Book Title: Prabuddha Jivan 2015 03 Anekantvad Syadvad ane Nayvad Visheshank
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh
View full book text
________________
અનેકતવીદ, સ્થીર્વાદ માર્ચ ૨૦૧૫ ૦ પ્રબુદ્ધ જીવન અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને નયવાદ વિશેષાંક છે પૃષ્ઠ ૬૯ માદ, સ્યાદવાદ અને
અનેકાન્તવાદ, સ્યાદ્ધવાદ અને વયવાદ વિશેષક F અનેકાંતવાદ, સ્યાદ્ધવાદ અને નયવાદ વિશેષાંક F અનેકાdવાદ, સ્યાદ્ધવાદ અને વયવીદ વિશેષાંક 4 અનેકાન્તવાદ, સ્યાદ્ધવાદ અને વયવીદ વિશેષાંક * અનેકાન્તવાદ, સ્યાદવાદ
જે શકવાનું નામ સ્યાદ્વાદ છે. ગોળની ચીકાશ, પીળાશ આદિ ગૌણ (હાલત-દશા-અવસ્થા) હોય છે. જ્યાં વિરુદ્ધતા-પ્રતિપક્ષતા૬ કરી ‘ગોળ ગળ્યો છે” એમ કહેવું તે સ્યાદ્વાદ છે. પણ ગોળ કેવો પ્રતિધંધતા હોય છે ત્યાં ધર્મ હોય છે. પરંતુ જેની જુદી જુદી તરતમ શું ગળ્યો છે તે વર્ણવીને કહી ન શકવું તે અકથ્ય એટલે અવક્તવ્ય છે. ચઢતી ઉતરતી અવસ્થાઓ-પર્યાય હોય છે તે વસ્તુ (દ્રવ્ય)ના ગુણ શું ગોળની મીઠાશ એ અસ્તિ છે. ગોળ કડવો, તૂરો, તીખો, ખાટો હોય છે. ગુણો એકલા હોય છે-જ્યારે ધર્મ બેકલા-જોડ્યા હોય છે.
આદિ નથી તે નાસ્તિ છે. ગોળ એ પુદ્ગલ છે. ગોળની મીઠાશનો સંસારના લોકવ્યવહારમાં તો પતિ-પત્નીનું યુગલ (સજોડું) હોય ? હું આનંદ એ પુદ્ગલનો આનંદ છે. બોલવા (વચન)માં ભાષા- છે અને પાછા તેના બાળબચ્ચાં-સંતાનો હોય છે અને પાછા તેના હૈ $ વર્ગણાના પુદ્ગલોનું આલંબન છે. આમ પુગલનો આનંદ પણ બાળબચ્ચાં-સંતાનો હોય છે. તેથી વિપરીત જે પરિણીત ન હોય શું $ (ભાષાવર્ગણાના) પુદ્ગલથી બતાવી શકાતો ન હોય તો પછી એવા વાંઢાને કે કન્યાકુમારીને બાળબચ્ચાં યા ફરજંદ (સંતાન) ન હું અતીન્દ્રિય આનંદ કેવી રીતે બનાવી શકાય?!-વર્ણવી શકાય ? ! હોય. અધ્યાત્મ ક્ષેત્રે પરિસ્થિતિ તદ્દન ઉલટી છે. ધર્મ જે નિત્યાનિત્ય, ૐ મૌન એકાદશીએ મૌન ઉપર પ્રવચન આપવાનું છે. કેમ કરી શુદ્ધાશુદ્ધ, સ્વપર રૂપ, ભેદભેદ, વૈતાદ્વૈતરૂપ કે અસ્તિ-નાસ્તિરૂપના જે હું સમજાવાય? મૌનને શું મૌન રહીને સમજાવાય? મૌન સમજાવવાને જોડલા અથવા યુગ્મરૂપ હોય છે, તેના બાળબચ્ચાં કે સંતાનોરૂપ છું ૐ માટે શબ્દનો આધાર અર્થાત્ ભાષાવર્ગણાના પુદ્ગલનું આલંબન પર્યાય નથી હોતા, પરંતુ ગુણ જે જ્ઞાનદર્શનાદિરૂપ એકલા છે તે હું તે લેવું જ પડે. આમ..
