Book Title: Prabuddha Jivan 2015 03 Anekantvad Syadvad ane Nayvad Visheshank
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh
View full book text
________________
અર્થાતવીદ, ચીર્વાદ માર્ચ ૨૦૧૫ ૦ પ્રબુદ્ધ જીવન છે અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને નયવાદ વિશેષાંક ૯ પ્રષ્ઠ ૭૩
માદ, સ્વાદુવાદ અને
અનેકાન્તવાદ અને સમ્યકજ્ઞાન
(1પ્રા. ડો. કોકિલા હેમચંદ શાહ |
અનેકાત્તવાદ, સ્યાદ્ધવાદ અo dયવાદ વિશેષંક 5 અકાતવાદ, સ્યાદ્ધવાદ અને નયવાદ વિશેષાંક F અનેકાdવાદ, સ્યાદ્ધવાદ અને નયવાદ વિશેષાંક અનેકાdવાદ, સ્યાદ્ધવાદ અને વાયવાદ વિશેષાંક અનેકાન્તવાદ, સ્યાદવાદ
[ ડૉ. કોકિલા હેમચંદ શાહ – મુંબઈ યુનિવર્સિટીના એડજન્ટ પ્રોફેસર તરીકે, પીએચ. ડી. ગાઈડ તરીકે પોતાની સેવા આપે છે. સોમૈયા કૉલેજમાં જૈન સેન્ટરના પણ અધ્યયન કાર્યમાં રત છે. વિદુષી લેખિકા જૈન સાહિત્ય સમારોહમાં પોતાના વિદ્વતાભર્યા સંશોધન પત્રો રજૂ કરે છે અને લેખો પણ લખે છે. પ્રસ્તુત અંકમાં તેમણે સમ્યક્ દર્શનના કેટલાક મહત્ત્વનાં
પાસાની ચર્ચા અનેકાંત દર્શનના સંદર્ભે કરી છે. ] ‘નેશ વિના નોટ્સ વવદારો સવ્વા જ નિબૈડા અનેકાંતનો શાબ્દિક અર્થ છે – જેનો અંત એક નથી તે, અર્થાત્ શું तस्य भुवणेक्कागुरुणो णमो अणेंगतवायस्स।।' જેનો ગુણ એક નથી એવો મત – કે જે અનુસાર કોઈપણ વસ્તુ
(-સિદ્ધસેન દિવાકર - સન્મત્તિતર્કપ્રકરણ) એકાંતિક નથી. આ સમજવા કેટલા દૃષ્ટાંતો પણ જૈન સાહિત્યમાં શું જેના વિના જગતનો વ્યવહાર પણ નથી ચાલતો તે સમસ્ત જોવા મળે છે, જે દ્વારા પરસ્પર વિરોધી લાગતા ગુણોનો સમન્વય % લોકના એક માત્ર ગુરુ અનેકાંતવાદને હું નમસ્કાર કરું છું.” કેવી રીતે થાય તે જાણવા મળે છે. ભગવતી સૂત્રમાં પ્રશ્ન પૂછ્યો છે ક * જૈનાચાર્યોના સર્વ દાર્શનિક ચિંતનનો આધાર અનેકાંતવાદ છે. કે, “લોક શાશ્વત છે કે અશાશ્વત?' હું સત્યજ્ઞાનની પ્રાપ્તિની વાત તો દૂર રહી, સમાજ અને પરિવારના ભગવાન મહાવીર આ પ્રશ્નનો ઉત્તર આપતા કહે છે – “લોક છે છે સંબંધનો નિર્વાહ પણ અનેકાંત વિના નથી ચાલતો. સમગ્ર જગતનો શાશ્વત પણ છે, અશાશ્વત પણ છે. ત્રણે કાળમાં એવો એક પણ શું શું એકમાત્ર ગુરુ અને અનુશાસ્તા અનેકાંત છે. સમ્યકજ્ઞાન અને સમગ્ર સમય નથી જ્યારે લોક ન હોય તેથી તે શાશ્વત છે. લોક સદા, 8 શું વ્યવહાર એના દ્વારા અનુશાસિત છે. તેથી તેને નમસ્કાર. જૈનદર્શનમાં હંમેશાં એક સરખો નથી રહેતો. તે અવસર્પિણી અને ઉત્સર્પિણીમાં શું
સ્યાદ્વાદ અથવા અનેકાંતવાદનું એટલું બધું મહત્ત્વ છે કે આજે સાદ્વાદ બદલતો રહે છે તેથી તે અશાશ્વત છે. આમ વસ્તુમાં પરસ્પર વિરોધી કે અનેકાંતવાદ જૈનદર્શનનો પર્યાય બની ચૂક્યો છે.
ધર્મો હોવાથી અનંત ધર્માત્મક છે.” જયંતિ મહાવીરને પ્રશ્ન પૂછે છેઅનેકાંતવાદ જૈનદર્શનનો મૌલિક સિદ્ધાંત છે. દરેક વસ્તુ પદાર્થ ‘સૂતા રહેવું સારું કે જાગતા રહેવું?” મહાવીર કહે છે-કેટલાક શું ક અનેકાંત્મક છે. જૈનાચાર્યોના મત અનુસાર પ્રત્યેક વસ્તુમાં અનંત જીવોનું સૂતા રહેવું સારું જ્યારે કેટલાકનું જાગતા રહેવું સારું.’ ૬
ગુણધર્મો હોય છે. “અનંત ધર્માત્મકમ્વસ્તુ. પરસ્પર વિરોધી જયંતિ પૂછે છે, એ કેવી રીતે ? મહાવીર કહે છે, જે જીવો અધર્મી છે ? ગુણધર્મોનું હોવું એ મૂળભૂત સિદ્ધાંત છે. પ્રત્યેક વસ્તુ પરસ્પર વિરોધી એમણે સૂતા રહેવું સારું કે જેથી તે બીજાને પીડા ન પહોંચાડે. જ્યારે હું એવા અનંત ગુણધર્માત્મક, અનેક પ્રકારની વિવિધતાઓથી ભરેલી ધાર્મિક જીવોનું જાગવું સારું છે કારણ કે તે અનેક જીવોને સુખ અર્પે છે. હું
જૈનદર્શન પ્રમાણે વસ્તુમાં અનેક ગુણધર્મો છે. એક જ ગુણધર્મ શું કે મનુષ્યની આ અનાદિકાલીન જિજ્ઞાસા રહી છે કે સત્ય શું છે? પર ભાર મૂકવો એટલે એકાંતવાદ. આંશિક સત્યને પૂર્ણ સત્ય માનવું છું ૐ તત્ત્વ શું છે? સમ્યકજ્ઞાન શું છે? એક વખત ગણધર ગૌતમે ભગવાન એટલે મિથ્યાજ્ઞાન. એકાંતવાદ કોઈ એક દૃષ્ટિનું જ સમર્થન કરે છે. જે ૬ મહાવીરને પૂછ્યું કે “તત્ત્વ શું છે?’ ‘કિં તત્ત્વમ્ ?'
એકાંતવાદ ક્યારેક સામાન્ય અથવા વિશેષના રૂપમાં મળે છે તો શું ભગવાને કહ્યું, ‘૩નપત્રેડ઼ વા, વિપામેડ઼ વા, ધૃવેદ્ વા !'
ક્યારેક સત્ કે અસત્ના રૂપમાં. તત્ત્વને પૂર્ણ રૂપમાં જોવું એટલે અર્થાત્ ઉત્પન્ન થવું, નાશ થવો અને શાશ્વત રહેવું એ તત્ત્વ છે. એકાંતવાદનો ત્યાગ કરવો. તાત્ત્વિક દૃષ્ટિએ – પદાર્થના એક હું આ ત્રિપદી તત્ત્વ છે, સત્ય છે. અહીં સાપેક્ષતાનું (Relativism) ગુણધર્મને સર્વથા સત્ય માનવું અને બીજા ગુણધર્મને સર્વથા મિથ્યા ? હું સૂચન છે. વસ્તુ નિત્ય છે, અનિત્ય છે અને શાશ્વત છે એ સત્ય છે. માનવું એ વસ્તુની પૂર્ણતાને ખંડિત કરે છે. પરસ્પર વિરોધી લાગતા છે જે એક છે તે અનેક પણ છે. જે નિત્ય છે, તે અનિત્ય પણ છે. ફક્ત ગુણો એકબીજાથી અવશ્ય વિરોધી છે; પણ સંપૂર્ણ વસ્તુથી વિરોધી ૬ શાશ્વત, કે ફક્ત નિત્ય કે, ફક્ત અનિત્ય એ તત્ત્વ નથી. નિત્યતા નથી. વસ્તુ બંનેને સમાનરૂપી આશ્રય આપે છે – આ દૃષ્ટિ અનેકાંત હું અને અનિત્યતા સાપેક્ષ છે. તત્ત્વ ઉત્પાદ, વ્યય અને ધ્રોવ્યાત્મક છે. છે, સ્યાદ્વાદ છે, સાપેક્ષવાદ છે. અનેકાંતવાદ એક વિલક્ષણ સ્વતંત્ર હું જે મહાવીરે આ રીતે તત્ત્વજ્ઞાનનો ઉપદેશ આપ્યો. તેમણે વસ્તુના દૃષ્ટિ છે જેમાં વસ્તુનું પૂર્ણ સ્વરૂપે પ્રગટ થાય છે. એક અને અનેક, જે હું સ્વરૂપનું બધી દૃષ્ટિઓથી પ્રતિપાદન કર્યું. અનેકાંતનો આધાર સાત નિત્ય અને અનિત્ય આવા ગુણોનો અનેકાંતવાદને આધારે સમન્વય શું ૐ નય - દૃષ્ટિબિંદુ (standpoint) છે.
કરવામાં આવે છે. અનેકાંતનું સૂત્ર છે સંતુલન. પરસ્પર વિરોધી છે અનેકાંતવાદ, ચાદ્દવીદ અને તેયવાદ વિશેષાંક ક અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને નયવાદ વિશેષાંક ¥ અનેકાંતવાદ, સ્યાદ્દ અને વયવાદ વિશેષાંક ર્ક અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને
અનેકાત્તવાદ, સ્યાદ્વવાદ અને નયવાદ વિશેષાંક ઝ અનેકાત્તવાદ, સ્યાદ્વવાદ અને વયવાદ વિશેષંક ૬ અનેકાત્તવાદ, સ્યાદ્વવાદ અને વયવાદ વિશેષુક અનેકાત્તવાદ, સ્યાદ્વવાદ અને નયવાદ વિશેષાંક - અનેકodવાદ, સ્યાદવાદ