Book Title: Prachin Bharat Varsh Bhag 05
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 327
________________ ભારતવર્ષ ] છે કે, અશાક અને પ્રિયદર્શિન ભિન્ન હતા, તેમજ પ્રિયદર્શિન જૈન મતાનુયાયી હતા. [ ૩૦૩ રાજ્યે ૨૧મા વર્ષે (૪૭૨-૨૧) ૪૫૧ માં પાંડુવાસનું મરણ થયું. (૪) ચંદ્રગુપ્તના ૧૪મા વર્ષે (૩૮૨-૧૪) ૩૬૮માં પંકુડક મરણ પામ્યા. (ઉ) અશાકના રાજ્યાભિષેક બાદ ૧૭ મા વર્ષે (૩૨૬-૧૭) ૩૦૯ માં મુટાસિવ મરણ પામ્યા. (ઋ) અને પ્રિયદર્શિનના રાજ્યે (જેને વિદ્વાનાએ અશાક ગણાવ્યા છે) ૨૬મા વર્ષે (૨૯૦-૨૬) ૨૬૪માં તિસ્સાનું મરણુ થયું હતું. [ધ્યાનમાં રાખવાનું કે, તિસ્સા નામે બે પુરૂષો થયા છે. એક, અશાકના ભાઈ તિસ્સા (અમને ખ્યાલ છે ત્યાંસુધી તેનું નામ તિસ્સા નહીં પણ તિષ્ય હતું. જુએ પ્રા. ભારતવર્ષ પુ. ૨, પૃ. ૨૬૧, ટી. નં. ૬૩) અને ખીજો સિંહલપતિ તિસ્સા. આ બન્ને નામની પ્રિય-સામ્યતાને લીધે વિદ્વાનેતાએ બન્નેને તિસ્સા નામથી સંમેાધ્યા છે તે અન્નેનાં મરણુ અરોાકના રાજ્યે થયાનું મનાવ્યું છે, તેમાંને અશાકને। ભાઈ તે અશાકના રાજ્યે ૮મા વર્ષે (૩૧૮માં) મરણ પામ્યા છે. પણુ સિંહલપતિ રાજા તિસ્સા તેા પ્રિયદર્શિનના રાજ્યે ૨૬મા વષે (૨૯૦–૨૬) ૨૬૩-૪ મરણ પામેલ છે છતાં, અશાક અને પ્રિયદર્શિનને એક માનતા હેાવાથી તેમણે સિંહલપતિને પણ અશાકના રાજ્યે મરણ પામ્યાનું જણાવ્યું છે. જ્યારે ખરી હકીકત એમ છે કે પર૦ ૪૮૨ ३८ ૪૮૨ ૪૮૧ ૧ ૪૮૧ ૪૫૧ ૩. ઈ. સ. પૂ. ઈ. સ. પૂ. વર્ષ સિંહલપતિ મુટાસીન મરણ પામ્યા છે, (પુ. ૨, પૃ. ૨૬૪, ટી. નં. ૭૧) ત્યારે અશાકનું રાજ્ય (રાજ્યાભિષેક બાદ) ૧૭ વર્ષ તે ચાલી પણ ગયું હતું અને બાકી ૨૦ વર્ષ જ રહ્યાં હતાં તથા અશાકના મરણુ સમયે તિરસાને ગાદીએ બેસી ગયા લગભગ તેરેક વર્ષ પણ થઈ ગયાં હતાં. એટલે માનવું જ રહે છે કે રાજા તિસ્સાનું મરણ અશાકની પાછળ ગાદોએ આવનાર પ્રિયદર્શિનના રાજ્ય ૨૬મા વર્ષે થયું હતું.] ૪૫૧ ૪૩૧ ૨૦ ૪૩૧ ૩૬૮ ૬૪ ૩૬૮ ૩૦૯ ૫૯ ૩૦૯ ૩૦૩ દ ** ૧૦ ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નાના ખુલાસાએ સિદ્ધાપુર, બ્રહ્મગિરિ, રૂપનાથ છે. ઈ. ના અન્ય લેખામાંથી પણ તે જ હકીકતને સમર્થન મળી આવતું રહે છે. તેમાં સ્પષ્ટરીતે દર્શાવાયું છે કે, પ્રિયદર્શિને પોતાની ૩૨ વર્ષની ઉંમર હતી ત્યારે તે ઉભા કરાવ્યા છે. આપણે જાણીએ છીએ કે તેના જન્મ ઈ. સ. પૂ. ૩૦૩–૪માં થયા હતા. (એન્શન્ટ ઇંડિયા પુ. ૨, પૃ. ૨૫૬ અને આગળ) તે ગણત્રીએ તેનું ૩૩મું વર્ષ ઈ. સ. પૂ. ૨૭૦-૧ આવશે. તેને મહાવીર સંવતમાં ફેરવી નાખતાં આબાદ ૨૫૬ની સાલ આવી રહેશે, જે આંક સહસ્રામના લેખમાં પણ જણાવેલ છે. આથી એ વાતની સાબિતી મળી રહી. (૧) દર્શન જૈનધર્મી હતા ને તેણે જ સર્વ ખડલેખે તૈયાર કરાવ્યા છે, નહીં કે સમ્રાટ શેકે (ર) તથા પ્રિયદર્શિન અને અશાક ખન્ને જુદી જ વ્યક્તિ છે. અન્ય દેશોના ઇતિહાસ પશુ સરખાવી જોઈએ. મહાવંશ અને ખીજા બૌદ્ધગ્રંથા આધારે નીચે પ્રમાણે સિદ્ઘલદ્વીપના રાજાઓની વંશાવળી (ઇ. એ. ૧૯૧૪, પૃ. ૧૬૯ ટી. ૬૩: ક્રુ હિ. ઈં. તથા મહાવંશ VII, ૧૧) ગોઠવાય છે. (૧) વિજય (૨) ગાળા (ઇન્ટરેગનમ) (૩) પાંડુવાસ (૪) અભય (૫) પંકુડક (લૂંટારા) (૬) મુસાટીવ (૭) ગાળા (ઇન્ટરેગનમ) (૮) તિસ્સા (૯) ઉત્તિય ૩૦૩ ૨૬૩ ૨૬૩ ૨૫૩ ઉપરની સાલવારી સાથે, મગધપતિની વંશાવળીઓ સરખાવતાં, બધા મેળ પણ મળી રહે છે; જેમ કે (અ) અજાતશત્રુના રાજ્યે ૮મા વર્ષે (પર૮-૮) પર૦ માં વિજય ગાદીએ બેઠે। અને ઉદ્યનરાજ્યે ૧૪મા વર્ષે (૪૯૬-૧૪) ૪૮૨માં તે મરણુ પામ્યા. (આ) નાગદર્શક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ખીજા દેશાના ઇતિહાસ શું કહે છે તે પણ તપાસીએ. નિગ્લિવ અને રૂમિન્ડીઆઈના સ્તંભલેખથી માલૂમ પડે છે કે પ્રિયદર્શિને, નેપાળ, ભૂટાન, તિખેટ ઈ. હિમાલયની પેલી પારના દેશોની મુલાકાત લીધી છે. વળી કાશ્મિરના ઇતિહાસથી જાણી ચૂકયા છીએ (મા×ભા. પુ. ૨, પૃ. ૪૮૯ અને આગળ) ત્યાં ધર્માશાક નામે એક રાજા થયા હતા. મિ. ટામાસના www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436