તેની ભિન્નભિન્ન અવસ્થારૂપ કે કાર્ય યા ક્રિયારૂપ અનંત પર્યાય હોય મૌન સમજાવાય તો બોલીને શબ્દથી
છે. જેમકે જ્ઞાનગુણના મતિ, શ્રુત, અવધિ, મન:પર્યાયાદિ પર્યાયો, હું પરંતુ
દર્શન-શ્રદ્ધાગુણના સમ્યક, મિથ્યા આદિ પર્યાયો. મીન અનુભવાય તો મૂંગા રહી અશબ્દથી !!
સિક્કાની પરસ્પર વિરોધી બે બાજુ-બે પડખા હોય છે; જે છાપ છું અનેકાન્તનું નામ પ્રમાણ છે. અસ્તિભાંગાથી, નાસ્તિ ભાંગાથી, અને કાંટો કે હેડ એન્ડ ટેઈલ તરીકે ઓળખાય છે. એ સિક્કાની ૬ હું અસ્તિ-નાસ્તિ ભાંગાથી, અવક્તવ્યાદિ સાત પ્રકારે કહેવાની કે ન ગોળાકાર ધાર ઉપર આંકા કે ગીસીઓ અનેક-ઘણી બધી હોય છે. હું ૐ કહેવાની-કચ્છ-અકથ્યની કથન શૈલીને સ્યાદ્વાદ શૈલી કહેવાય વર્તુળની ત્રીજ્યા કે વર્તુળના વ્યાસ બહુ બધા હોય છે. પણ વર્તુળથી ૪ ૬ છે. એ શૈલીના ભાંગા (ભેદ) સાત જ થતાં હોય છે. સાતથી આઠમો પરિઘ દ્વારા બાજુ બે વિભાગમાં વહેંચાયેલ છે. વર્તુળની પરિઘથી
એક સાતથી ઓછો છ પ્રકાર હોતા નથી માટે સાદ્વાદ શૈલી એ ઘેરાયેલ બાજુ અંદરની બાજુ હોય છે જ્યારે પરિઘની બહાર તરફની 8 સપ્તભંગી શૈલી છે. થોડું થોડું અંશે અંશે કોઈ અપેક્ષાથી કહેવાય અસીમિત વ્યાપક બાજુ બહારની બાજુ હોય છે. એ જ પ્રમાણે પ્રત્યેક હું
છે માટે સાપેક્ષવાદ-નય છે. અવક્તવ્ય પણ-અવક્તવ્ય છે એવું દ્રવ્ય યા વસ્તુના પરસ્પર વિરુદ્ધ ધર્મો-પ્રતિપક્ષી ધર્મો બે છે પણ ગુણ હું કથન તો કરવું પડતું હોય છે માટે તે કથન શૈલીનો પ્રકાર છે. આમ અનંતા છે. અથવા તો કહો કે દોરી (ધાગા)ના છેડા બે જ છે. ઊભી 8 હું ચાદ્વાદ એ નય છે. એક અદ્વૈત છે તે નિરપેક્ષ રીયલ પૂર્ણ નિત્ય રાખેલ દોરીના બે છેડા ઉત્તર ને દક્ષિણ છે તો આડી રાખેલ દોરીના 3 હું સ્થિર હોય છે. દૈત છે ત્યાં અનેકતા છે માટે ત્યાં સાપેક્ષતા છે માટે પૂર્વ અને પશ્ચિમ એવા બે છેડા હોય છે. પરંતુ દોરી જે ધાગા કે હૂં છે જ્યાં અપેક્ષા સહિતતા છે ત્યાં સાપેક્ષવાદ છે. જ્યારે કોઈ એકનો તંતુની બનેલી હોય છે તે વળ ચડાવીને દોરીરૂપ તંતુઓ કે ધાગા હું
