Book Title: Prabuddha Jivan 2015 03 Anekantvad Syadvad ane Nayvad Visheshank
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 109
________________ અર્થાતવીદ, ચીર્વાદ માર્ચ ૨૦૧૫ ૦ પ્રબુદ્ધ જીવન છે અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને નયવાદ વિશેષાંક ૯ પ્રષ્ઠ ૧૦૯ માદ, સ્વાદુવાદ અને અહિંસા-અનેકાંતના પરિપેક્ષ્યમાં [ પાર્વતી નેણશી ખીરાણી. [ જૈન ધર્મ-સાહિત્યની અનેક પરીક્ષાઓ આપી અનેક પદવીઓ પામનાર પાર્વતીબેન જૈન ધર્મની શિક્ષણ સંસ્થાઓમાં સૂત્રધાર સ્થાને છે. તેઓ ધાર્મિક શિક્ષિકા છે, ઉપરાંત પ્રાચીન હસ્તપ્રત ઉકેલવાની વિદ્યામાં પારંગત છે. પ્રસ્તુત લેખમાં તેમણે અનેકાન્ત સિદ્ધાંતની ચર્ચા અહિંસાના પરિપ્રેક્ષ્યમાં કરી છે. ] અનેકાંતનું સ્વરૂપ : સિદ્ધાંત છે. જેમ જેમ આત્મવિકાસ થાય એમ અહિંસાનો વિકાસ રું 8 અનએકાંત=અનેકાંત. અન્ન્નનહિ. અર્થાત્ કોઈ પણ વસ્તુનું થવો જોઈએ તો જ પૂર્ણ અહિંસાને (અર્થાત્ અહિંસાના બધા પાસાને) હૈ હું એકાંત સ્વરૂપ ન માનવું તેનું નામ અનેકાંત. દરેક વસ્તુનું એના પ્રાપ્ત કરી શકાય. અહિંસા માનવજાતિના ઊર્ધ્વમુખી વિરાટ ચિંતનનું શું પાસા પરત્વે જુદી જુદી રીતે જ્ઞાન થાય છે અને અનેકાંત કહેવાય સર્વોત્તમ વિકાસબિંદુ છે. લૌકિક અને લોકોત્તર બંને પ્રકારના મંગલ છે. અનેકાંત અધ્યાત્મપ્રધાન સંસ્કૃતિનો સુદઢ આધારસ્તંભ છે, જે જીવનનો મૂલાધાર અહિંસા છે. વ્યક્તિથી પરિવાર, પરિવારથી હું $ આપણા વિચારોની શુદ્ધિ કરે છે. હું વિચારું છું એ જ સત્ય છે એવો સમાજ, સમાજથી રાષ્ટ્ર અને રાષ્ટ્રથી વિશ્વ બંધુત્વનો જે વિકાસ ૐ આગ્રહ વ્યક્તિને સફળતાથી વંચિત રાખે છે. પોતાના વિચારોને જ થયો છે અથવા થઈ રહ્યો છે એના મૂળમાં અહિંસાની જ પવિત્ર છે સર્વેસર્વા માનનારનો આધ્યાત્મિક વિકાસ રૂંધાય છે. ભાવના કામ કરી રહી છે. માનવ સભ્યતાના ઊચ્ચ આદર્શોનું ખરેખરૂં છે છે જૈન તત્ત્વમીમાંસાના અનેકાંતવાદ અનુસાર પ્રત્યેક વસ્તુમાં મૂલ્યાંકન અહિંસાના રૂપમાં કરી શકાય છે. અનંત વિરોધી યુગલ એક સાથે રહે છે. એક સમયમાં એક જ ધર્મ અહિંસાની વિમલધારા પ્રાંતવાદ, ભાષાવાદ, પંથવાદ, ૨ અભિવ્યક્તિનો વિષય બને છે. સત્ય અનંત છે એનું એક દૃષ્ટિકોણથી સંપ્રદાયવાદ વગેરેના ક્ષુલ્લક ઘેરાવામાં ક્યારેય બંધાતી નથી તેમ 8 પ્રતિપાદન ન થઈ શકે. એ સંદર્ભે વિનોબા ભાવેએ કહ્યું છે કે “માણસે જ કોઈ વ્યક્તિગત ધોરણે પણ વ્યકત નથી થતી. અહિંસા એ તો છે સત્યાગ્રહી (સત્યના આગ્રહી) બનતા પહેલાં સત્યાગ્રાહી બનવું વિશ્વનો સર્વોત્તમ સિદ્ધાંત છે તથા માનવતાનું ઉજ્જવલ પૃષ્ઠ છે. જોઈએ. સત્યને ગ્રહણ કર્યા વગર સત્યનો આગ્રહ રાખવો એ દંભ અહિંસાનો અર્થશું કહેવાય. દંભ ગમે તેટલો ભવ્ય હોય તો પણ એને સત્ય ન જ કહેવાય. અ + હિંસ. અનહિ, હિંસ મારી નાખવું. હિંસાનો અભાવ શું પ્રભુ મહાવીર સત્યાગ્રહી હતા. પોતાના વિરોધી વિચારમાં પણ =અહિંસા. મન, વચન અને કાયાથી પીડા ન કરવાપણું, કોઈ પણ હું છે સત્ય હોય તો એનો આદર કરવો જોઈએ એવી એમની સમજણ જીવને મન-વચન અને કર્મથી ન દુભવવાની વૃત્તિ. મારામારી કેક શુ પૂર્ણ પક્વ હતી. એ સમજણમાંથી આપણને અનેકાંતનો સિદ્ધાંત કાપાકાપી ન કરવી, કોઈનો ઘાત ન કરવો, માનસિક રૂપથી કોઈનું રે હિં મળ્યો. અનેકાંત એટલે સત્યના સ્વાગત માટે ખૂલ્લું મન. અનેકાંત અહિત ન વિચારવું. એક વાક્યમાં કહેવું હોય તો દુર્ભાવનો અભાવ છે હું માનવીય એકતાનો મહાન સિદ્ધાંત છે. તથા સમભાવનો નિર્વાહ. સત્ય અનંત છે. એનું એક દૃષ્ટિકોણથી પ્રતિપાદન ન થઈ શકે. જીવાત્મા પાસે મન, વચન, કાયાની મોટી હાટડી છે. એ ત્રણેથી છે એ જ રીતે પ્રત્યેક વસ્તુ-વિચાર-સિદ્ધાંત અનંત ધર્માત્મક છે એની સતત કર્મવ્યાપાર ચાલુ છે. એમાંથી નિવૃત્તિ મેળવીએ તો હાટડી છે વ્યાખ્યા એક દૃષ્ટિકોણથી ન થઈ શકે. અનેક દૃષ્ટિકોણથી વિચાર બંધ થાય અને શાશ્વત સુખ (મોક્ષ) પ્રાપ્ત થાય. નિવૃત્તિની શરૂઆત છું કરીએ તો જ વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ સમજી શકાય છે. અહિંસાથી થાય છે. એના માટે ભગવાને આચારમાં અહિંસા, હું શું પ્રભુ મહાવીરે ધર્મ અને વ્યવહારના જે સિદ્ધાંતોનું પ્રતિપાદન વિચારમાં અનેકાંતવાદ અને ઉચ્ચારમાં સ્યાદ્વાદનો સિદ્ધાંત પ્રરૂપ્યો કું શું કર્યું છે એમાંનો એક મુખ્ય સિદ્ધાંત છે “અહિંસા'. મહાવીર સ્વામીએ છે. અર્થાત્ મનની અહિંસા અનેકાંતવાદ છે. વચનની અહિંસા શું * અહિંસાને સર્વોચ્ચ ધાર્મિક મહત્ત્વ આપ્યું છે. “અહિંસા પરમોધર્મ.” ચાર્વાદ છે અને કાયાની અહિંસા એટલે કોઈ જીવને ન મારવું એ કે હું ધર્મ માટે હિંસા-આચરી શકાય નહીં. ધર્મનું રક્ષણ અહિંસા દ્વારા છે. તત્ત્વને અનંત દૃષ્ટિકોણથી જોવું તે અનેકાંત અને તેનું સાપેક્ષ ૬ જ થાય છે. એમણે ધર્મના ત્રણ લક્ષણો બતાવ્યા. અહિંસા, સંયમ અને પ્રતિપાદન કરવું તે સ્યાદ્વાદ. ૐ તપ. ત્રણેય લક્ષણો સાત્ત્વિક અને વૈયક્તિક છે. એનાથી ફલિત થતું અનેકાંતના દૃષ્ટિકોણથી અહિંસાનું સ્વરૂપ$ ચરિત્ર નૈતિક હોય છે. બાર વ્રતમાં પણ પ્રથમ વ્રત અહિંસાનું છે. અહિંસાના મુખ્યત્વે બે પ્રકાર છે. નિષેધાત્મક અને વિધેયાત્મક. બાકીના બધા વ્રત અહિંસાને પોષવા માટે જ છે. આમ અહિંસાનું નિષેધાત્મક અહિંસા૪ ફલક વિશાળ છે. નિષેધનો અર્થ છે રોકવું–થવા ન દેવું. એટલે નિષેધાત્મક છે હું અહિંસાનું સ્વરૂપ અહિંસાનો અર્થ છે કોઈ પ્રાણીનો વધ ન કરવો, મારવું નહિ તથા $ અહિંસા એ આત્મવિકાસનું સર્વથી પ્રથમ અંગ છે. એક વ્યાપક કષ્ટ આપવું નહિ. પ્રાયઃ કરીને આ અર્થ જ અહિંસાના સંદર્ભમાં છું અનેકાન્તવાદ, સ્યાદ્ધવાદ અને વયવીદ વિશેષક ૬ અનેકાંતવાદ, સ્યાદ્ધવાદ અને નયવાદ વિશેષાંક અનેકાંતવાદ, સ્યાદ્ધવાદ અને નયવાદ વિશેષાંક ક અનેકીત્તવાદ, સ્યાદ્ધવાદ અને વયવીદ વિશેષાંક ક અનેકાન્તવાદ, સ્યાદવાદ અનેકીત્તવાદ, સ્યાદ્ધવાદ અને યવાદ વિશેષાંક - અનેકdવાદ, ચાદ્ધવાદ અને વયવાદ વિશેષુક 5 અનેકોત્તવાદ, સ્પીદ્વવાદ અને વયવીદ વિશેષુક - અનેકodવીદ, ચાવીદ અને નીવાદ વિશેષંક F અનેકdodવીદ, ચોદવીદ અનેકાંતવાદ, સ્યાદુર્વાદ અને તયવાદ વિશેષાંક અનેકાંતવાદ, ચાટ્વીદ અને તેયવાદ વિશેષાંક ક અનેકાંતવાદ, ચાટ્વીદ અને તેયવાદ વિશેષાંક ક અનેકાંતવાદ, ચાર્વાદ અને

Loading...

Page Navigation
1 ... 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140