Book Title: Prabuddha Jivan 2015 03 Anekantvad Syadvad ane Nayvad Visheshank
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh
View full book text
________________
અનેકાંતવાદ, ચીર્વાદ માર્ચ ૨૦૧૫ • પ્રબુદ્ધ જીવન છે અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને નયવાદ વિશેષાંક ૨૦ પૃષ્ઠ ૧૦૫ પાદ, સ્વાદુવાદ અને
આપશે.
ૐ વિષે હજુ કંઈ છેવટનો નિર્ણય ન્યાયાધીશ સાહેબે કર્યો નથી. એટલે, શૈલીથી રજૂ કર્યો હતો. એ વાત સાચી, પણ એ રીતે રજૂ કરવામાં શું ‘આરોપી ગુનેગાર છે, આરોપી ગુનેગાર નથી અને ચૂકાદા વિષે એમણે એકાંતિક કથન કર્યું હોત તો એને સ્યાદ્વાદશૈલી કહી શકાત છું ૐ કંઈ કહેવાય નહિ.”
નહિ. એવી જ રીતે, નામદાર ન્યાયાધીશ સાહેબે જે ચુકાદો આપ્યો * આ સાતે ભિન્ન ભિન્ન દૃષ્ટિબિંદુઓ નામદાર ન્યાયાધીશ સમક્ષ તેમાં પણ સ્યાદ્વાદની પદ્ધતિ તથા અનેકાંતવાદ અંગેની પૂરેપૂરી
નોંધાયા છે. રજૂ થયા છે. એ સાતે ભેગા થઈને જે એક સળંગ ચિત્ર સમજણે ઘણો મોટો ભાગ ભજવ્યો હતો એ આખાય દૃષ્ટાંતમાંથી રે & રજૂ કરે છે તે તેઓ સાહેબ પાસે પડેલું છે. એ દરેક અભિપ્રાયને ફલિત થાય છે. શું ભિન્ન ભિન્ન રીતે તથા એ સાતેને એકઠાં કરીને નામદાર ન્યાયાધીશ જૈન શાસ્ત્રકારો, અનેકાન્તવાદ અને સ્વાવાદને એક અસાધારણ શું સાહેબ જ્યુરીને દોરવણી આપે છે ખરા, પણ ચૂકાદો નથી આપતા. જ્ઞાન-તત્ત્વવિજ્ઞાન-ગણ્યું છે. આ એક ખૂબ જ ગંભીર વિષય છે, જે ૬ હું આ વાત સમજવા જેવી છે. પોતાને જે ફેંસલો કરવાનો છે, જે મળે તે બધાની પાસે આ વિષયના જ્ઞાનને ખુલ્લું મૂકવાનો જૈન ; ૐ ચૂકાદો આપવાનો છે તે વિષે ન્યાયમૂર્તિ અગાઉથી કશો નિર્ણય શાસ્ત્રકારોએ નિષેધ કર્યો છે. તેમણે એવી શરત મૂકી છે, કે જેમની ? કે બાંધી લેતા નથી. તેમનું પોતાનું મંતવ્ય-અભિપ્રાય શું છે એ તો બુદ્ધિમાં ગ્રાહ્યશક્તિ ઊંચી કક્ષાની હોય, મુમુક્ષુ ભાવે જ્ઞાન મેળવવા ? પૂરીનો નિર્ણય આવ્યા પછી તેઓ વિચારશે અને પછી જ ચૂકાદો માટે જ આ તત્ત્વ વિજ્ઞાનને સમજવા માંગતા હોય અને જીવન તથા છે
જીવનના ધ્યેય પરત્વે પૂર્ણપણે જાગ્રત તથા ગંભીર હોય તેવા વિશિષ્ટ છે શુ હવે જ્યુરીના સદ્ ગૃહસ્થો એક જુદા ઓરડામાં જઈને એ આખાયે કોટીના વિવેકી જિજ્ઞાસુને જ આ વિષયનું જ્ઞાન આપવું. ૯ કેસની વિચારણા કરે છે. અંદર અંદર વિચાર-વિનિમય કરે છે. અનેકાંતવાદના અધ્યયન અને પઠન બાબતમાં જૈન તત્ત્વવેતાઓ, ઉં હું બેરિસ્ટર ચક્રવર્તીએ પોતાનો કેસ સ્યાદ્વાદ શૈલીને લક્ષ્યમાં રાખીને સદીઓથી, આ શરતનું પાલન કરતા આવ્યા છે. આ જ્ઞાન બધાને હું અને સ્થાપિત કાયદા કાનુનોને બરાબર સમજી-સમજાવીને રજૂ આપવાની બાબતમાં, આ નિષેધને કારણે જ, તેઓ સંકોચ નું છે કર્યો છે. ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાઓ જોતાં, આરોપી નિર્દોષ અનુભવતા રહ્યા છે. આનું એક પરિણામ એ આવ્યું કે, અન્ય એકાંતિક છું ૐ જ છે એવી સંગીન અસર જ્યુરીના સહસ્થો ઉપર તેઓ પાડી મતમતાંતરો જેવી પ્રસિદ્ધિ આ અભુત તત્ત્વવિજ્ઞાનને મળી નથી. $ શક્યા છે. જે સ્થળે ખૂન થયું તે સ્થળે આરોપી હતો જ નહિ અને જે એવો દાવો કરવામાં આવે છે કે આજે આપણે બુદ્ધિવાદના હું શું સમયે ખૂન થયું કહેવામાં આવે છે, તે સમયે તે ધોબી તળાવ પર જમાનામાં જીવીએ છીએ. જીવનના ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં અગાઉ જે ૐ નહિ પણ બોરીવલીમાં હતો. એવા સંગીન અને વિશ્વાસપાત્ર સંતોષ પ્રવર્તતો હતો તેનું સ્થાન હવે અસંતોષે લીધું છે. જે જાણીએ છે
પુરાવાઓ તેમણે કોર્ટમાં રજૂ કર્યા છે. આ બધું જોઈને, પૂરતી છીએ એટલાથી સંતોષ માનીને બેસી રહેવા આજનું જગત માનતું ? હું વિચારણા કર્યા પછી, “આરોપી નિર્દોષ છે એવો ફેંસલો (Ver- નથી. નવું નવું જાણવાની અને સમજવાની ભૂખ હવે ઉઘડવા લાગી
dict) ક્યૂરી આપે છે. એ ફેંસલો બરાબર અને યોગ્ય છે. એવું, તે છે. હું પછી પૂરતી વિચારણા બાદ ન્યાયાધીશ સાહેબને લાગે છે અને સ્વાદુવાદ સિદ્ધાંતને, જિજ્ઞાસુઓના ખુલ્લા બજારમાં મૂકવાનો હું છે તેઓ “આરોપી નિર્દોષ છે અને તેને છોડી મૂકવામાં આવે છે.' સમય હવે પાકવા આવ્યો છે. આ સિદ્ધાંતનો પ્રચાર કરવાનો, સારા હું એવો ચૂકાદો સંભળાવે છે.
