Book Title: Prabuddha Jivan 2015 03 Anekantvad Syadvad ane Nayvad Visheshank
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 74
________________ અનેકાંતવાદ, સ્યાદવ પૃષ્ઠ ૭૪ • પ્રબુદ્ધ જીવન · અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને નયવાદ વિશેષાંક ૯ માર્ચ ૨૦૧૫ મવાદ, સ્યાદ્વાદ અને હુ અનેકન્તિવીદ, સ્યાદ્વવાદ અને નયવાદ વિશેષાંક 4 અનેકન્તિવાદ, સ્યાહ્નવીદ અને વયવાદ વિશેષાંક 4 અનેકન્તિવાદ, સ્યાદ્વવાદ અને નયવાદ વિશેષાંક + અનેકાન્તવાદ, સ્યાદ્ધવાદ અને નયવાદ વિશેષક અનેકાન્તવાદ, અને લાગતા ગુણોને એક જ દ્રવ્યમાં અવિરોધી રીતે સમન્વય કરવા તે આ ગુણો વિરોધી નથી. અનેકાંતવાદની દેણ છે. અનેકાંતવાદી ફક્ત દ્રવ્યદૃષ્ટિથી જોતો નથી, નયવાદ અને અનેકાંતવાદ ૐ ફક્ત પર્યાયદૃષ્ટિથી પણ નહીં. દ્રવ્ય અને પર્યાય બંને દૃષ્ટિથી જોવું જૈનદર્શનને સાચા અર્થમાં સમજવા માટે અનેકાંતવાદ, નયવાદ છે છે તે અનેકાંત અર્થાત્ અનેકાંતદષ્ટિ ન કેવળ દ્રવ્યાત્મક છે, કે ન અને સાદ્વાદનું સ્વરૂપ સમજવું જરૂરી છે. હું પર્યાયાત્મક, પણ ઉભયાત્મક છે. આચાર્ય મહાપ્રજ્ઞ અનેકાંતને ત્રીજું વસ્તુ અનેક ધર્માત્મક છે. આવી વસ્તુનું કે દ્રવ્યનું જ્ઞાન બે રીતે હું નેત્ર કહે છે. સમ્યકજ્ઞાનની દૃષ્ટિએ, સત્યની દૃષ્ટિએ તે ત્રીજું નેત્ર થાય છે – એક પ્રમાણથી અને બીજું નથી. પ્રમાણ એટલે સાચું કું (૬ છે. એક જ વસ્તુમાં રહેલા પરસ્પર વિરોધી ગુણધર્મો અને તત્ત્વોને જ્ઞાન. આ જ્ઞાનના પાંચ પ્રકાર છે-મિતિ, શ્રુત, અવધિ, મન:પર્યાય - છું ખુલ્લા કરીને જે બતાવી શકે તે અનેકાંતવાદ. આ ગુણધર્મો વસ્તુની અને કેવળજ્ઞાન. આખી વસ્તુને તેના વિવિધ પડખાથી જાણવું તે શું રે અંદર રહેલા છે. તત્ત્વજ્ઞાનના ઉચ્ચ તથા કઠિન ક્ષેત્રથી માંડીને, પ્રમાણ છે. જ્યારે તે જ વસ્તુને તેના એક પડખાથી જાણવું તે નય ! વિચારમૂલક ભૂમિકાથી લઈને આચારમૂલક પ્રદેશ સુધીની તમામ છે. પ્રમાણ દ્વારા વસ્તુનું સમગ્ર યથાર્થ જ્ઞાન મળે છે જ્યારે વસ્તુના કું પરિસ્થિતિઓમાં અનેકાંત તત્ત્વજ્ઞાનની સમજણ ખૂબ જ ઉપયોગી આંશિક સ્વરૂપનો પરિચય નય દ્વારા મળે છે. પ્રમાણ દ્વારા વસ્તુના ડું બની શકે તેમ છે. અનેકાંતથી સાપેક્ષતાનો વિકાસ થાય છે. એનાથી અખંડ સ્વરૂપનું જ્ઞાન થાય