Book Title: Prachin Bharat Varsh Bhag 05
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 354
________________ ૩૩૦ ] ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાઓ [ પ્રાચીન જે નગરને ‘સચ્ચઉરિમંડણુ' શબ્દ કરીને નિર્દેશ્યું માન્યતાવાળા નગરને તપાસી જુએ છે. એટલે સ્વા છે તે આ સ્થાન છે. કે, ઇશાન ખૂણે (વિદિશામાં)ભાવિક છે કે તે બંને બંધમેસતા ન જ આવે. હવે હાવાથી અને તે ભાગમાં ધનવાન વિષ્ટા રહેતા સમજાશે કે પૃ. ૩૨૯ ઉપર જે હું કહી ગયા છેં કે તેમણે હતા તેથી “પૂર્વ દિક્ષિ પાવાપુરી, રૂધ્ધ ભરીરે, મુક્તિ-કહેલાં સર્વાં કથને તરફ ઉપેક્ષાવૃત્તિ ધરાવવી રહે છે ગયા મહાવીર તીરથ તે નમુંરે ” એમ સમયસુંદર તે કેટલું વાજી છે. પરંતુ તેમણે દર્શાવેલા સાચેર કવિએ કડીમાં ગૂંથી બતાવ્યું છે. ઉપરાંત પૂર્વ સંબંધી દશ અવતરણામાંથી ભલે મહાવીરના નિર્વાણ દિશિવાળું પ—વિદિશામાં ઢાવાથી, વિદિશાનગરી સંબંધી કાંઈ જ પ્રાપ્ત થતું નથી, છતાં નં. ૮ વાળી નામથી જ પાછળથી પ્રખ્યાતિમાં આવ્યું છે અને રૂષભપંચાશિકા પૃ. ૧૬ ની ટાંકેલી એ કડીથી એટલું આપણે જાણીએ છીએ કે તે બિસ્સાનું ખીજાં નામ સ્પષ્ટ થાય છે, કે તે નગરે શ્રીમન્મહાવીરનું ચૈત્ય વિદિશા પણ છે. આ ઉપરથી History of fine શૈાભી રહ્યું છે. મતલબ કે આ સાચેરનગર શ્રી Arts in India and Ceylon by V. smith મહાવારનું એક તીર્થધામ તે છે જ પરંતુ શ્રીમહા1911, pp. 14. ‘The huge mass of solid વીરની કલ્યાણક ભૂમિ તેા તે નથી જ. brick masonary known as the Great પ્રશ્ન (૫):—ચારવાડ એ જ શૌરિપુર કૈ ? Stupa of Sanchi may be his (Asoka= આ વિશે પણ આચાય જી મહારાજે લગભગ Priyadarsin =હિસ્ટરીએફ ફાઇન આર્ટસ ઇન પંદર પૃષ્ઠો શકયાં છે તે-૨૨-અવતરણા આપ્યાં છે. ઇન્ડિયા એન્ડ સીલેન, ઈ. ૧૯૧૧, પૃ. ૧૪માં તેના તેમનું કહેવું એ છે કે, શૌરિપુરની સ્થાપના શૌરિ કર્તા વિન્સેટ સ્મિથને લખવું પડયું છે કે “ઈંટાનેા જે રાજાએ કરી છે તે તેનું સ્થાન યુક્ત પ્રાંતમાં આગ્ના ગંજાવર અને નક્કર ચણેલ ગુંબજ સાંચીના મેાટા નજીક શિકાહાબાદથી ખાર ચૌદ માઈલના અંતરે સ્તૂપ તરીકે જાણીતા થયા છે તે શેક (જેને હુવે છે. આપણે પ્રિયદર્શિન ઠરાવીએ છીએ તે)ના હશે.'; (જીએ પ્રા. ભા. પુ. ૨, પૃ ૪૭૦-ર તથા તેની ટીકા). આ હકીકત મારે અમાન્ય નથી; તેમણે પ્રા. ભા. ૧. પૃ. ૫૦ માંથી મારૂં જે અવતરણ ઉતાર્યું છે તે જ વાકયે અને તે જ પ્રમાણે મારા મત પશુ ઉચ્ચારાય છે તથા તે ગણત્રીએ જ “ જે સમુદ્રવિજયના વખતમાં યાદવા મથુરા છેાડી કાઠિયાવાડમાં આવ્યા.” આવા શબ્દો મેં લખ્યા છે, જે તેમણે સ્વીકાર્યાં પણ છે ને તેનો નાંધ પણ લીધી છે. આ સાંચીના સ્તૂપા જૈનધર્મના છે અને તેમાંના મુખ્ય સાંચી સ્તૂપ નં. ૧૧૭ (Sanchi Tope No. 1) શ્રીમહાવીરના શરીરને અગ્નિદાહ દેવાયા તે સ્થાન ઉપર ઉભો કરાયલા છે તે સર્વ હકીકત ઉપરમાં પૃ. ૩૦૯ થી ૩૧રમાં પુરવાર કરી દેવાઇ છે. હજીયે મારી માન્યતા એ છે કે, “જયઉ વોર સચ્ચ ઉરિમંડણ”માં જે ‘સચ્ચર' શબ્દ છે તે સચ્ચપુરી—સત્યપુરી કે સંચીપુરી ને આશ્રયીને જ વપરાચલ છે. જ્યારે વર્તમાનકાળે સાચારનગર જે મારવાડમાં આવેલ છે તેને સચ્ચઉર તરીકે ઓળખવામાં આવે છે. આચાર્યશ્રી પણુ તેજ માન્યતાના આધારે, કેમ જાણે હું પણુ તેમના મતવાળા હાઉ તેમ, મારી આ સતલખ કે તે ઔરિપુરને અનુલક્ષીને મેં ચારવાડના ઉચ્ચાર કર્યાં નથી તેમ તે શૌરિપુરની સ્થાપનાની ચર્ચા પણ કરી નથી. પરન્તુ ઉપરના શબ્દામાં જે જણાવાયું છે કે ‘કાઠિયાવાડમાં આવ્યા’ તે સ્થિતિને અનુરૂપ થતી સ્થિતિ બતાવતા જ, ચારવાડ—Àારપુર એમ કહેવાના આશય છે. અત્યારે જેમ ઇંગ્લાંડના યાર્ક, કેમ્બ્રીજ આદિ શહેરના વતનીઓ અમેરિકામાં જઇ ત્યાં નવાં વસાહતા વસાવીને પોતાનાં મૂળ વતનનાં (૧૭) આ સ્તુપનું પ્રમાણ પણુ, ભાર્હુત સ્તૂપના જેવડું જ લગભગ છે. એટલે કે લગભગ ૮૦ કુંઢે કર્યુ અને ૧૫૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat કુટ પહેાળુ [આ પુસ્તકના અંતે ચિત્ર જુએ.. www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436