Book Title: Prabuddha Jivan 2015 03 Anekantvad Syadvad ane Nayvad Visheshank
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh
View full book text
________________
અર્થાતવીદ, ચીર્વાદ માર્ચ ૨૦૧૫ ૦ પ્રબુદ્ધ જીવન - અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને નયવાદ વિશેષાંક ૯ પ્રષ્ઠ ૮૭ |
પાદ, સ્યાદુર્વાદ અને
અનેકાdવાદ, સ્યાદ્ધવાદ અને યવાદ વિશેષક F અનેકન્તિવીદ, સ્યાદ્ધવાદ અને નયવાદ વિશેષાંક 4 અનેકોdવાદ, સ્યાદ્ધવાદ અને નયવાદ વિશેષાંક 4 અનેકન્તિવાદ, સ્યાદ્ધવાદ અને વયવાદ વિરોષક ૬ અનેકન્તિવાદ, સ્વાસ્વાદ
ભગવાન મહાવીરે નિત્ય અને અનિત્યના પ્રશ્નો સંબંધી બન્ને ભગવાન બુદ્ધ જીવની નિત્યતા અને અનિત્યાના પ્રશ્નને પણ છે દૃષ્ટિથી જવાબ આપ્યા છે.
અવ્યાકૃત શ્રેણીમાં રાખ્યો છે. ભગવાન મહાવીરે આ પ્રશ્નનનું પણ લોક હંમેશાં કોઈ ને કોઈ સ્વરૂપે રહે છે. એટલે તે નિત્ય છે, અનેકાન્ત દૃષ્ટિ અને સ્યાદ્વાદ શૈલીથી સમાધાન કર્યું છે. ક ધ્રુવ છે, શાશ્વત છે, અપરિવર્તનશીલ છે. લોક હંમેશાં એકરૂપ નથી ભગવાનન મહાવીરે મોક્ષ પ્રાપ્તિ માટે પણ આવા પ્રકારના ક રે રહેતા. ક્યારેક તેમાં સુખની માત્રા વધી જાય છે, તો ક્યારે દુઃખની પ્રશ્નોના જ્ઞાનને જરૂરી માન્યું છે. આચારાંગના પ્રારંભમાં જ કેટલાક S માત્રા વધી જાય છે. કાળ ભેદથી લોકમાં વિવિધતા જોવા મળે છે. વાક્યોથી આ વાતની સમજ આવે છે.
એટલે લોક અનિત્ય છે, અશાશ્વત છે, અસ્થિર છે, પરિવર્તનશીલ ‘સે માયાવી, તો વારુ, વેમ્પાવર્ડ્સ, વિકરિયાવાડ્રા' 8 છે, અધ્રુવ છે, ક્ષણિક છે.
આચારાંગ, ૧૦૧.૫ લોકની સાત્તતા (અંત સહિત) અને અનન્તતાને લઈને ભગવાન ભાવાર્થ : તે જે પરિભ્રમણનો સિદ્ધાંત સમજે છે તે. * મહાવીરે આ પ્રમાણે સમાધાન આપ્યું છે.
આત્મવાદી : આત્માના અસ્તિત્વને માનનારા છે. $ “લોક ચાર પ્રકારથી જાણી શકાય છે-દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી લોકવાદી: આત્માની જેમ લોક પણ અસ્તિત્વ છે (એવું માનનારા) શું અને ભાવથી.
કર્મવાદી : પુનર્જન્મનું કારણ કર્મબંધન છે. દ્રવ્યની અપેક્ષાએ
ક્રિયાવાદી : કર્મબંધનનું કારણ શુભાશુભ પ્રવૃત્તિ છે. (એવું ક લોક એક છે અને સાત્ત છે.
માનનારા) ક્ષેત્રની અપેક્ષાએ
| ‘કોણ છું?” અને “હું તે જ છું.’ આત્માની દાર્શનિક ચર્ચામાં છે લોક અસંખ્યાત જોજન ક્રોડાક્રોડી વિસ્તાર અને અસંખ્યાત યોજન આ બે વાત ઘણી જ અગત્યની છે. પહેલી વાત નીજના સ્વરૂપ વિશે શું શું ક્ષેત્રફળ પ્રમાણ છે એટલે ક્ષેત્રની અપેક્ષાએ લોક સાન્ત છે. જાણવાની જીજ્ઞાસા દર્શાવે છે અને બીજી વાત નીજના સ્વરૂપને ? કાળની અપેક્ષાએ
ઓળખવાની તે જીજ્ઞાસાનું સમાધાન છે. કોઈ કાળ એવો નથી કે જ્યારે લોક ન હોય એટલે લોક ધ્રુવ છે, પુનર્જન્મ આત્માના તત્ત્વનો સ્પષ્ટ નિર્દેશ કરે છે. પુનર્જન્મનું જ હું નિત્ય છે, શાસ્વત છે, અવ્યય છે, અક્ષય છે, અવસ્થિત છે. એનો કારણ કર્મબંધન છે અને તે બંધનનું કારણ શુભાશુભ પ્રવૃત્તિ છે. હું છે અંત નથી.