અન્યમાં આરોપ કે આક્ષેપ કરીને નામ રૂપાદિનો પ્રતીક, પ્રતિકૃતિ અનેક એટલે બે થી વધુ બહુ બધા હોય છે. છું (પ્રતિમા) અને પ્રતિનિધિનો જે જીવન વ્યવહાર છે તે નામ-રૂપના વસ્તુના પ્રતિપક્ષી ધર્મો છે તથા ભેદરૂપ ભિન્નભિન્ન ગુણો અનંતા જે વ્યવહારને આધ્યાત્મિક ક્ષેત્રે નામનિક્ષેપ, સ્થાપનાનિક્ષેપ, દ્રવ્યનિક્ષેપ હોય છે. તે બે પ્રતિપક્ષી ધર્મો તથા અનંતા ગુણોની રજૂઆત તો ૐ અને ભાવનિક્ષેપ કહેવાય છે. આવી જૈનદર્શનની એનેકાન્તતાની એકસાથે સમકાળ કે યુગપત્ તો થઈ શકતી નથી. રજૂઆત કરવી પણ વ્યક્તતા પ્રમાણ, નય, નિક્ષે પા ને સ્યાદ્વાદતાથી છે. હોય, કહેવું હોય તો વારાફરતી એક પછી એક ક્રમશઃ થોડું થોડું ?
અનેકાન્તસ્વરૂપને જાણનારા અને કહેનારા જ્ઞાનને ‘પ્રમાણ” કહે કહેવાય. ટૂકડે ટૂકડે રજૂઆત થાય. સ્વ અપેક્ષાએ અસ્તિ છે, પર 8 છે. સ્યાદ્વાદના વિષયને જાણનારા અને કહેનારા જ્ઞાનને ‘નય’ કહે અપેક્ષાએ નાસ્તિ છે. પરમાણુ અપેક્ષાએ શુદ્ધ છે, સ્કંધ અપેક્ષાએ ૩ છે. ‘નય' એ જ્ઞાનનો અંશ છે.
અશુદ્ધ છે એમ થોડું થોડું કંઈક કંઈક કથંચિત એટલે સ્યાત્ અને હું ધર્મ (વસ્તુત્વ-વસ્તુ સ્વભાવ)ના પર્યાય નથી હોતા, પણ અસ્તિ- વાદ એટલે કહેવાય કે કથન કરાય. ક્રમશઃ કથંચિત-સ્યાત્ કહેવાય ૐ નાસ્તિ રૂપ એના બે પડખા હોય છે. સ્વપણાથી ભાવરૂપતા એટલે (વાદ) એટલે કથનમાં કે વચનમાં સ્યાદ્વાદ હોય. કથ્ય છે માટે વક્તવ્ય ? છું કે હોવાપણું અસ્તિધર્મ છે. પરપણાથી અભાવરૂપતા એટલે કે અને અકથ્ય છે માટે અવક્તવ્ય છે. શું નહોવાપણારૂપ નાસ્તિધર્મ છે. એથી વિપરીત ગુણોનો પર્યાય આમ જણાય બધું એક સાથે-એક સમયે સમસમુચ્ચય. પરંતુ શું
અનેકાન્તવાદ, સ્યાદ્ધવાદ અને નયવાદ વિશેષાંક ક અનેકાત્તવાદ, સ્યાદ્ધવાદ અને વયવાદ વિશેષક ૬ અનેકાન્તવાદ, સ્યાદ્વવાદ અને નયવાદ વિશેષંક ૬ અનેકાન્તવાદ, ચાવીદ અને નયવાદ વિશેષાંક F અનેકન્તિવાદ, સ્યાદવાદ
અનેકાંતવાદ, ચાદ્દવીદ અને તેયવાદ વિશેષાંક ક અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને નયવાદ વિશેષાંક ¥ અનેકાંતવાદ, સ્યાદ્દ
અને વયવાદ વિશેષાંક ર્ક અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને