Book Title: Prabuddha Jivan 2015 03 Anekantvad Syadvad ane Nayvad Visheshank
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh
View full book text
________________
અનેકાંતવાદ, ચીવ પૃષ્ઠ ૧૧૬ પ્રબુદ્ધ જીવન ૯ અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને નયવાદ વિશેષાંક ૯ માર્ચ ૨૦૧૫
તવાદ, ચાર્વાદ અને
અનેકન્તિવાદ, સ્યાદ્વવાદ અને નયવાદ વિશેષાંક અનેકન્તિવાદ, સ્યાહ્નવીદ અને નયવાદ વિશેષાંક ૬ અનેકન્તિવીદ, સ્યાહ્નવીદ અને નયવાદ વિશેષાંક અનેકાન્તવાદ, સ્યાદ્ધવાદ અને નયવાદ વિશેષક F અનેકત્તિવાદ,
હું ૩. કર્મવાદ: આ એક પ્રબળ દાર્શનિક વિચારધારા છે. કર્મવાદનું સંસારમાં થતાં દરેક કાર્યની પાછળ પાંચે પાંચ સમવાય રહેલા છે. હે É કહેવું છે કે અન્ય તેની સામે તુચ્છ છે. સંસારમાં સર્વત્ર કર્મનું એકચક્રી કોઈ એકથી જ સમગ્ર કાર્ય સિદ્ધ થાય તેવું બની ન શકે. આથી જે હું શું શાસન છે. એક જ માતાને બે બાળકોમાં એક બુદ્ધિમાન હોય તો વિચક્ષણ અને બુદ્ધિમાન મનુષ્યો છે તે કોઈ એક જ વાદનો દુરાગ્રહ $ 5 બીજો સાવ મૂર્ખ ! આવું શા માટે? બંનેનું વાતાવરણ સ્થિતિ વગેરે છોડીને બધાને સાથે રાખી કાર્ય કરે છે. બધાના સમન્વય વગર કે સરખા હોવા છતાં ભેદ છે તે કર્મના કારણે છે. બે વ્યક્તિ સરખી સફળતા સંભવી જ ન શકે. ભગવાન મહાવીરની આ વાતને દૃષ્ટાંત
શક્તિ, અભ્યાસ, સામાજિક સ્તરવાળા હોવા છતાં એક હજારો રૂપિયા દ્વારા સમજીએ... છે કમાઈ લે છે જ્યારે બીજાને બે ટંક ભોજનના પણ ઠેકાણા નથી. કપટી, ૧. જ્યારે માળી દ્વારા કોઈ બીજને કે ગોટલાને વાવવામાં આવે હૈં હું દંભી, દુર્જનો લહેર કરે છે જ્યારે સરળ, ધર્મી, નિખાલસ સજ્જનો બધેથી છે તો તેમાંથી અંકુર ફૂટે છે તે તેનો સ્વભાવ છે. પરંતુ બીજ વાવ્યા ડું પાછા પડે છે. સારા કાર્યો કરનારદુઃખી છે જ્યારે બીજાને ત્રાસ આપનાર પછી તેને ખાતર-પાણી-વાડથી રક્ષણ કરવું વગેરે ઉદ્યમ કરવો જરૂરી ?
સુખી છે. આ બધા કર્મના ખેલ છે. આથી જ વિદ્વાનો કહે છે કે દિના વમળો છે. તેનો કાળ પાકશે પછી જ તેમાંથી અંકુર ફૂટશે, શાખા નીકળશે, શું તિ: અર્થાત્ કર્મની ગતિ અતિ ગહન છે.
પાંદડા, ફળ-ફૂલ વગેરે આવશે. આ બધું કર્યા પછી જો તેની નિયતિ શું હું ૪. પુરુષાર્થવાદ: આ વિચારધારાવાળા કહે છે કે પુરુષાર્થ હશે તો જ તે બીજ ફૂલી-ફાલી વૃક્ષ બનશે. જો તેનું આયુષ્ય કર્મ ક વિના દુનિયાનું એક પણ કાર્ય સફળ થઈ શકતું નથી. જે કાર્યો થાય બળવાન નહિ હોય તો તે વૃક્ષ ફૂલી-ફાલી શકશે નહિ. રે છે તેની પાછળ કર્તાનો પુરુષાર્થ રહેલો છે. કેરીની ગોટલીમાં કેરી ૨. એક જીવાત્મા જ્યારે સંસાર છોડી સિદ્ધગતિ પ્રાપ્ત કરે છે ? CE ઉત્પન્ન કરવાનો સ્વભાવ છે પરંતુ કોઠારમાં પડેલી ગોટલીમાંથી તેની પાછળ પણ આ પાંચે બાબતો ઘણી મહત્ત્વની રહેલી છે. સર્વપ્રથમ હું { આંબાનું ઝાડ તૈયાર થશે ખરું? આજે માનવીએ જે કાંઈ વિકાસ સંસારી જીવને લઈએ તો કર્મ દ્વારા જ તે સંસારમાં ભટકી રહ્યો છે. હું ૬ સાધ્યો છે તે તેના પુરુષાર્થને આભારી છે. ચંદ્ર પર માનવી પહોંચ્યો કર્મને જીવથી અલગ પાડવા માટે કઠિન પુરુષાર્થ જરૂરી બને છે. ૬ કું તે પુરુષાર્થને કારણે જ. કોઈ ભૂખ્યા માણસને મીઠાઈનો થાળ આમ છતાં જે ભવી હોય તે જ મોક્ષની સાધના કરી શકે છે; કારણ હું * સામે મૂકીએ, બટકું મોઢામાં આપીએ પણ તે ચાવે અને ગળે ન તે જ તેનો સ્વભાવ છે માટે કરી શકે છે. જે જીવનો મોક્ષ થવાનો છે ? $ ઉતારે તો ભૂખ નહિ મટે. એ પુરુષાર્થ તેણે પોતે જ કરવો પડશે. તે કેવળીએ કેવળજ્ઞાનમાં જોયેલું છે. આમ તે તેની નિયતિ છે જ કું છે આમ પુરુષાર્થ જ મહાન છે તેમ તેઓ માને છે.
અને મોક્ષ પણ. જ્યારે એનો સમય પાકશે ત્યારે જ થશે આથી કાળ ૐ ૫. નિયતિવાદ: આ દર્શન થોડું ગંભીર છે. પ્રકૃતિના અટલ એ રીતે મહત્ત્વનો છે. નિયમોને નિયતિ કહે છે. નિયતિવાદની વિચારધારાનું કહેવું છે કે ઉપસંહાર : હું જે કાંઈ કાર્યો થાય છે તે બધાં નિયતિને આધીન છે. સૂર્ય પૂર્વમાં ઉપરના બંને દૃષ્ટાંતો દ્વારા એ સાબિત થાય છે કે કોઈપણ કાર્યની શું હું ઊગે છે, પશ્ચિમમાં કેમ નહિ? કમળ પાણીમાં જ ઊગે છે, પથ્થરમાં પાછળ ઘણી બધી બાબતો રહેલી છે. આથી કોઈ એક જ બાબતને કું
કેમ નહિ? પક્ષીઓ આકાશમાં ઊડે છે, પશુઓ શા માટે નહિ? કોઈ એક કાર્ય માટે જવાબદાર ગણી શકાય નહિ. અનેકાંતવાદ આ હું શું આ બધા પ્રશ્નોનો જવાબ એ છે કે પ્રકૃતિનો નિયમ અટલ છે, ફરી જ બાબતનું સમર્થન કરે છે. સમન્વય દ્વારા સંઘર્ષને ટાળી, વૈમનસ્યને છે ? શકે નહિ. જો તેમાં પરિવર્તન થાય તો સંસારમાં પ્રલય જ થઈ વિદારી સાયુજ્ય સાધવું એ વાત જ મહત્ત્વની છે. અનેકાંતવાદ દ્વારા રે છું જાય. દુનિયાની સમગ્ર વ્યવસ્થા ખોરવાઈ જાય. આથી જ નિયતિ એ શક્ય બને છે તેથી જ તે શ્રેષ્ઠ છે, શિરમોર છે. આજે એકાંતવાદને છે ૬ મહાન છે. તેની પાસે બીજા બધા સિદ્ધાંત તુચ્છ છે. કોઈપણ વ્યક્તિ કારણે ચારે બાજુ સંઘર્ષ-જડતા-સમસ્યાઓ-વેર-ઝેર અને જિદ જોવા પ્રકૃતિના નિયમો વિરુદ્ધ જઈ શકે નહિ.
મળે છે. જેને કારણે અનેક સમસ્યાઓ સર્જાય છે. આ સમસ્યાઓનું કે છે ભગવાન મહાવીર પ્રરૂપિત અનેકાંતવાદની સાર્થકતા તથા સિદ્ધિ: સમાધાન એટલે મહાવીરદેવનો અને કાંતવાદ-સમન્વયવાદ- ૨
ભગવાન મહાવીરે આ એકાંતવાદોની સંઘર્ષ સમસ્યાને ઊંડાણથી સ્યાદ્વાદ. તેનાથી માત્ર કોઈ એક માનવીનું નહિ, ચોક્કસ સમાજનું હું હું સમજી-વિચારી તેના સમાધાનરૂપે અનેકાંતવાદ મૂક્યો. આ વાદ નહિ પરંતુ સમગ્ર વિશ્વનું અને સમગ્ર જીવસૃષ્ટિનું કલ્યાણ થઈ શકશે. ૬ હું મુજબ આગળ બતાવેલી પાંચેય વિચારધારા પોતપોતાની રીતે આ વાતને આજે નહિ તો કાલે સમગ્ર દુનિયાએ સ્વીકારવી જ પડશે. જે
બરાબર છે. પરંતુ કોઈપણ કાર્યની પાછળ એક જ વાર કામ કરે છે
તે વાત વાસ્તવિકતા નથી. કદાચ એક વાદની મુખ્યતા હોઈ શકે ‘ઉષા જાગૃતિ', ૧, ભક્તિનગર સોસાયટી, જૈન ઉપાશ્રયની બાજુમાં, હિં અર્થાતુ એક વાદનો હિસ્સો ૮૦% હોય તો બીજા ચાર ૨૦% માં રાજકોટ-૩૬૦ ૦૦૨. ફોન : ૦૨૮૧-૨૨૨૨૭૯૫ હું આવી જતા હોય, પણ એક જ વાર મુખ્ય હોય તેવું બની શકે નહિ.
. મો. : ૯૭૨૫૬ ૮૦૮૮૫ ૯૮૨૪૪ ૮૫૪૧૦
E-mail : bharatgandhi19@gmail.com. અનેકાંતવાદ, સ્યાદુર્વાદ અને નયવાદ વિશેષાંક 4 અનેકાંતવાદ, સ્યાદ્વીદ અને વયવીદ વિશેષાંક ક અનેકાંતવાદ, સ્યાદુર્વાદ અને નયવાદ વિશેષાંક F અનેકાંતવાદ, સ્યાદુર્વાદ અને
અનેકન્તિવાદ, સ્યાદ્ધવાદ અને નયવાદ વિશેષાંક 4 અનેકાન્તવાદ, સ્યાદ્ધવાદ અને નયવાદ વિશેષાંક 4 અનેકાંતવાદ, સ્યાદ્ધવાદ અને નયવાદ વિશેષાંક ક અનેકાંતવાદ, સ્યાદ્ધવાદ અને નયવાદ વિશેષાંક ૬ અનેકાન્તવાદ, અને