છે. જ્યારે નય દ્વારા વસ્તુના અંશભૂત * જીવન વ્યવહાર સ્વસ્થ અને સામંજસ્યપૂર્ણ થાય છે. જુદા જુદા સ્વરૂપોનું દર્શન થાય છે. પરમસત્યની અનુભૂતિ અનેકાંતના આધારે થાય છે. એકાંતવાદ દરેક વસ્તુને જાણવાના દૃષ્ટિકોણો પણ અનેક હોઈ શકે છે. હું કે નિરપેક્ષ ચિંતન પૂર્ણ સત્ય નથી. સમ્યકજ્ઞાનની ભૂમિકા એટલે પરંતુ જ્યારે આપણે એક દૃષ્ટિકોણથી વસ્તુને જાણીએ ત્યારે બીજા છે હૈ અનેકાંતદૃષ્ટિ. કોઈપણ વસ્તુના વિવિધ પાસાંઓ તપાસી તેના સત્ય દૃષ્ટિકોણનો નિષેધ ન કરીએ તો તેને નય કહેવાય. પરંતુ એક હૈં સ્વરૂપને જાણવું તે અનેકાંતવાદ છે. સત્ય એક જ હોય છે. પરંતુ દૃષ્ટિકોણથી વસ્તુ જેવી જણાય તેવી જ માત્ર વસ્તુ છે એમ માની છે છે તેના પાસા અનેક હોય છે. દરેક પાસાને જુદી જુદી અપેક્ષાથી જોવા જેવું તેને દુર્નય કહેવાય. જેમ કોઈ અંધ વ્યક્તિ હાથીના પગને ? * અને સમજવા તે અનેકાંતવાદ છે. તત્ત્વને વિવિધ દૃષ્ટિકોણથી જોવું સ્પર્શ કરી એમ માને કે હાથી થાંભલા જેવો જ છે તો તે દુર્નય છે શું તે અનેકાંત સિદ્ધાંત છે અને તેનું સાપેક્ષ પ્રતિપાદન કરવું તે કહેવાય. પણ જો તે એમ સમજે કે હાથીના શરીરનો એક ભાગ છું હું સાપેક્ષવાદ છે. નય એટલે કોઈ એક દૃષ્ટિકોણ પ્રમાણેનું સત્ય. થાંભલા જવો છે તો તે નય કહેવાય. ક નયવાદ એટલે અપેક્ષાવાદ. સામાન્ય મનુષ્ય એક કાળે વસ્તુના એક જૈન દાર્શનિકોના મત પ્રમાણે વસ્તુનું સાચું જ્ઞાન-સમ્યક્ જ્ઞાન ક $ જ ધર્મને, પાસાને જાણી શકે છે. તેથી તેનું જ્ઞાન સાપેક્ષ હોય છે, મેળવવા માટે તેને જુદી જુદી બાજુએથી સમજવાનો પ્રયત્ન કરવો ? હું આંશિક હોય છે. નય દ્વારા જે જ્ઞાન છે તે એટલા માટે સમ્યક્ જોઈએ અને આ બધા પાસાંને યોગ્ય રીતે ભેગા કરી વસ્તુનું સાચું હું શું માનવામાં આવે છે કે તે પોતાના દૃષ્ટિબિંદુથી અતિરિક્ત બીજા જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. જુદા જુદા દૃષ્ટિકોણથી પ્રાપ્ત થયેલ છે ૬ જેટલા દૃષ્ટિબિંદુ છે તેનો નિષેધ નથી કરતું પણ તે પ્રત્યે ઉપેક્ષાભાવ માહિતીને ભેગી કરીને વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રક્રિયામાં કોઈને ૬ હું દર્શાવે છે. સ્યાદ્વાદ વિરાટ દૃષ્ટિકોણ પ્રસ્તુત કરે છે. વિરોધ જેવું લાગે, કારણ કે આમ કરવાથી એક જ વસ્તુ નિત્ય અને હું જે