Book Title: Prabuddha Jivan 2015 03 Anekantvad Syadvad ane Nayvad Visheshank
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 101
________________ અનેકાંતવાદ, સ્થીર્વાદ માર્ચ ૨૦૧૫ ૦ પ્રબુદ્ધ જીવન છે અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને નયવાદ વિશેષાંક ૯ પૃષ્ઠ ૧૦૧ ટાદ, સ્યાદુર્વાદ અને # જૈન તત્ત્વજ્ઞાનના અને કાંતવાદ'ના સિદ્ધાંતમાં આ નવું સર્જતી નથી અથવા તેમાં કોઈ આરોપણ કરતી નથી; પરંતુ હૈં ‘અપેક્ષાભાવ, સાપેક્ષતા' ખૂબ જ ક્રિયાશીલ-Active અને ભોમિયાની જેમ, વસ્તુમાં જે છે, તે ખુલ્લું કરીને બતાવે છે. રામ એ શું હું મહત્ત્વનો-Important ભાગ ભજવે છે. જીવનના વિવિધ ક્ષેત્રમાં પિતા છે અને પુત્ર પણ છે, એ ભાવ લવ કુશની અને દશરથની શું પણ આ અપેક્ષા-સાપેક્ષતાને જો આપણે છોડી દઈએ, તો પછી અપેક્ષાથી સ્પષ્ટ થાય છે. અંધારામાં ગોથાં ખાવાનું જ રહે. સાપેક્ષ શબ્દનો અર્થ “સઅપેક્ષા=જેમાં અપેક્ષા રહેલી છે તે, આ અપેક્ષાવાદ કે સ્યાદ્વાદ એ માત્ર અમુક પ્રકારની ચર્ચા, એવો થાય છે. મૂળમાં પ્રાધાન્ય તેના અપેક્ષાભાવનું જ છે. આ વાત છે વ્યવહાર કે બુદ્ધિવેશદ્યા કરવા માટે જ એવું નથી, પરંતુ વસ્તુ માત્ર અને આ “અપેક્ષા' શબ્દનો અર્થ બરાબર સમજી લીધા પછી, હું હું વાસ્તવમાં પોતે જેવી અનેક ધર્માત્મક છે, તેવું તેનું દર્શન કરાનાર ‘સપ્તભંગી’ સમજવામાં આપણને કશી મુશ્કેલી નહિ પડે, ઘણી હું આ અપેક્ષાવાદ-સ્યાદ્વાદ–છે. એનાથી જ વસ્તુના સમગ્ર સ્વરૂપોને સુગતમા તેથી સાંપડશે હું સમજી શકાય છે; આમ સાપેક્ષ યા સ્યાદ્વાદની દૃષ્ટિ વસ્તુમાં કંઈ સૌજન્ય : “અનેકાંત સ્યાદ્વાદ” લેખક : સ્વ. શ્રી ચંદુલાલ સકરચંદ શાહ અનેકાdવાદ, સ્યાદ્ધવાદ અને યવાદ વિશેષક F અનેકન્તિવીદ, સ્યાદ્ધવાદ અને નયવાદ વિશેષાંક 4 અનેકોdવાદ, સ્યાદ્ધવાદ અને નયવાદ વિશેષાંક 4 અનેકન્તિવાદ, સ્યાદ્ધવાદ અને વયવાદ વિરોષક ૬ અનેકન્તિવાદ, સ્વાસ્વાદ સપ્તભંગી' એ એક વિશિષ્ટ પ્રકારની અને ભાવની ચાર અપેક્ષાઓ આપણે નક્કી છું કસોટી-માળા'-A chain of wonderful કરીએ.” y formulas-છે. એ એક સિદ્ધ પદ્ધતિ દ્રવ્ય : બેરિસ્ટર ચક્રવર્તીની ઉદારતા ક * Proved method (માત્ર Proved નહિ, In શ્રી ચંદુલાલ સકરચંદ શાહ માટેનું દ્રવ્ય, તેમની પાસે અવાનવાર Approved પણ) છે; સિદ્ધ ઉપરાંત સ્વીકૃત ફાજલ પડતા પૈસા ઉર્ફે ધન રૂપી દ્રવ્ય છે. શું પણ છે. એમાં કશું સંદિગ્દ નથી, કશું અસ્પષ્ટ નથી, કશું અનિશ્ચિત આ ધન તેમની પાસે ફાજલ હોય ત્યારે તેમની ઉદારતા રૂપી વસ્તુ નથી. ક્રિયાશીલ બને છે. સાત જુદી જુદી રીતે આપણે વિચારતા થઈએ, તો તેથી, રોજીંદા ક્ષેત્ર : બેરિસ્ટર ચક્રવર્તીની ઉદારતાનું ક્ષેત્ર તેમની જ્ઞાતિ છે. હું * જીવનમાં વ્યવહારના આચરણનો નિર્ણય કરવામાં આપણને ખૂબ પરંતુ આ જ્ઞાતિમાં પણ જે ગરીબ વર્ગ છે તે ક્ષેત્રમાં જ તેમની હું સહાય મળી રહે એ વાત પણ નિશ્ચિત છે. એ રીતે આપણને મળી ઉદારતા પ્રગટ થાય છે, અન્યથા નહિ. શકતી સહાયનું સ્પષ્ટ દર્શન થાય, એ હેતુથી, આપણે એક દૃષ્ટાંતનો કાળ : બેરિસ્ટર ચક્રવર્તી, સવારે નિત્ય કર્મથી પરવારીને તેમના % સહારો લઈએ. અસીલોને મળવામાં અને કૉર્ટ અંગેના કામની તૈયારી કરવામાં ક કે આ માટે, ‘બેરિસ્ટર ચક્રવર્તી નામના એક કલ્પિત પાત્રની રચના સમય વિતાવે છે. દિવસના ભાગમાં તેઓ કોર્ટના કેસ ચલાવવામાં શું આપણે કરીએ. આ નામ અહીં એક કલ્પી લીધેલું પાત્ર હોઈ, કોઈ રોકાયેલા રહે છે. સાંજે ક્યારેક ક્યારેક કલબમાં જઈને થોડો સમય છે શું પણ જીવંત વ્યક્તિ સાથે, ભૂત, ભવિષ્ય કે વર્તમાનના એવા કોઈ તેઓ બ્રીજ રમે છે. એ દરમિયાન, ક્યારેક તેઓ વ્હીસ્કીના બે ચાર શું શું નામ સાથે આ લખાણને કશો સંબંધ નથી. આટલી ચોખવટ કરીને પેગ પણ ચડાવે છે. રવિવારે અને રજાના દિવસોએ તેઓ પોતાના ૬ શું આપણે આગળ ચાલીએ. ઘરમાં જ હોય છે. એટલે, તેમની ઉદારતાનો કાળ (સમય) તેઓ આ બેરિસ્ટર સાહેબ એક વિશિષ્ટ પ્રકારનો સગુણ ધરાવે છે. જ્યારે કામમાં રોકાયેલા ન હોય, કલબમાં ન ગયા હોય અને નશો જ શું એ ગુણ “એમનું ઔદાર્ય-ઉદારતા.” ન કરેલો હોય તે સમય છે. આ રીતે તેઓ જ્યારે ફુરસદમાં હોય છું છે ‘ઉદારતા” એ આત્માનો એક ગુણ છે. આત્માને જો આપણે ત્યારે તેઓ એમની ઉદારતાને ક્રિયાશીલ બનાવે છે. એટલે એમની હૈ & ‘દ્રવ્ય તરીકે ગણીને ઉદારતાનો વિચાર કરીએ તો આ ઉદારતા ઉદારતા માટે કાળની અપેક્ષા તે એમની ‘કુરસદનો સમય’ છે. 9 ૬ ગુણ, ‘ભાવની અપેક્ષામાં આવે.’ ઉદારતા કોઈ દ્રવ્ય નથી, આત્માના ભાવ: બેરિસ્ટર ચક્રવર્તીની ઉદારતા માટેનો ભાવ, તેમનો ? હું સ્વગુણનું-સ્વભાવનું એક અંગ છે. ‘શિક્ષણપ્રેમ’ છે. કેળવણી સિવાયના બીજા કોઈ કાર્યમાં તેઓ રાતો આમ છતાં, ઉદાહરણ તરીકે, બેરિસ્ટર ચક્રવર્તીની આ ઉદારતાને પૈસો પણ ખર્ચતા નથી. તે એટલે સુધી કે માણસ ભૂખે મરી જતો $ આપણે એક ‘વસ્તુ' ગણીને ચાલીશું, આ પ્રયોગ, સપ્તભંગીની હોય તો પણ, તેઓ એક પાઈ પણ ખીસ્સામાંથી કાઢતા નથી. $ હું વ્યવહારિક ઉપયોગિતા સમજવા માટે આપણે કહીએ છીએ. એ કેળવણી સિવાયના બીજા બધા વિષયોમાં તેઓ તદ્દન અનુદાર છે. હું જે માટે આપણે પ્રથમ વાક્ય એવું બનાવીએ છીએ કે ‘બેરિસ્ટર ચક્રવર્તી શિક્ષણને લગતી બધી જ બાબતોમાં તેઓ છુટ્ટા હાથે પૈસા ખર્ચવા $ ઉદાર છે.” તૈયાર હોય છે. - હવે બેરિસ્ટર ચક્રવર્તીની આ ઉદારતા માટે, ‘દ્રવ્ય, ક્ષેત્ર, કાળ આમ બેરિસ્ટર ચક્રવર્તીની ઉદારતા માટેની, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અનેકાત્તવાદ, સ્યાદ્વવાદ અને નયવાદ વિશેષાંક અનેકાત્તવાદ, સ્યાદ્વવાદ અને વયવાદ વિશેષુક " અનેકાત્તવાદ, સ્યાદ્વવાદ અને વયવાદ વિશેષુક અનેકાત્તવાદ, સ્યાદ્વવાદ અને નયવાદ વિશેષાંક - અનેકodવાદ, સ્યાદવાદ અનેકાંતવાદ, ચાદ્દવીદ અને તેયવાદ વિશેષાંક ક અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને નયવાદ વિશેષાંક ¥ અનેકાંતવાદ, સ્યાદ્દ અને વયવાદ વિશેષાંક ર્ક અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને

Loading...

Page Navigation
1 ... 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140