Book Title: Prabuddha Jivan 2015 03 Anekantvad Syadvad ane Nayvad Visheshank
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh
View full book text
________________
અનેકાંતવાદ, ચીઠ્ઠી. પૃષ્ઠ ૪૮ • પ્રબુદ્ધ જીવન ૦ અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને નયવાદ વિશેષાંક ૯ માર્ચ ૨૦૧૫
વાદ, સ્વાદુવાદ અને
વાદ અને નયવાદ
હુ અનેકન્તિવાદ, સ્પાર્વાદ અને નયવાદ વિશેષાંક ક અનેકાંતવાદ, સ્યાદ્વીદ અને વયવીદ વિરોષક 9 અનેકાન્તવાદ, સ્યાદ્વીદ અને વયવાદ વિશેષાંક = અનેકાન્તવાદ,
* જુદા નામથી ઓળખાય છે. આ જુદા જુદા સ્વરૂપો પાછા પરસ્પર આશ્રય લઈને આવી ઘણી વાતો સ્પષ્ટતાથી સમજાવી છે. $ વિરોધી ગુણ ધર્મોવાળા હોય છે. લોખંડ એક વસ્તુ છે. તેમાંથી આધુનિક મનોવિજ્ઞાન શાસ્ત્રીઓ કહે છે કે, દરેક માણસોમાં શું બનાવવામાં આવતાં ઢાલ, તલવાર, ચાક, કાતર, અને સોય વિગેરેમાં ‘ડૉક્ટર જેકિલ અને મિસ્ટર હાઈડની’ જેમ પરસ્પર વિરોધી, - લોખંડ હોવા છતાં તે બધા જુદા જુદા નામે ઓળખાય છે અને વળી ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ જેટલું અંતર ધરાવતી વૃત્તિઓ હોય પરસ્પર વિરોધી કામ પણ કરે છે. તલવાર કાપે છે જ્યારે ઢાલ એને જ છે. એટલે, કોઈપણ સંસારી માણસને સર્વથા સારો અથવા કાપવા દેતી નથી. કાતર ચીરા પાડી શકે છે જ્યારે સોય એ ચીરાને સર્વથા ખરાબ-બ્રો-એમ કહી શકાય જ નહિ. હું સાંધીને પાછા એક કરી દે છે.
એક સજ્જને પોતાના નામથી એક સાર્વજનિક દવાખાનું $ પિસ્તોલ આપણાં હાથમાં હોય છે ત્યારે આપણું રક્ષણ કરે છે. બાંધવા માટે પંદર લાખ રૂપિયા આપ્યા. તેને ત્યાં કામ કરતા # પ્રતિપક્ષીના હાથમાં જાય તો એ જ પિસ્તોલ આપણું મોત નીપજાવે એક નોકરને ઓપરેશન કરાવવા માટે જરૂરી પંદર હજાર રૂપિયા É છે. અહીં પિસ્તોલનો ક્ષેત્રભેદ થયો. પેલા ઝેરમાં (પ્રમાણ) ભાવભેદ આપવાની તેમણે ઘસીને ના પાડી. પરિણામે જરૂરી સારવાર પેલો $ થયો હતો.
ગુમાસ્તો મેળવી ના શક્યો અને એનું અવસાન થયું. માણસની પણ બચપણ, કિશોરાવસ્થા, યોવન, આધેડ અવસ્થા, આ સજ્જન માટે આપણે શું કહીશું? દયાળુ? ઉદાર? િવૃદ્ધાવસ્થા અને અંતિમ અવસ્થા જોઈએ છીએ. દેહ અને નામ એક જ નિર્દય ? અધમ ? જવાબ આપવાની કશી આવશ્યકતા નથી. સહેજે * હોવા છતાં કાળભેદે કાળની અપેક્ષાએ-કેટલા સ્વરૂપો થયા? તેમાં સમજાઈ જાય એવી વાત છે. હું પાછા પરસ્પર વિરોધી, આ વિરોધી પણ માત્ર દૃષ્ટિ પુરતા જ, દેખાવ આવા આવા તો અનેક દૃષ્ટાંતો ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં જોવા ૐ છે પુરતા જ નહિ. સ્વભાવ પણ પાછો પરસપર વિરોધી હોય છે. મળશે. એ બધા ઉપરથી સહેજે સમજાશે કે “એક જ વસ્તુ છે અને
સંસ્કૃતમાં વિદ્વાન ‘તો' જર્મન ભાષા માટે ‘ઢ' કહી શકાય. આમ નથી' એમ જ્યારે જૈન દાર્શનિકો કહે છે તે અનેકાંત દૃષ્ટિથી કહે કે એક વ્યક્તિ વિદ્વાન પણ અને ‘ઢ' પણ છે.
છે અને તે યથાર્થ છે, એમ કહેવામાં તેઓ તદ્દન સાચા છે. આ છે. સફેદ દીવાલવાળા રૂમમાં પીળા રંગની રાત્રે લાઈટ થાય ત્યારે વાતનો સ્વીકાર આપણે કરવો જ જોઈએ. * દીવાલ પીળી લાગે. દિવસે જોનારને સફેદ લાગે. એક અપેક્ષાએ અનેકાંત દૃષ્ટિની આવી વાતો ખૂબ જ સમજવા જેવી છે. જો હું બન્ને સાચા છે અને બન્ને ખોટા પણ છે.
બરાબર સમજાઈ જાય તો, પછી જગત અને જીવનની તમામ ઘર માલિક આનો ફોડ પાડી શકે.
સમસ્યાઓનો ઉકેલ બહુ જ સરળતાથી આવી જાય. દ્રવ્યભેદ-દ્રવ્યની અપેક્ષાએ તે એકનો એક જ દેહ સુકોમળ વજૂ અનેકાંત દૃષ્ટિ રાખીને આ વાતનો વધારે વિચાર કરીશું તો, ૭ જેવો મજબૂત, માંદલો, તંદુરસ્ત, સશક્ત, અશક્ત, દાઢી મૂછ એક જ વસ્તુમાં સત્ત્વ અને અસત્ત્વ, નિત્યત્ત્વ અને અનિયત્ત્વ
વગરનો, દાઢી મૂછવાળો, ટટ્ટાર, વાંકો, મખમલ જેવો મુલાયમ અને તેમ જ એકત્વ અને અને કત્વ વગેરે એક જ સમયે રહે છે, એ શું કરચલીઓવાળો જર્જરીત પરસ્પર વિરોધી ગુણધર્મોવાળો પણ બને સમજવામાં કશી મુશ્કેલી નહિ નડે. એ બધું જોવા અને સમજવા
માટે, અનેકાંતવાદનો આશ્રય લેવો પડશે. એનો આધાર જો ન છું એ જ દેહ ક્ષેત્રની અપેક્ષાએ અંગ્રેજ, અમેરિકન, યુરોપિયન, આફ્રિકન, લઈએ તો તે આપણને કદીપણ નહિ સમજાય. # બંગાળી અને ગુજરાતી વગેરે જુદા જુદા નામે ઓળખાય છે.
એક અને અનેક એક સાથે એક સમયે રહે છે, તે સમજવામાં ૬ ભાવની અપેક્ષાએ જ માણસ સૌમ્ય, રૌદ્ર, શાંત, અશાંત, સ્થિર, તો આજના આ વિજ્ઞાનવાદી અણુ-પરમાણુ-સંશોધન યુગમાં હું અસ્થિર, ધીર, અધીર, છીછરો, ગંભીર, રૂપાળો અને કદરૂપો પણ કશી મુશ્કેલી નહિ નડે. 8 દેખાય છે.
વસ્તુનું નિયત્વ અને અનિયત્વ સમજવું પણ સહેલું છે. બધું 8 કાળની અપેક્ષાએ એને જ આપણે બાળક, કિશોર. યુવાન આધેડ જ પરિવર્તનશીલ છે; આ વાત તો સૌ કોઈ સ્વીકાર છે. દ્રવ્ય, હું અને વૃદ્ધ કહીએ છીએ. આમ મનુષ્યનો દેહ એકનો એક હોવા છતાં, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ તથા અવસ્થા (પર્યાય) ભેદે કું વસ્તુ તરીકે એક જ હોવા છતાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની ભિન્ન ભિન્ન એક જ વસ્તુ અનેક પરિવર્તન પામે છે. એ પરિવર્શનશીલ છે
અપેક્ષાથી જુદો જુદો દેખાય છે. જુદો જુદો બની જાય છે. આ બધું એટલે એને અનિત્ય કહી શકાય-અનિત્ય છે. છતાં, એનું મૂળ B આપણે સાચું માનીએ જ છીએ. બધાં માને છે. આ બધું એ નિઃશંક દ્રવ્ય, જુદા જુદા સ્વરૂપમાં પણ એમાં કાયમ રહે છે, એટલે એને E પુરવાર કરે છે કે કોઈ પણ પદાર્થમાં પરસ્પર વિરોધી એવા ગુણધર્મોનું નિત્ય પણ કહી શકાય-નિત્ય છે. એકલું નિત્ય કહેવું એ જેમ હું અસ્તિત્વ હોય જ છે. આ વાતનો સ્વીકાર કરવામાં હવે કશી અસ્પષ્ટતા ખોટું ઠરે તેમ એકલું અનિત્ય કહેવું એ પણ ખોટું છે. કું નહિ રહે, કંઈ મુશ્કેલી નહિ રહે. જૈન દાર્શનિકોએ અનેકાંતવાદનો આ પરિવર્તન પણ સહસા-એકાએક નથી થતું. એ એનો
સ્યવાદ અનેકાન્તવાદ, ચાર્વાદ અને વયવાદ વિશેષાંક અોકોdવાદ, ચાર્વાદ અને નયવાદ વિશેષાંક ક અનેકાન્તવાદ, ચાર્વાદ અને નયવાદ વિશેષક ક અનેકાન્તવાદ, સ્યાદ્ વાદ અને નયવાદ વિશેષાંક ક અનેકાંન્તવાદ,
અનેકાંતવાદ, ચાર્વાદ અને નયવાદ વિશેષાંક ક અનેકાંતવાદ, સ્વાસ્વાદ અને તયવાદ વિશેષાંક 5 અનેકાંતવાદ, ચાર્વાદ અને નયવાદ વિશેષાંક = અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને