસી (જેને પાયેસી) પ્રદેશમાં ગણવાયું છે, તે પણ તેને જ આભારી છે. નામના રાયેલ ચિફના ઐફિશ્યલ હેડક્વાર્ટર્સ હતા પ્રશ્ન (૬):–રાજા પ્રસેનજીત અને પ્રદેશી રાજા- આમાં સેતવ્ય (સેવીય-રાજા પસીની રાજધાની)ને પહેલાં આપણે તેમણે રજુ કરેલાં મંતવ્યની તપાસ કરી કેશલદેશમાં હોવાનું જણાવ્યું છે, કે જે કેશલના લઇએ. તેમણે આ વિશે પૃ. ૧૬૧થી ૧૮૩ સુધી લગભગ અધિપતિ તરીકે પ્રસેનજીત-જીતશત્ર હોવાનું પિતે ૨૩ પૃષ્ઠ ભર્યા છે અને તેમાં પ્રાચીન અર્વાચીન, જેન, માને છે. એટલે આ અવતરણમાં પસી મેટો કે અજેન મળી ૫૪ પ્રમાણો અવતરણરૂપે આપ્યાં છે. પ્રસેનજીત માટે તે વિચારવા જેવું થઈ પડયું. પિતાના મંતવ્યનો સાર પૃ. ૧૬૬ ઉપર આપ્યો છે. પ્રથમ તે “રાયેલ ચિકના એફિશ્યલ હેડકવાર્ટર્સ”(૧) કેશલપતિરાજા પ્રસેનજીત, રાજધાની સાવથી વાળા વાક્યમાં જ “રોયલચિક”ના અર્થમાં ગૂચવાડે અને કયાધિપતિ રાજા પ્રદેશ, રાજધાની સેવીય થવા જેવું લાગ્યું. કારણકે રાયેલ શબ્દ પોતે જ એક (૨) પ્રસેનજીતનું પ્રાકૃતરૂપ ૫સેનદિ થાય છે અને તે ઉંચે દરજજો સૂચવે છે અને તેમાં વળી સાથે પ્રદેશના પ્રાકતરૂપ પદેસી વા પએસી થાય છે. સાથે ચિફ શબ્દ જોડાયેલ હોવાથી. એકદમ વિશેષ તેમનાં મંતવ્યને પ્રથમ ભાગ તપાસીએ. તેમણે મહત્તવની પદવીધારક તે વ્યક્તિ હોવી જોઈએ એવું રાજા પ્રસેનજીતને કેશલપતિ કહ્યા છે અને તે અનુમાન થયું. વળી ઉપરના નં. ૧૪મા અવતરણમાં વિશેષનામ લેખતા હોય એમ સર્વત્ર જણાવ્યું છે. રાજા પ્રસેનજીતને રાજા પસીને ખંડિયો હોવાને જ્યારે નં. ૧૫ના અવતરણના (પૃ. ૧૭૧) શબ્દો કહે જણાવ્યું છે. એટલે રાજા પવેસીના દરજજા વિશે છે કે “ અજાતશત્રની માફક પ્રસેનજીત પણ માન- દોરેલું મારૂ બધું અનુમાન સાચું છે એવી કલ્પના વાચક નામ અથવા તો પદ-ટાઈટલ છે, જે કેશલ- થઇ. પરંતુ તેના મૂળ લખાણમાં “The official પતિએ ધારણ કર્યું હતું. જેને એ ઉવાસ-દસાઓ સૂત્રમાં head-quarters of a royal chieftain અપનામ તરીકે વાપરેલો “ જીતશત્ર' (વિજેતા= named Payāsi (Jain Paesi) જેવા શબ્દ conqueror) શબ્દ તેના વાસ્તવિક અર્થને બિલકુલ જોયા કે તરત વિચાર ફેરવવા પડયા. તેને તે સ્પષ્ટ રીતે રજુ કરે છે” એટલે કે (૧) પ્રસેનજીત chieftain એક નાના પ્રદેશના માલિક જ હોય એમ તે માત્ર માનવાચક પદ છે જેથી તે નામ અનેકને જણાવાયું છે, કયાં chieftain શબ્દ અને કયાં ચિક લાગી શકે (૨) કેશલપતિ જીતશત્રુને (વિજેતા= શબ્દ ? પરંતુ પૃ. ૧૬૮માં ટાંકેલ નં. ૧૦ના અવતરણમાં guerorના) ગુણસહિત વર્ણવી, જૈનસૂત્રમાં જે In Kosala, king Mahakosala had been નામથી સંબો છે તેની વાસ્તવિકતા સિદ્ધ થયેલી succeeded by his son Pasenadi or છે એમ પોતાનો અભિપ્રાય જણાવ્યું છે. ટૂંકમાં Prasenajit જેવા અંગ્રેજી લખાણને અર્થ જ્યાં, જીતશત્રુ રાજાને મહાબળવાન ગણાવ્યો છેઃ નં. ૧૪ના રાજા મહાકેશલ પિતાના પુત્ર સેનદિ કે પ્રસેનજીત અવતરણમાં લખેલ છે કે, “છતશ કુણાલદેશની દ્વારા કાળમાં સફળ થયા હતા, એમ કરાવ્યો હોય સાવથીનગરીનો રાજા હતા. રાજા જિતશત્ર પસી ત્યાં chieftain અને chiefને અર્થે બીજી રીતે રાજાને આજ્ઞાધારી ખં િરાજા હતો એટલે અહીં કરાય તે બહુ આશ્ચર્ય પામવા જેવું જ રહે છેવટે Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436