Book Title: Prabuddha Jivan 2015 03 Anekantvad Syadvad ane Nayvad Visheshank
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 16
________________ M હુ અનેકન્તિવીદ, સ્યાદ્ર્વાદ અને નયવાદ વિશેષાંક ક અનેકાન્તવાદ, ચાટ્વીદ અને વયવીદ વિરોષક અનેકાન્તવીદ, ચાવીદ અને વયવાદ વિશેષાંક 4 અનેકાંતવાદ, સ્યાદ્ વીદ અd નયવાદ વિશેષાંક ક અકાત્તવાદ, સ્યાદ્વાદ અનેકાંતવાદ, ચાંદ્ય પૃષ્ઠ ૧૬ • પ્રબુદ્ધ જીવન · અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને નયવાદ વિશેષાંક ૯ માર્ચ ૨૦૧૫ લવાદ, સ્યાવાદ અને ઘણીવાર એવું બનતું હોય છે કે કોઈક કારણોસર કેટલીક નયપ્રમાણમાં બંને સાથે જ છે. તત્ત્વજ્ઞાન આપણને સવિચાર આપે શું વ્યક્તિઓ આપણને નથી ગમતી ત્યારે આપણે આપણા અંગત છે અને ધર્મ આપણને આચરણ શીખવે છે. સારો વિચાર અને સારો છું $ પ્રતિભાવથી એ વ્યક્તિના સમગ્રતા પર આઘાત પહોંચાડતા હોય આચાર, આ બંને પરસ્પર સંકળાયેલા અને મહત્ત્વ ધરાવનારા છે. શું ઠે છે. કારણ એ જ વ્યક્તિ આપણા માટે ન ગમતી અને અન્ય માટે સુવિચાર એ નિશ્ચયદૃષ્ટિ છે અને સદાચાર એ વ્યવહાર દૃષ્ટિ છે. છે અતિપ્રિય હોઈ શકે તો પછી એવા સમયે એ વ્યક્તિને એ એકમાત્ર આજે જીવનના દરેક પગલે નિશ્ચય અને વ્યવહાર નય આવશ્યક ? હું દૃષ્ટિકોણથી માપવાનો આપણને કોઈ અધિકાર નથી. જે સત્ય છે. આપણા પ્રત્યેક કાર્ય વખતે આપણી દૃષ્ટિ સદ્વિચાર કે ધર્મ પર 8 શું આપણને પ્રાપ્ત થયું છે તે પૂર્ણ નથી અને સમજણ સ્વીકાર point હોય તો એ મુજબ આચરણ કરવું જોઈએ. જ્યારે કોઈ એક વસ્તુનો કું ૬ of viewમાં પડી ગયા છીએ. દરેકને પોતાના point of view નિર્ણય લેવો હોય ત્યારે તેને અનેક બાજુથી જોઈ તપાસીને હું છે સિદ્ધ કરવા છે અને તેને કારણે અનેક ટાપુઓમાં સહુ વિભાજીત સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો જ આપણે સત્યની નિકટ છે શું થઈ ગયા છે. જૈન ધર્મમાં અનેક ફાંટા જોઈને આનંદઘનજીએ પણ પહોંચી શકીશું અન્યથા નહીં. આંસુ વહાવતા ગાયું છે. અનેકાંતવાદના સિદ્ધાંતમાં અપેક્ષાભાવ, સાપેક્ષતા ખૂબ જ છું | ‘ગચ્છના બહુભેદ નયને નિહાળતા ક્રિયાશીલ-Active અને મહત્ત્વનો ભાગ ભજવે છે. આ અપેક્ષાવાદ છે તત્ત્વની વાત કરતા તમે, લાજ ને આવે?' કે સ્યાદ્વાદ એ માત્ર અમુક પ્રકારની ચર્ચા, વ્યવહાર કે બુદ્ધિવેશધા છે તત્ત્વના નામે ભેદ ન હોય એ તો સમન્વયની ભૂમિકા છે, દર્શનની કરવા માટે જ છે એવું નથી, પરંતુ વસ્તુ માત્ર વાસ્તવમાં પોતે જેવી છે હું ભૂમિકા છે. સાક્ષાત્કારની ભૂમિકા છે. આપણે એ જ તત્ત્વના નામે અનેક ધર્માત્મક છે, તેવું તેનું દર્શન કરાવનાર આ અપેક્ષાવાદ- ૨ ૬ જુદા પડી ગયા છીએ. એક વ્યક્તિ એકવાર નદીમાં ડૂબતો હતો સ્યાદ્વાદ છે. એનાથી જ વસ્તુના સમગ્ર સ્વરૂપોને સમજી શકાય છે. હું કે એને લાકડાનું પાટિયું મળી ગયું એના સહારે નદી તરી ગયો અને આમ સાપેક્ષ યા સ્વાદ્વાદની દૃષ્ટિ વસ્તુમાં કંઈ નવું સર્જતી નથી. જે છે બહાર આવી ગયો. હવે એ વ્યક્તિએ એ લાકડું છોડી દેવું પડશે. અથવા તેમાં કોઈ આરોપણ કરતી નથી પરંતુ ભોમિયાની જેમ છે કંઈ એ આ લાકડાને લઈને જમીન પર નહીં ઊડી શકે, એ લાકડું વસ્તુમાં જે છે, તે ખુલ્લું કરીને બતાવે છે. રામ એ પિતા છે, અને હું હે એટલા સમય પૂરતું જ મર્યાદીત હતું. એમ જ દરેક ક્ષણનું સત્ય જુદું પુત્ર પણ છે, એ ભાવ લવકુશની અને દશરથની અપેક્ષાથી સ્પષ્ટ કું હોય છે. અને એ ક્ષણે ક્ષણે બદલાય છે. એની સાથે માણસે પણ થાય છે. શું બદલાવું પડે છે. આપણી નજર નિશ્ચિત હોવા છતાં વ્યવહારને નિશ્ચય નય અને વ્યવહાર નયમાં સ્યાદ્વાદ એ Balance જેવો * આપણે શુદ્ધ ન રાખીએ અથવા વ્યવહાર શુદ્ધ હોય પરંતુ આપણું છે. કર્મબદ્ધ થયેલા સંસારી જીવને નિશ્ચય જાળવી રાખવા માટે ? ૐ ધ્યાન નિશ્ચય પરથી ખસેડી નાખીએ તો તે બંને કાર્ય આપણા માટે મુશ્કેલીનો સામનો કરવાનો હોય છે. માટે જ વ્યવહારમાં ‘ઉત્સર્ગ' હું ર નુકસાનકારક છે. જ્ઞાન અને વિવેક બંનેમાંથી એકનો પણ અભાવ અને “અપવાદ’ એવા બે વિભાગો દર્શાવ્યા છે. ‘ઉત્સર્ગ' એટલે ? હૈ ન ચાલે. જ્ઞાન અને વિવેક બંનેને જરૂરી છે. શાસ્ત્રકારોએ કહ્યું જ છે નિશ્ચય તરફ દોરી જતો Right Royal Highway જ્યારે અપવાદ છે એટલે મૂળ માર્ગના રક્ષણ માટે ઉપયોગમાં લેવાતો પેટા માર્ગ Di- છે $ “જે આસવા તે પડિસવા version તે પેલા મૂળ માર્ગના રક્ષણ માટે અને સફળ અનુસરણ શું જે પડિસવા તે આસવા.” માટે એક ઉપાય છે. ઉદા. તરીકે મુંબઈથી દિલ્હી જતાં રસ્તામાં અર્થાત્ આત્માને કર્મબંધ કરાવનારા સ્થાનો કર્મમાંથી છોડાવે રીપેરીંગ કાર્ય ચાલતું હોય ત્યારે “હાઈ-વે' છોડીને અન્ય રસ્તે જઈએ શું હું અને કર્મમાંથી છોડાવનારાં સ્થાનો કર્મનો બંધ કરાવે છે. એનો ત્યારે આપણી મૂળ નજર તો મૂળ રસ્તા પર પાછા ફરવાની જ હતી. $ 5 અર્થ એવો છે કે જે પ્રવૃત્તિથી અજ્ઞાન અને અવિવેકીના કર્મબંધન નયદૃષ્ટિ માણસનું અજ્ઞાન દૂર કરે છે, એમ કરવાથી કલ્યાણ જ & થાય એ જ પ્રવૃત્તિ જ્ઞાન અને વિવેકી સર્જન માટે કર્મમાંથી મુકિત થાય છે. પણ અપાવનારી બને. ઉદા. જે જ્ઞાની અને વિવેકી છે તેનાથી માનવ જેમ સાત નય જોયા તેમ સપ્તભંગી પણ રસપ્રદ છે. સપ્તભંગી ૨ સમાજનું સારું કાર્ય થાય તો પણ તે નમ્રતાપૂર્વક વર્તશે અને કર્મબંધન એ કસોટીપત્ર છે. કશું પણ જાણવા માટે માણસને પ્રથમ જિજ્ઞાસા ૐ નહીં કરે જ્યારે એ જ કાર્ય અજ્ઞાની અને અવિવેકીથી થશે તો તેના થાય છે. આ જીજ્ઞાસાનું બીજ છે સંશય... સંશય સાત પ્રકારના હોય મનમાં અહંકાર આવશે અને કર્મબંધનનો ભોગ બનશે. આમ સમજણ ભેદ બહુ મોટો ભાગ ભજવે છે. ઘર બંધ કરીને, તાળું મારીને, સપરિવાર યાત્રા કરવા માટે આજે આપણે ધર્મ અને તત્ત્વજ્ઞાનને જુદા જોઈએ છે. પરંતુ બહારગામ ગયા. ત્યાં સમાચાર મળ્યા કે ગામમાં ચોરીનો ઉપદ્રવ ; અનેકાન્તવાદ, સ્યાદુર્વાદ અને તર્યવાદ વિશેષાંક + અકીdવીદ, ચીર્વાદ અને નયવાદ વિશેષાંક ક અનેકાન્તવાદ, ચદૂર્વાદ અને વયવીદ વિશેષાંક F અનેકન્તિવીદ, સ્યાદ્ વીદ અને નર્યવાદ વિશેષાંક ૫ અનેકન્તિવાદ, સ્પીદ્વાદ કે અનેકાંતવાદ, સ્થીર્વાદ અને નયવાદ વિશેષાંક અનેકાંતવાદ, ચાર્વાદ અને તયવાદ વિશેષાંક ક અનેકાંતવાદ, સ્યાદુર્વાદ અને નયવાદ વિશેષાંક ક અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140