Book Title: Prabuddha Jivan 2015 03 Anekantvad Syadvad ane Nayvad Visheshank
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 88
________________ અનેકાંતવાદ, સ્યાદવ પૃષ્ઠ ૮૮ • પ્રબુદ્ધ જીવન · અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને નયવાદ વિશેષાંક ૯ માર્ચ ૨૦૧૫ મવાદ, સ્યાદ્વાદ અને હું કાળની દૃષ્ટિએ જીવ હંમેશાં છે એટલે એ અનન્ત છે. બદલાતા ઉપયોગની દૃષ્ટિએ હું અનેક છું. ભાવની દૃષ્ટિએ જીવના અનન્ત જ્ઞાનપર્યાય, અનન્ત દર્શનપર્યાય, (ભગવતી સૂત્ર, ૧.૮) અનંત ચારિત્રપર્યાય છે, અનંત અગુરુલઘુપર્યાય છે એટલે જીવ અનન્ત અજીવ દ્રવ્યની એકતા અને અનેકતાનું સ્પષ્ટીકરણ કરતા ગૌતમ અને ભગવાન મહાવીર વચ્ચેનો સંવાદ આ પ્રમાણે છેઃ (ભગવતી સૂત્ર, ૨.૧) ગૌતમ! ધર્માસ્તિકાય-દ્રવ્યની દૃષ્ટિએ એક છે એટલે અખંડ છે. હું શું પુગલની નિત્યતા અને અનિત્યતાને લઈને ગોતમ અને એ જ ધર્માસ્તિકાય પ્રદેશોની દૃષ્ટિએ અસંખ્યાતગુણ પણ છે. એવી ; હું ભગવાન મહાવીરનો સંવાદ આ પ્રમાણે છે. જ રીતે અધર્માસ્તિકાય, આકાશાદિ દ્રવ્યની દૃષ્ટિએ એક છે અને શું દ્રવ્યનો સૌથી નાનામાં નાનો અંશ જેનો ફરીથી ભાગ ન પાડી પ્રદેશની દૃષ્ટિએ અનેક છે. ૐ શકાય તે પરમાણું છે. (પ્રજ્ઞાપન સૂત્ર, ૩.૫૬) જે પરમાણુંના ચાર પ્રકાર બતાવવામાં આવ્યા છે. પરસ્પર વિરોધી લાગતા બધાં દ્રવ્યોનું એક આકાશ પ્રદેશમાં હું સૂક્ષ્મતમ દ્રવ્ય તે દ્રવ્યપરમાણું/પુદ્ગલપરમાણું છે. અવિરોધપણે સમન્વય થઈને રહેવું એ અનેકાન્તવાદની જ દેન છે! આકાશ દ્રવ્યનું સૂક્ષ્મતમ પ્રદેશ ક્ષેત્રપરમાણું છે. ભગવાન મહાવીરે અનેકાન્તવાદનો ઉપયોગ રાગ-દ્વેષ ઘટાડવા 5 સમય પ્રદેશનું સૂક્ષ્મતમ કાળ પરમાણું છે. માટે કર્યો જેથી સમભાવ વધે અને મૈત્રીભાવ અને શાંતિ જળવાઈ ? રહે. દ્રવ્ય પરમાણુનું વર્ણાદિ પર્યાયમાં પરિણમન થવું તે ભાવ પરમાણું વર્તમાન સ્થિતિ : આ ગૌતમ અને ભગવાન મહાવીરના સંવાદથી સ્પષ્ટ થાય છે કે વિશ્વના અન્ય ધર્મોમાં જૈન ધર્મનું ઉત્તમ સ્થાન છે. તે વૈજ્ઞાનિક પરમાણું નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. તથ્યોથી સુસજ્જ છે. વૈશેષિક આદિ અન્ય દર્શન દ્રવ્ય પરમાણુંને એકાન્ત નિત્ય માને સ્થાનાંગ સૂત્રમાં આત્માર્થી સંતોને દશ ધર્મની સાથે ગ્રામ્ય ધર્મ, . કુળધર્મ, નગરધર્મ, રાષ્ટ્રધર્મ, ગણધર્મ, સંઘધર્મ, સૂત્રધર્મ, વ્રતધર્મ, શું ભગવાન મહાવીર પરમાણું નિત્યવાદનું ખંડન કરતા કહે છે કે ચારિત્રધર્મ અને વિશ્વધર્મ ઉપર પણ ભાર આપ્યો છે. * જેમ પરમાણુનું કાર્ય ઘટાદિમાં પરિવર્તન થાય છે અને તે અનિત્ય વર્તમાન યુગની આપણી એક મોટી મર્યાદા સંપ્રદાયવાદ છે. હું છે તેમ જ પરમાણુ પોતે પણ અનિય છે કારણ જે પુદગલ પૂર્વે એક આપણે વાડાઓમાં વહેંચાઈ ગયા છીએ અને તેમાં કેદ થઈ ગયા છે છુ સમયમાં રુક્ષ ગુણવાળો હતો તે નષ્ટ થઈને અન્ય સમયે અરસ પણ છીએ. તેથી આપણે ખૂબ નબળા પડી ગયા છીએ. હું બને છે. એટલું જ નહિ એક સમયમાં એક દેશથી જે પુદગલ રસ બાળકો અને યુવાનોની મુંઝવણો, માગણીઓ, આવશ્યકતાઓ હૈં હતો તે નષ્ટ થઈને અન્ય સમયે એક દેશથી અક્ષ પણ બને છે. સમજી એનું સમાધાન શોધી આપીશું તો યુવાવર્ગને સાચા ધર્મથી સ્વભાવથી અથવા પ્રયોગ દ્વારા અનેક વર્ણ પરિણામવાળા પુદ્ગલ વિમુખ થતો રોકી શકીશું. : નષ્ટ થઈને એક જ વર્ણ પરિણામવાળા પુદ્ગલ પણ થઈ જાય છે. પુરાણી ઓર ની રોશની મેં ફરક ઈતના છે, દ્રવ્યદૃષ્ટિથી પુદ્ગલ નિત્ય છે કારણ એવો કોઈ સમય નથી જે ઉસે કિશતી નહીં મિલતી, ઈસે સાહિલ નહીં મિલતા! $ સમયે પુદ્ગલ પુદ્ગલરૂપે ન હોય પણ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ જૈન ધર્મનું ધાર્મિક બંધારણ અને જૈનોની સામાજિક વ્યવસ્થાઓ છે પર્યાયની દૃષ્ટિએ પુદ્ગલ અશાશ્વત છે. તથા જીવનશૈલી ઘણી જ સુસજ્જ છે, માત્ર બાહ્ય રીતે દેખાતું તન્ચ 2 જીવદ્રવ્ય અને અજીવદ્રવ્યની એકતા અનેકતા : જો સુસંગઠિત થાય અને જે ખામીઓ દેખાય છે તે દૂર કરાય તો એ છે { જીવ દ્રવ્યની એકતા અને અનેકતાને લઈને મહાવીર અને સૌમિલ પ્રબુદ્ધ વર્ગ જૈનતત્ત્વથી ચોક્કસ પ્રકારે પ્રભાવિત થઈ શકે છે. શું હું બ્રાહ્મણનો સંવાદ આ પ્રમાણે છે: સાથોસાથે આપણે ધાર્મિક, સામાજિક, નૈતિક અને સાંસ્કૃતિક લાભો સોમિલ ! દ્રવ્યની દૃષ્ટિથી હું એક છું. જ્ઞાન અને દર્શનની દૃષ્ટિથી મેળવી શકીએ તેમ છીએ. ૐ હું બે છું. * * * | શાશ્વત પ્રદેશોની દૃષ્ટિએ હું અક્ષય છે, અવ્યય છે. અવસ્થિત બી-૩/૧૬, પરેરા સદન, નટરાજ રૃડિયો સામે, એમ. વી. રોડ, અંધેરી (પૂર્વ), મુંબઈ-૪૦૦ ૦૬૯. મો. : ૯૭૫૭૧૨૪૨૮૨. હુ અનેકન્તિવીદ, સ્યાદ્વવાદ અને નયવાદ વિશેષાંક 4 અનેકન્તિવાદ, સ્યાહ્નવીદ અને નયવાદ વિશેષાંક 4 અનેકન્તિવાદ, સ્યાદ્વવીદ અને નયવાદ વિશેષાંક + અનેકાન્તવાદ, સ્યાદ્ધવાદ અને નયવાદ વિશેષક ૬ અનેકાન્તવાદ, અને અનેકન્તિવાદ, સ્યાદ્ધવાદ અને નયવાદ વિશેષાંક 4 અનેકાન્તવાદ, સ્યાદ્ધવાદ અને નયવાદ વિશેષાંક ક અનેકાંતવાદ, સ્યાદ્ધવાદ અને નયવાદ વિશેષાંક 4 અનેકાંતવાદ, સ્યાદ્ધવાદ અને નયવાદ વિશેષાંક 4 અનેકન્તિવાદ, અને અનેકાંતવાદ, સ્યાદુર્વાદ અને નયવાદ વિશેષાંક 4 અનેકાંતવાદ, સ્યાદ્વીદ અને વયવીદ વિશેષાંક ક અનેકાંતવાદ, સ્યાદુર્વાદ અને નયવાદ વિશેષાંક F અનેકાંતવાદ, સ્યાદુર્વાદ અને

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140