કહેવાય છે કે મહાવીરે ચિત્રવિચિત્ર પાંખવાળા એક મોટા અનિત્ય, સત્ અને અસત્ આવા પરસ્પર વિરોધી ગુણવાણી લાગે મેં $ ૫સ્કોકિલને સ્વપ્નમાં જોયું. પુંસ્કોકિલની ચિત્રવિચિત્ર પંખો અને પ્રશ્ન થાય કે આવા વિરોધી ગુણો એક જ વસ્તુમાં એક સાથે છે અનેકાંતવાદની પ્રતીક છે. જ્યાં એક જ જ્ઞાનના પંખ હોય ત્યાં કઈ રીતે રહી શકે? આમ, આંતરિક વિરોધ છે એવા ભયથી આપણે હૈં - એકાંતવાદ છે. અનેકાંતવાદ એક જ રંગનું પાંખવાળું કોકિલ નથી, વસ્તુની અંદર એવા ગુણોને ન સ્વીકારીએ તો વસ્તુનું યથાર્થ સ્વરૂપ છે પરંતુ ચિત્રવિચિત્ર પાંખવાળું કોકિલ છે. જ્યાં વિવિધ વર્ણના પંખ આપણે સમજી ન શકીએ. અહીં એ વાત યાદ રાખવી ઘટે કે એક જ ? હું હોય છે ત્યાં અનેકાંતવાદ હોય છે. આ રીતે જૈન ધર્મના પ્રાણભૂત વસ્તુમાં આ પરસ્પર વિરોધી જણાતા ગુણો એક સાથે રહે જ છે શું સિદ્ધાંત અનેકવાદનું સુંદર રીતે ચિત્રણ કર્યું છે. એકાંતવાદ કોઈ એટલે એમાં ખરેખર વિરોધ છે જ નહીં. જ્યારે જેન દાર્શનિકો કહે હું હું એક દૃષ્ટિબિંદુનું સમર્થન કરે છે. ક્યારેક સામાન્યનું તો ક્યારેક છે એક જ વસ્તુ નિત્ય-અનિત્ય, એક-અનેક આદિ છે ત્યારે તેનો હું છું વિશેષ ગુણધર્મનું; જ્યારે અનેકાંતવાદ અનેકનું સમર્થન કરે છે. અર્થ એવો નથી કે વસ્તુ તે જ અપેક્ષાથી નિત્ય પણ છે અને અનિત્ય છું ૐ પરસ્પર વિરોધી લાગતા ગુણોનો એક જ દ્રવ્યમાં અવિરોધી રીતે પણ છે. અનેકાંતના સિદ્ધાંત પ્રમાણે એક જ વસ્તુ એક અપેક્ષાથી છું સમન્વય કરવો એ અનેકાંતવાદનું દર્શનશાસ્ત્રમાં મહત્ત્વનું યોગદાન નિત્ય છે, તો બીજી અપેક્ષાથી અનિત્ય પણ છે. આમ જુદી જુદી છું $ છે. બે વિરોધી ગુણોનું અપેક્ષાભેદથી રહેવું એ શક્ય છે, વાસ્તવમાં અપેક્ષાથી વસ્તુમાં જુદા જુદા ગુણનો સ્વીકાર કરાય છે. આ બધા છે અનેકન્તિવાદ, સ્યાદ્ધવાદ અને નયવાદ વિશેષાંક 4 અનેકાન્તવાદ, સ્યાદ્ધવાદ અને નયવાદ વિશેષાંક ક અનેકાંતવાદ, સ્યાદ્ધવાદ અને નયવાદ વિશેષાંક 4 અનેકાંતવાદ, સ્યાદ્ધવાદ અને નયવાદ વિશેષાંક % અનેકન્તિવાદ, અને અનેકાંતવાદ, સ્વાદુવાદ અને નયવાદ વિશેષાંક ક અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને વયવાદ વિરોષક ૬ અનેકાંતવાદ, સ્યાદ્વીદ અને વયવાદ વિરોષક F અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140