પ્રમાણમાં અને જોરશોરથી પ્રચાર કવરાનો સમય પાકી ગયો છે. મેં હું આરોપી છૂટી જાય છે. બેરિસ્ટર ચક્રવર્તીને સફળતા મળે છે. આ સિદ્ધાંતની સમજણની આવશ્યકતા આજે છે તેવી અગાઉ ક્યારેય હું સ્યાદ્વાદ પદ્ધતિનો એ વિજય છે.
પણ નહોતી એમ કહેવામાં અતિશયોક્તિ નથી. થોડુંક જોખમ ખેડીને શું ૐ આ આખાય કેસ દરમિયાન આપણે જોયું કે ન્યાયાધીશ પોતે પણ, આ ઉપકારક અને વિરલ તત્ત્વજ્ઞાનનો પ્રચાર હવે પૂરી તાકાતથી છે
તદ્દન નિપક્ષ, તટસ્થ અને પોતાના ગૌરવ અંગે પૂર્ણપણે સજાગ થવો જોઈએ. હું રહ્યા છે. સ્યાદ્વાદ સિદ્ધાંતનું સફળ અનુસરણ કરવા માટે આવશ્યક તત્ત્વજ્ઞાનના ઉચ્ચ તથા કઠિન ક્ષેત્રથી માંડીને, વિચારમૂલક હૈ
એવા ગુણો, “મધ્યસ્થ વૃત્તિ, અતિ નિપુણ બુદ્ધિ અને વિવેકપુર્ણ ભૂમિકાથી લઈને આચારમૂલક પ્રદેશ સુધીની તમામ પરિસ્થિતિઓમાં - ગાંભીર્ય ન્યાયાધીશ સાહેબમાં હતા, એટલે જ તેઓ એક ન્યાયયુક્ત અનેકાન્ત તત્ત્વજ્ઞાનની સમજણ ખૂબ જ ઉપયોગી બની શકે તેમ છે. હું છે ચુકાદો આપી શક્યા. એ ગુણોને સ્યાદ્વાદની સમજણ મેળવવા વિવેકપૂર્વક આ જ્ઞાનનો ઉપયોગ કરનારાઓ માટે, એમાં લાભ શું રે માટે જૈન તત્ત્વવેત્તાઓએ ખાસ આવશ્યક ગણ્યા છે.
અને કલ્યાણ ભરપૂર પડ્યા છે. છે અગાઉ કહી ગયા છીએ કે સ્યાદ્વાદ સત્ય અને ન્યાયનો પક્ષકાર સૌજન્ય : “અનેકાંત સ્યાદ્વાદ' : કું છે. આ કેસમાં બેરિસ્ટર ચક્રવર્તીએ આરોપીનો બચાવ સ્યાદ્વાદ લેખક : સ્વ. શ્રી ચંદુલાલ સકરચંદ શાહ–“ચંદ્ર'
અનેકાન્તવાદ, સ્યાદ્ધવાદ અને વયવાદ વિશેષક F અનેકીત્તવાદ, સ્યાદ્ધવાદ અને નયવાદ વિશેષાંક F અનેકાdવાદ, સ્યાદ્ધવાદ અને વયવીદ વિશેષાંક 4 અનેકન્તિવાદ, સ્યાદ્ધવાદ અને નયવાદ વિરોષક અનેકન્તિવાદ, સ્યાદવાદ
અનેકાત્તવાદ, સ્યાદ્વવાદ અને નયવાદ વિશેષાંક ક્ક અનેકાત્તવાદ, સ્યાદ્વવાદ અને વયવાદ વિશેષંક અનેકાત્તવાદ, સ્યાદ્વવાદ અને નયવાદ વિશેષુક અનેકાત્તવાદ, સ્યાદ્વવાદ અને નયવાદ વિશેષક અનેકodવાદ, સ્યાદવાદ
અનેકાંતવાદ, ચાદ્દવીદ અને તેયવાદ વિશેષાંક ક અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને નયવાદ વિશેષાંક ¥ અનેકાંતવાદ, સ્યાદ્દ
અને વયવાદ વિશેષાંક ર્ક અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને