Book Title: Prabuddha Jivan 2015 03 Anekantvad Syadvad ane Nayvad Visheshank
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 57
________________ અનેકાંતવાદ, સ્યાદ્વા. માર્ચ ૨૦૧૫ • પ્રબુદ્ધ જીવન છે અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને નયવાદ વિશેષાંક ૯ પૃષ્ઠ પ૭ વાદ, સ્વાદુવાદ અને અનેકાંતવાદ, સ્યાદ્ વાદ અને નયવાદ વિશેષાંક 4 અનેકાન્તવાદ, સ્યાદ્વાદ દૃષ્ટિઓ વચ્ચે ગૂંચવણ ઊભી કરે છે. બાકી ઝઘડાનું કારણ કોઈ જ કોઈને પણ સાચો કે ખોટો કહેતો નથી. સાથે સાથે તે પૂર્ણ સત્ય હૈં શું નથી. જો આપણે દરેક વિચારસરણીને માત્ર એક દૃષ્ટિ તરીકે જ તપાસવા સલાહ આપે છે. પ્રેરણા આપે છે. $ લઈએ તો કોઈ ઝઘડા થાય જ નહીં. અનેકાંતવાદની અંતર્ગત નયવાદ અનેકાંતવાદ કહે છે કે કોઈપણ વિચારસરણીને નકારવી કે શું 5 આ તથ્યને સમજાવે છે અને એ પ્રમાણે કાર્ય કરે છે અને સ્વાદુવાદ અવગણવી તે સત્યના એક અંશને નકારવાની વાત છે. આમ જેટલી છે શુ આવી પરિસ્થિતિનું વર્ણન કરે છે. વિચાસરણીને આપણે નકારીએ એટલા સત્યના અંશને આપણે હું નયવાદ આપણને સત્યને પગથિયે પગથિયે સમજાવે છે. અંશ નકારતા જઈએ છીએ. આપણી પાસે માત્ર એક અંશ રહે છે, તેને હું હું પછી અંશ (પાર્ટ બાય પાર્ટ) સમજાવે છે, જેથી વિવિધ અંશો સમજી આપણે વળગી રહીએ છીએ. તેનો અર્થ એમ પણ થાય કે આપણી - પછી તેમાંથી સત્યનું પૂરું રૂપ જોવા આપણને સમર્થ બનાવી શકે બુદ્ધિ એટલી વિચક્ષણ નથી કે બીજી વિચાસરણીને પણ તે સમજી હું છે. અલગ અલગ ભાગો જાણી પૂર્ણ સત્યના રૂપનું સંયોજન આપણે શકે માટે તેને આપણે અવગણીએ છીએ. જેમ ગણિતશાસ્ત્રને છે શું કરવાનું છે. સમજતાં નથી તેઓ તેને અવગણે છે. તેને ભણતાં નથી કારણ કે શું છું અનેકાંતવાદ પ્રમાણે આપણે પોતાની વિચારસરણી ટકાવી તેમની બુદ્ધિ તે સમજી શકતી નથી. આપણી બુદ્ધિ બધું સમજી શકે છે બીજાની વિચારસરણીને સમજવા પ્રયત્ન કરવાનો છે. તેને તે પણ શક્ય નથી. સત્યને તેની પૂર્ણતામાં સમજવું તે આપણા ; ૐ નકારવાની નથી, એમ કરીને નાહકના ઝગડામાં પડવાનું નથી માટે શક્ય નથી માટે આપણે નયવાદની અગત્ય સમજવી જોઈએ, 8 કે કારણ કે અંતિમ સત્ય બંને વિચારસરણીમાં નથી તેમાં આંશિક સાદ્વાદની અગત્ય સમજવી જોઈએ અને અનેકાંતવાદની અગત્ય * સત્ય છે. પણ સમજવી જોઈએ. છે અનેકાંતવાદ આપણને પરસ્પર વિરોધી વિચારસરણી સમજવાની અસીમ સત્યને સમજવું ઘણું અઘરું છે, માટે બધા જ અંશોનું છે છે અને તેને સહન કરવાની તક આપે છે. જ્ઞાનના વાદવિવાદમાં આ સંયોજન કરી એક ચિત્ર રજૂ કરવું જરૂરી છે, જે ઘણાખરા અંશોને ગુણો જરૂરી હોય છે. તેમાં મારામારી કરવાની નથી હોતી. આવરે અને પૂર્ણતાની ઝાંખી દેખાડવા સમર્થ બને. નહીં તો બધું કે અનેકાંતવાદ કહે છે કે આપણે આપણી વિચારસરણી છોડી દેવાની અલગ અલગ જાણી શું હાથમાં આવે? 3 નથી. તેની તરફેણમાં દલીલો પણ કરવાની છે પણ બીજી થીઅરીને અનેકાંતવાદ સત્યને સમજાવવાનો સાપેક્ષવાદનો સિદ્ધાંત છે.. શું માનથી સમજવાની કોશિષ પણ કરવાની છે કારણ કે તે અસ્તિત્વમાં મહાવીર સ્વામીને શા માટે લોકોને અનેકાંતવાદ સમજાવવાની { આવી છે માટે તેમાં પણ પૂર્ણ નહીં તે આંશિક સત્ય તો સમાયેલું જ જરૂર પડી? લોકો આત્માને સમજવાના પ્રશ્નો પૂછતા હતા કે આત્મા છું. છે. એક ધર્મના વિદ્વાનોએ બીજા ધર્મના વિદ્વાનોને અને સિદ્ધાંતોને શું છે? કાયમી છે કે નથી? જે સમજવા જરૂરી છે. મેં જોયું છે કે એક ધર્મના અનુયાયીઓ બીજા મહાવીર ભગવાને કહ્યું કે દ્રવ્યની દૃષ્ટિએ જોઈએ તો આત્મા છે ધર્મના મંદિરે પણ જતા નથી. તેમના વિશે કાંઈ જાણવા પણ પ્રયત્ન કાયમી છે, પણ તેના કાર્યોમાં જે ફેરફાર થાય છે તે હંગામી છે. હું શું કરતા નથી. તેમના પુસ્તકો તો વાંચતા જ નથી પરંતુ તેને નિષેધ કાયમી નથી. તે અજર-અમર છે અને નથી પણ. શું સમજે છે. આ અસહ્ય બાબત ગણાય. અનેકાંતવાદ આ સ્થિતિને તત્ત્વાર્થશ્લોકવાર્તીકા (૧૧૬) માં આચાર્ય વિદ્યાનંદી (ઈસુની ૬ હું સ્વીકારતો નથી. અગિયારમી સદી) સત્યના સ્વભાવને સમજાવવા એક ઉદાહરણ એક જ વિચારણી સત્ય છે તેમ માનવું તે સત્યને સીમિત આપે છે. કળશમાં જો આપણે મહાસાગરનું પાણી ભરીએ તો તે જે કરવાની વાત છે, સીમિતમાં જોવાની વાત છે, જે નથી. કળશને આપણે ન તો મહાસાગર કહી શકીએ અને ન તો માત્ર શું અનેકાંતવાદનો અર્થ એવો નથી કે બધી જ વિચારસરણી સરખી કળશનું પાણી કહી શકીએ, પણ તેને માત્ર મહાસાગરનો ભાગ છે તું છે, પણ કઈ વિચારસરણી સરખી છે, તર્કબદ્ધ છે અને પોતાને કહી શકીએ, મહાસાગરનું પાણી કહી શકીએ. તેથી કોઈપણ ધર્મની છે શું સાબિત કરવા પુરાવા આપે છે અને કેટલી હદે ? અને કયા સંદર્ભે ? વિચાસરણી જો કે પૂર્ણ સત્યમાંથી ઉત્પન્ન થાય છે તેથી તેને પૂર્ણ શુ હું અનેકાંતવાદ બધા ધર્મો પ્રતિ માનની દૃષ્ટિએ જોવાનો હકારાત્મક સત્ય પણ ન કહેવાય અને અસત્ય પણ ન કહેવાય. શું સિદ્ધાંત છે. સત્તરમી સદીના જૈન સાધુ યશોવિજયગાની (જ્ઞાની) અનેકાંતવાદથી ૩ – જે અંધજન હાથીના પગે હાથ ફેરવીને તેને થાંભલા જેવો કહે આગળ જઈને મધ્યસ્થ માટે દલીલ કરે છે. આ પરિસ્થિતિએ તેમને હું શું છે અને બીજો અંધજન તેની પીઠ પર હાથ ફેરવીને કહે છે કે તે બીજા ધર્મના માનવીઓના ગુણોના વખાણ કરવા શક્તિમાન છું ટેકરી જેવો છે. આ વાતમાં બંને વ્યક્તિ ઝઘડે તે બરાબર ન ગણાય બનાવ્યા કે જે જૈન ન હતા. શું કારણ કે આંશિક રીતે બંને સાચા છે. પણ પૂર્ણ સત્ય કોઈની પાસે અનેકાંતવાદે જૈન ધર્મના વિકાસમાં અને તેને બચાવવા મોટું છું નથી. આ પરિસ્થિતિનું સમાધાન માત્ર અનેકાંતવાદ જ કરી શકે. તે યોગદાન આપ્યું છે એટલું જ નહીં તેને રાજદરબારમાં સ્થાન અપાવ્યું છે. હું અને નયવાદ વિશેષાંક ક અનેકોત્તવાદ, સ્વાથ્વીદ અને નયવાદ વિરોષક % અનેકાન્તવાદ, ચાવીદ અને વયવાદ વિશેષાંક - અનેકન્તિવાદ, સ્યાદ્ વીદ અને નયવાદ વિશેષાંક અનેકન્તિવાદ, સ્યાદ્વાદ 'અનેકાન્તવાદ, સ્યાદ્વાદ અને નયવાદ વિશેષાંક ક અનેકાન્તવાદ, ચાર્વાદ અને નયવાદ વિશેષાંક અનેકન્તિવાદ, સ્યાદ્વાદ અને નયવાદ વિશેષાંક અનેકાંતવાદ, સ્યાદ્વીદ અને વયવાદ વિશેષાંક ક અનેકાંતવાદ, સ્યાદુર્વાદ અને તયવાદ વિશેષાંક ક અનેકાંતવાદ, સ્યાદુર્વાદ અને તયવાદ વિશેષાંક F અનેકાંતવાદ, ચાર્વાદ અને

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140