આ બધું લોકમાં (સંસારમાં) બને છે. ભાવની અપેક્ષાએ
જીવની શાશ્વતતા અને અશાશ્વતાને લઈને ગૌતમ અને ભગવાન ક લોકના અનંત વર્ણ પર્યાય, ગંધ પર્યાય, રસ પર્યાય, સ્પર્શ મહાવીરનો સંવાદ આ પ્રમાણે છે. ઉં પર્યાય છે. અનંત સંસ્થાન પર્યાય છે. અનન્ત ગુરુલધુ પર્યાય છે ગૌતમ : ભગવાન! જીવ શાશ્વત છે કે અશાશ્વત? હું એનો કોઈ અંત નથી.
મહાવીર : ગૌતમ ! જીવ અમુક દૃષ્ટિથી શાશ્વત છે અને અમુક શું હું એટલે કે લોક દ્રવ્ય અને ક્ષેત્રની દૃષ્ટિએ સાત્ત છે અને કાળ અને દૃષ્ટિથી અશાશ્વત છે. શું ભાવની દૃષ્ટિએ અનન્ત છે.
गोयमा ! दव्वट्ठयाण सासया भावट्ठयाए असासया। લોકના આ રીતે ચાર દૃષ્ટિએથી વિચાર કરવામાં આવ્યા છે.
| (ભગવતી સૂત્ર, ૭.૩) દ્રવ્યની દૃષ્ટિએથી લોક સાત્ત છે કેમ કે એ સંખ્યામાં એક છે. ભાવાર્થ : દ્રવ્યાદિકની દૃષ્ટિથી શાશ્વત છે અને પર્યાયાદિ દૃષ્ટિથી ?
ક્ષેત્રની દૃષ્ટિએથી પણ લોક સાન્ત છે કારણ કે સકળ આકાશમાં અશાશ્વત છે. કોઈક ક્ષેત્રમાં લોક છે. આ ક્ષેત્ર અસંખ્યાત ક્રોડાક્રોડી યોજનની દ્રવ્યદૃષ્ટિએ જીવમાં ક્યારેય જીવત્વ અભાવ હોતો નથી. એ શું પરિધિમાં છે. કાળની દૃષ્ટિએ લોક અનન્ત છે કારણ કે વર્તમાન કોઈપણ અવસ્થામાં હોય છે, જીવ જ રહે છે. અજીવ બનતો નથી. ભૂત અને ભવિષ્યની કોઈપણ ક્ષણ એવી નથી જેમાં લોક ન હોય. પર્યાયની દૃષ્ટિએ જીવ અશાશ્વત છે. એક પર્યાય છોડીને બીજા હૈ
ભાવની દૃષ્ટિથી પણ લોક અનંત છે કારણ કે એક લોકના પર્યાયને ગ્રહણ કરે છે. હું અનંત પર્યાય છે.
જીવની સાન્તતા અને અનન્તતાને લઈને નંદકમુનિ અને $ ભગવાન મહાવીરે સાન્તતા અને અનન્તતાનું પોતાની દૃષ્ટિથી ભગવાન મહાવીરનો સંવાદ, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ આ ચાર ૐ સમાધાન કર્યું છે. ભગવાન બુદ્ધ સાન્તતા અને અનન્તતા બંનેને દૃષ્ટિથી કરવામાં આવ્યો છે. કે અવ્યાકૃત શ્રેણીમાં રાખ્યું છે.
દ્રવ્યની દૃષ્ટિથી જીવ સાત્ત છે. જીવની નિયતા અને અનિત્યતા
ક્ષેત્રની દૃષ્ટિથી જીવ અસંખ્યાત પ્રદેશવાળો છે એટલે સાત્ત છે. શું
અનેકાન્તવાદ, સ્યાદ્વવાદ અને નયવાદ વિશેષાંક ક અનેકાત્તવાદ, સ્યાદ્ધવાદ અને વયવાદ વિશેક ક અનેadવાદ, સ્પીદ્વવાદ અને વયવીદ વિશેષુક - અનેકોdવીદ, ચીવટ અને નર્યવાદ વિશેક અનેકાંdવીદ, ચોદવીદ
અનેકાંતવાદ, ચાદ્દવીદ અને તેયવાદ વિશેષાંક ક અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને નયવાદ વિશેષાંક ¥ અનેકાંતવાદ, સ્યાદ્દ
અને વયવાદ વિશેષાંક ર્ક અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને