________________
દ્વાદશમ પરિચ્છેદ 1 રાજા હાલની ધાર્મિક પ્રવૃત્તિ અને ધની સમતિ
પ્રકામાં આવ્યું. તેવા પ્રકારની એક ખીજી વસ્તુ પણ જૈન સાહિત્ય ગ્રંથમાંથી જ પ્રાપ્ત થાય છે. મજકુર લેખના લેખક ડૉ. ભાઉદાજી આગળ જતાં પૃ.૧૪૪માં
[ ર૪૧
ગૃહસ્થાવાસી હેાવા છતાં, ગુરૂ પાસે વિદ્યાભ્યાસ કરવા નિમિત્તે તેમની સાથે દેશાટન અને પરિભ્રમણ કરતા હતા. તેમ કરતાં કરતાં એકદા, તેમે (ગુરૂશિષ્ય)
લખે છે કે “In the Prabandha Chinta-સૌરાષ્ટ્રમાં આવેલ શત્રુ ંજયે પધાર્યાં હતા અને ઉપ રમાં વર્ણવેલ શત્રુજયેારના અને ધ્વજદંડ આરેશહુણના પ્રસંગે ઉપસ્થિત થયા હતા. જેમ નાગાર્જુને પાદલિપ્તસૂરિ પાસે વિદ્યાભ્યાસ કર્યાં હતા. તેમ આ પાદલિપ્તે આર્યખપુ૧૧(સૂરિ) પાસે અભ્યાસ કર્યાંનું કહેવાય છે. તે આર્યંખપુટસૂરિ પણ આ અવસરે વિદ્વાર કરતાં કરતાં, ત્યાં શત્રુંજયે આવી ચડયા હતા. એટલે ખપુટસૂરિ (આર્ય ખપુટાચાર્ય), પાદલિપ્ત અને નાગાર્જુન, એમ ત્રણે જણા એકી વખતે શત્રુંજય પાસે એકઠા થઈ ગયા હતા અને તે પ્રસંગે રાજા હાલે ઉપર નિર્દેશ કરેલ ધર્મકાર્ય કર્યું હતું. આ ઉપરથી એટલું ફલિતાર્થ થાય છે કે, આ ચારે વ્યક્તિએ એક બીજાની સમકાલીન છે. ભલે સમવયસ્ક નથી, કેમકે આર્ય ખપુટાચાર્ય સૌથી વૃદ્ધ હતા.૧૨ તેમનાથી નાના પાદલિપ્ત છે અને સાથી નાના નાગાર્જુન છે. સંભવિત છે કે કદાચ પાદલિપ્તસૂરિએ બહુ નાની વયમાં જ-આઠ વર્ષની ઉમરે દીક્ષા લીધી હતી અને તેમની તીવ્ર બુદ્ધિ તથા વિદ્યાકિતથી રંજીત થઈ ગુરૂમહારાજ શ્રી આખપુટે, તેમની દશ વર્ષની ઉમરે જ આચાર્યે પછી આપી દીધી હતી. આચાય થયા એટલે સૂરિ પદાધિકારી અન્યા ગણાય. અને તે અવસ્થામાં-કેટલા વર્ષે તે જણાયું નથી– નાગાર્જુનને તેમને ભેટા થયે। હૂંતા. એટલે સામાન્ય રીતે કલ્પી શકાય છે તેમ ગુરૂની ઉમર શિષ્ય કરતાં મેટી હશે. પરંતુ ઉપર વર્ણવ્યા પ્રમાણે ગુરૂ, એવા પાદલિપ્તસૂરિએ જ્યારે અતિ નાની ઉમરમાંજ જૈનદીક્ષા ગ્રહણ કરી છે ત્યારે અનવાયેાગ્ય છે કે કદાચ ગુરૂ અને શિષ્ય
mani of Merutungacharya and Chaturvinshati Prabandh of Rajshekhar, another celebrity better known as Nagarjuna in the Buddhist works, is stated to have been a contemporary of a Satavahan and Padaliptacharya.=
·
મેરૂતુંગાચાર્યના પ્રબંધ ચિંતામણી (ગ્રંથમાં) અનેક રાજશેખરના ચતુરવિં’શતી પ્રબંધમાં એક ખીજી મહાન વ્યકિત કે જે બૌદ્ધ પુસ્તકામાં નાગાન તરીકે વધારે પ્રસિદ્ધ પામેલ તે (નાગાર્જુન) કાઈ એક સાતવાહન રાજા અને પાદલિપ્તાચાર્યના સમકાલીનપણે થયાનું જણાવ્યું છે.” એટલે તેમના કથનને સાર એ છે કે જે મહાપુરૂષ નાગાર્જુનનું વર્ણન બૌદ્ધ ગ્રંથામાં વારંવાર આવે છે તે નાગાર્જુન, પ્રબંધચિંતામણી અને ચતુવિ શતિ પ્રબંધમાં જણાવ્યા પ્રમાણે કોઇએક સાતવાહન રાજા અને પાદલિપ્તાચાર્યના સમકાલીન હતા. મતલખ કે નાગાર્જુન, પાદલિપ્તસૂરિ અને આ થાતવાહન રાજા, એમ ત્રણે જણા સમસમયી હતા. આ શાતવાહન રાજા અને પાદલિપ્તની વિશેષ ઓળખ ઉપરના પારિગ્રાફે અપાઈ ગઈ છે. એટલે જ્ઞાનવાહન રાજા તે રાજા હાલ શાલિવાહન પોતે જ જાણુવા,, જેથી નાગાર્જુન, પાદલિપ્ત અને અંતે રાજા હાલ, તે ત્રણે સમકાલીન થયા ગણાય. આ પાદલિપ્તસૂરિ એક રીતે નાગાર્જુનના વિદ્યાગુરૂ કહેવાય છે. ગુરૂ પોતે જૈન હાવાથી એક રચાને સ્થિર વાસે। કરી શકતા નહેાતા. એટલે આ નાગાર્જુન પોતે
(૧૧) આય`ખપુટસૂરનું સ્વર્ડંગમન મ. સં. ૪૮૪=ઈ. પૂ. ૪૩માં થયું છે. તેમની પાસે પાદલિપ્તસૂરએ અભ્યાસ કર્યા હતા. (નાગરી પ્રચારણી સભાની પત્રિકા પુ. ૧૦ માં, ૪, પૃ. ૭૨૩)=આપણે રાજા હાલના સમચ ઈ. સ. ૧૪૭ થી ઇ. સ. ૧૭ નોંધ્યા છે. એટલે સમન્વય છે કે આર્યખપુટનું સ્વ^ગમન, રાજા હાલના રાજ્યાભિષેક
૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
થયા ખાદ ચાર વર્ષ થયું છે. આ સમયે હાલની ભ્રમર લગભગ ૨૦ વર્ષોંની છે. જ્યારે આખપુટનું આયુષ્ય ૭૦ વર્ષીનું ગણાય છે. એટલે કમરમાં આ ખપુટ ઘણા વૃદ્ધ હતા. તે સહેજે સમજાય છે.
(૧૨) ઉપરની ટીકા જીએ, વળી આગળ પાનાની હકીકત સાથે સરખાવે,
www.umaragyanbhandar.com