Book Title: Prachin Bharat Varsh Bhag 05
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 332
________________ ૩૦૮ ]. ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નના ખુલાસાઓ [ પ્રાચીન કરવાનો રિવાજ જ પડી ગયેલ છે, છતાં તે નિયમ યેલાં નજરે પડે છે પણ મૂળ સ્વરૂપ-જેની પૂજા ભક્તિ ભારત સ્વપમાં સચવાયલે દેખાતું નથી. એટલે કરવા માટે તે આખોયે સ્તુપ ઉભું કરવામાં આવ્યો છે સાર એ નીકળે છે કે, ભારહત સ્તૂપ બૌદ્ધધર્મી તે મૂર્તિરૂપે નથી, બલ્ક (પુ. ૪, આકૃતિ નં. ૪૦ તથા સ્મારક હોવા વિશે તેમને શંકા ઉભવી છે. અત્ર ૪૧) ચરણ પાદુકારૂપે જ છે. એટલે, ઉપર જણાવેલ આપણે અમરાવતી સ્વપનું વર્ણન કરી રહ્યા છીએ સિદ્ધાંત પ્રમાણે તે તે બાદ્ધધર્મી પણ હોય અને જેને જ્યારે હકીક્ત ભારહત સ્તૂપની ટંકાઈ ગઈ છે, તેથી ધમ પણ હોય. સાથે સાથે યાદ રાખવાનું કે, તે વાચકને તે કદાચ અસંગત લાગશે. તેમના મનનું ઑપની જગ્યાએથી અનેક મૂર્તિઓ પણ મળી આવી સમાધાન કરવાને જણાવવાનું કે આધારવાળું વાક્ય છે. તેમાંની બે (જેનું વર્ણન આગળની લીટીઓમાં તે, બૌદ્ધધર્મમાં મૂર્તિ કેતરાવવાની પ્રણાલિકાયારની અપાયું છે) વિદ્વાન શેાધકે-કહે કે મદ્રાસ સરકારના થઈ લાગે છે તે પરત્વે ધ્યાન ખેંચવા પૂરતું જ છે, સંશોધન ખાતાએ સાચવી રાખીને રજુ પણ કરી બાકી જ્યારે તેમાં ભારહતનું નામ સ્પષ્ટપણે દર્શાવાયું દીધી છે. એટલે મૂર્તિઓનું અસ્તિતત્વ પણ કહી છે ને તત્સંબંધી તેમણે પિતાને અભિપ્રાય જણાવી દીધે આપે છે કે તે ઔદ્ધિધમ સ્તૂપ નથી કેમકે અમરાવતી છે તે, (આગળ ઉપર) આપણે જ્યારે આ પારિગ્રાફમાં સ્તૂપને સમય જ ઈ. સ. પૂ.ને છે. જોકે વિદ્વાનોએ તેનું વિવેચન કરીશું ત્યારે તે ઉપયોગમાં લઈશું, ને મહાવિજયના કર્તા રાજા ખારવેલનો સમય, શુંગવંશી લેવાન પણ છે. આ બંને વિદ્વાનોના અભિપ્રાયો પુષ્યમિત્રના સમકાલીન તરીકે લેખીને ઈ. સ. પૂ. ખૂબ ઉંડા અભ્યાસના પરિણામજન્ય હોવાથી વિશેષ ૧૮૦ને ઠરાવ્યો છે પણ આપણી ગણત્રીએ ઈ. સ. વજનદાર લેખાતા આવ્યા છે અને તેમના કહેવા પૂ. ૪૨૯ એટલે પાંચમી સદીનો છે. માન્યતામાં પ્રમાણે સિદ્ધ થાય છે કે, ઈ. સ. પૂ. ના સમયે બૌદ્ધ ભલે સમય પરત્વે અઢી વર્ષને ફેર છે છતાંયે તે સ્મારકમાં કોઈ મતિ કે આકાર કોતરવામાં આવતો તે ઈ. સ. પૂ. તો છે જ ને? અને ઉપરનો સિદ્ધાંત નહે. આ સિદ્ધાંતને ઉથલાવીને બીજા શબ્દોમાં જે પણ એ જ કહે છે કે, ઈ. સ. પૂ.ની જે મૂર્તિ હોય રજુ કરીએ તે, એમ ફલિતાર્થ નીકળે છે કે, ઈ. સ. તે તે બૌદ્ધની નહીં પણ જૈનધર્મી જ લેખાય. એટલે પૂ. ના સમયની જે કોઈ મૂર્તિ-આકાર કે બિબ મળી પણ સાબિત થઈ જાય છે કે અમરાવતી સ્તુપ જૈનઆવે છે તે જૈનધર્મની જ છે એમ સમજી લેવું. પરંતુ ધર્મનો જ છે. છતાયે શંકાને જરા પણ સ્થાને ન આકારરૂપે ન હોય ને કેવળ પાદચિહ્નરૂપે હોય તો તે મળવું જોઈએ તે હિસાબે વિશેષ સાબિતી મેળવવા જૈનધર્મનું પણ સ્મારક હોય અથવા બૌદ્ધધર્મનું પણ હેય. આપણે નીકળવું રહ્યું. એટલે અમરાવતી સ્વપના મૂળ શોધક કર્નલ હાથીશંકાને કર્તા રાજા ખારવેલ છે અને તેણેજ મેકેન્ઝીના અને કે. આ. ૨. ના લેખક છે. રેપ્સનના આ મહાવિજયપ્રાસાદ બનાવરાવ્યો છે એમ સ્વમુખે છે. ૩૦૭ ઉપર જણાવેલ મત પ્રમાણે, જૈનધર્મનો તે તે જાહેર કરે છે (જીએ હાથીગુંકા લેખ પંક્તિ ૧૦, સ્તૂપ હેવાનું જણાયું છે, છતાં તે બૈદ્ધમતો પણ આ પુસ્તકે પૃ. ૨૭૭) એટલે તે વસ્તુ તો નિર્વિવાદ જ હોવા વિશે જ્યારે પ્રશ્ન ઉદ્ભવ્યો હતો ત્યારે આપણે કરી છે. તેમ રાજા ખારવેલ પિતે જૈનધર્મી છે તે પણ અન્ય પુરાવા શોધવા પ્રયાસ કરવો પડ્યો હતો. વિદ્વાનોને કબૂલ મંજૂર જ છે. એટલે તે ન્યાયે આ વિશેષમાં ઉપરના પારિગ્રાફે જે સિદ્ધાંત તારવી કાઢયો છે મહાવિજય પ્રાસાદ-અમરાવતી સ્તૂપ-જૈનધર્મનું સ્મારક તે આધારે આ પ્રશ્નને કસી જોતાં બહુ ઉપયોગી નિર્ણય હોવાની ખાત્રી થઈ ચૂકી ગણાય; છતાં વિશેષ જીવતે બધાય તેમ દેખાતું નથી. ખરી વાત છે કે, અમરાવતી જાગતે પૂરા જોઈતા હોય તો, તે સ્તૂપમાંથી તૂપના બાહ્ય કેતરકામમાં આકૃતિરૂપે અનેક દો જે બે મૂર્તિઓ બેદકામ કરનારા ખાતાને મળી (૫. ૪, આકૃતિ ૩૭ તથા આ પુસ્તકની છેવટે) કેતરા- આવી છે તે પણ રજુ કરાઈ છે (પૃ. ૪, આકૃતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436