Book Title: Prabuddha Jivan 2015 03 Anekantvad Syadvad ane Nayvad Visheshank
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh
View full book text
________________
અનેકતવાદ, ચીર્વાદ માર્ચ ૨૦૧૫ • પ્રબુદ્ધ જીવન ૦ અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને નયવાદ વિશેષાંક ૯ પૃષ્ઠ ૮૯ પાદ, સ્યાદુર્વાદ અને
અનેકાન્તવાદ અને ઉપનિષદની દાર્શનિક વિચારણા
1 ડૉ. નિરંજના જોષી
અને તેયવાદ વિશેષક અનેકાંતવાદ, સ્યાદ્ધવાદ અને નયવાદ વિશેષાંક F અનેકન્તિવાદ, સ્પીદ્ધવાદ અને વયવીદ વિશેષાંક F અનેકીત્તવાદ, સ્યાદ્ધવાદ અને વયવીદ વિશેષાંક ૬ અનેકાન્તવાદ, સ્યાદવાદ
[ ડૉ. નિરંજના જોષી અધ્યાપક છે, સંસ્કૃત અને ગુજરાતી ભાષા સાહિત્યના જાણકાર, ગીતા અને અન્ય વેદિક સાહિત્યનું જ્ઞાન ધરાવે છે. સર્જનાત્મક અને વિવેચનાત્મક લેખો લખે છે. પ્રસ્તુત લેખમાં ઉપનિષદની સાથે અનેકાન્તનો તુલનાત્મક સાર રજૂ કર્યો છે. ] जन्तूनां नरजन्म दुर्लभमतः पुंस्त्वं ततो विप्रता
આત્મસંયમ, બ્રહ્મચર્ય અને ચિતૈકાઢ દ્વારા તેઓ આત્મવિજયી બન્યા. तस्माद्वैदिकधर्ममार्गपरता विद्वत्वमस्मात् परम ।
આધ્યાત્મિક વિકાસની આડે આવતા પરિબળો અને પ્રભાવોનો ઉચ્છેદ ૬ आत्मानात्मविवेचनं स्वनुभवो ब्रह्मात्मना संस्थिति:
કરી આત્મસાક્ષાત્કાર કરી પૂર્ણાનુભૂતિ પામ્યા. સમસ્ત ચેતનસૃષ્ટિને હું मुक्ति! शतकोटिजन्मसु कृतैः पुण्यविना लभ्यते।।
કલ્યાણ અને સુખપ્રદાન કરવા સ્વાનુભૂતિનો બોધ આપ્યો. પ્રાણીમાત્ર માટે નરજન્મ દુર્લભ છે. એથી યે દુર્લભ પુરુષજન્મ વેદોના સારરૂપ હોવાથી વેદાંત તરીકે ઓળખાતા ઉપનિષદોના કું $ (નવદ્વારે પુરે દેહિ ઇતિ નર:પુરુષ:) છે. તેમાંય વિદ્યાપરાયણ (વિપ્ર, મંત્રદૃષ્ટા ઋષિઓએ વેદાંતવિદ્યા જેવો અમૂલ્ય નિધિ માનવસમાજને છે ૐ થવું કઠણ છે. એનાથી યે વેદપ્રતિપાદિત ધર્મમાર્ગે જવું અઘરું છે. ધરી દીધો. આ અમૂલ્ય નિધિને પ્રાપ્ત કરવાના અધિકાર માટે બહિર્ગ છે છે એથીયે મુશ્કેલ શાસ્ત્રતત્ત્વને પિછાણવું-વિદ્વત્તા હોવી એ છે. એથીયે અને અંતરંગ સાધનોને આત્મસાત્ કરવાની અનિવાર્યતા સમજાવી.
અઘરો આત્મા અને અનાત્મા વિવેક-બે વચ્ચેના ભેદની સમજ-છે. બહિર્ગ સાધનોમાં વિવેક (નિત્ય અને અનિત્ય વસ્તુઓના ભેદની શું ત્યાર પછી આત્માનુભૂતિ શક્ય બને છે. તેમ જ આત્મા જ બ્રહ્મ છે, સમજ-), વૈરાગ્ય (-ઇહલોક અને પરલોકના ભોગો પ્રત્યે હું હું પરમાત્મા છે એવી અનુભૂતિ થાય છે, તેનું જ નામ મોક્ષ; જે સો અનાસક્તિ-), પ સંપત્તિ (શમ, દમ, તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાન -૪ 8 કરોડ જન્મના સદાચારથી કમાયેલાં પુણ્ય વિના મળતો નથી. અને ઉપરતિ), મુમુક્ષા (મુક્તિની ઉત્કટ ઇચ્છા). આ બાહ્ય સાધનોને છે
મનુષ્ય તરીકે જન્મ લેવો પર્યાપ્ત નથી. એની દુર્લભતા આત્મસાત કર્યા પછી જ અંતરંગ સાધનો (શ્રવણ, મનન, રે હું સમજવાવાળાએ તેને સાર્થક કરવાનું લક્ષ્ય સેવવું પડે છે. એ નિદિધ્યાસન) અપનાવવાની પાત્રતા મળે છે. શું લક્ષ્યસિદ્ધિ માટે ઋષિઓ, આચાર્યો, મુનિઓએ માર્ગદર્શિકા- આમ જૈન તીર્થકરો અને મંત્રદૃષ્ટા ઋષિઓએ આત્મશોધન દ્વારા હું $ આચારસંહિતા-ઘડી કાઢી છે તેનું શ્રવણ, મનન, નિદિધ્યાસન પરમપદ પ્રાપ્તિને જ પરમ લક્ષ્ય માન્યું છે. બંને દર્શનોના મૂળભૂત $
(એકાગ્રતાપૂર્વક સતત ચિંતન) કરવાથી નરમાંથી નારાયણ અને વિષયો અંગેના સિદ્ધાંતો કદાચ ઉપલક દૃષ્ટિએ ભિન્ન જણાય, પણ È પુરુષમાંથી પુરુષોત્તમ બની શકાય છે. તેથી જ કહ્યું છેઃ અંતિમ લક્ષ્ય અંગે બંને દર્શનો એકમત જણાય છે. સૃષ્ટિની ઉત્પત્તિ, दुर्लभं त्रयमेवैतद् देवानुग्रहहेतुकम् ।
આત્મા, કર્મમીમાંસા વગેરે વિષયો અંગેની બંને દર્શનોની વિચારણા છે मनुष्यत्वं मुमुक्षत्वं महापुरुषसंश्रयः।।
અભ્યાસ માગી લે છે. હવા અને આકાશ જેવો સર્વત્ર વ્યાપક એવો શુદ્ધ ધર્મ માનવી સૃષ્ટિના ઉદ્ગમસ્થાન અને તેના સ્વરૂપ વિષે સ્વેદના દીર્ઘતમા કે હું માત્રને સ્વતંત્ર વિચારક બનવા દઈ તેને ગુણવાન, ચારિત્ર્યશીલ, ઋષિ કહે છે: સ વિપ્ર વહુધા વન્તિ-અર્થાત્ સત્ તો એક છે, શું નમ્ર તથા સાચા સેવક બનવા તરફ દોરે છે.
કિન્તુ વિદ્વાનો તેનું વર્ણન વિવિધ શબ્દો દ્વારા કરે છે. વેદોમાં બે - જિન એટલે આત્મવિજયી; જે અહંત તરીકે પણ ઓળખાય છે. ભાગ છે. એક અદ્વૈત વેદાંત અને બીજું કૈત વેદાંત. વૈત વેદાંત જીવ, હું સંસ્કૃતમાં અ ધાતુનો અર્થ જ યોગ્ય હોવું, પાત્રતા હોવી-એવો ઈશ્વર અને જગતને સંપૂર્ણપણે પૃથક્ તત્ત્વરૂપે માને છે. જ્યારે હું & થાય છે. દા. ત. માનાર્હ એટલે માન આપવાને યોગ્ય. જિનમાંથી શંકરાચાર્યે એ જ વેદોપનિષદના આધારે સને એક અને અદ્વૈત ક દે આવેલા જૈનમૂલ્યોમાં કેવલિન્ (સંપૂર્ણ જ્ઞાની), નિગ્રંથ (અનાસક્ત), કહ્યું. વૃદ સત્ય નમન્નિધ્યા નીવો વૃદૌવ નાપY:-એમ કહી નિત્યહું શ્રમણ (સૌમ્ય સ્વભાવધારી) અને તીર્થકર (ભવસાગરતારક)–આ અનિત્યના વિવેકનું પ્રમાણ આપ્યું. હું સર્વની ગણના થાય છે. જિન અને અહંત અનેક છે, પણ તીર્થકરો ત્રસ્વેદના નાસદીયસૂક્તમાં ઋષિવચનોમાં આપણને ૬ ચોવીસ મનાય છે. માનવ સંસ્કૃતિ અને ધર્માચરણના સ્થાપક, સમન્વયવાદી દૃષ્ટિની ઝલક જોવા મળે છે. આદિમ વેદ ઋગ્વદની ૬ ફે કર્મયુગના આરંભક ઋષભદેવ માનવજાતના અગ્રેસર ગણાય છે. અનંત શાખાઓના ૧૦૧૮ સૂક્તોમાંના આ એક નાસદીય સૂક્ત જે છેલ્લા ત્રણ તીર્થકરો-અરિષ્ટનેમિ (વાસુદેવ કૃષ્ણના રક્તસંબંધી ઋગ્વદના દસમા મંડલમાં ૧૨૯મું સ્થાન ધરાવે છે. આ સૂક્તમાં જે
બંધુજન), પાર્શ્વનાથ અને વર્ધમાન મહાવીર મનાય છે. આ સર્વ સૃષ્ટિની ઉત્પત્તિનું રહસ્ય વર્ણવાયું છે. સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે એટલે હું છું તીર્થકરો સામાન્ય નર તરીકે જન્મ્યા હતા, છતાં દુન્યવી સુખો છોડી જરૂર તેનો ઉત્પાદક હોવો જોઈએ. બ્રહ્મ સૃષ્ટિના ઉત્પાદક કારણ છે હૈં
અનેકાન્તવાદ, સ્યાદ્વવાદ અને નયવાદ વિશેષાંક ક અનેકાત્તવાદ, સ્યાદ્ધવાદ અને વયવાદ વિશેક ક અનેadવાદ, સ્પીદ્વવાદ અને વયવીદ વિશેષુક - અનેકોdવીદ, ચીવટ અને નર્યવાદ વિશેક અનેકાંdવીદ, ચોદવીદ
અનેકાંતવાદ, ચાદ્દવીદ અને તેયવાદ વિશેષાંક ક અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને નયવાદ વિશેષાંક ¥ અનેકાંતવાદ, સ્યાદ્દ
અને વયવાદ વિશેષાંક ર્ક અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને