Book Title: Prabuddha Jivan 2015 03 Anekantvad Syadvad ane Nayvad Visheshank
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh
View full book text
________________
અનેકાંતવાદ, સ્વાદુવા. માર્ચ ૨૦૧૫ ૦ પ્રબુદ્ધ જીવન ૯ અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને નયવાદ વિશેષાંક પૃષ્ઠ પ૧
વાદ, સ્વાદુવાદ અને
અનેકાન્તવાદ અને સાપેક્ષવાદ
ડૉ. જે. જે. રાવલ
અને યવાદ વિશેષાંક - અનેકાન્તવાદ, સ્યાદ્ વાદ અને નયવાદ વિશેષાંક 4 અકોdવીદ, સ્વીવાદ
અનેકાન્તવાદ, સ્યાદ્વીદ અને વયવાદ વિશેષાંક અોકોત્તવાદ, સ્વાથ્વીદ અને નયવાદ વિરોષક 4 અનેકાન્તવાદ, સ્થા
[ ડૉ. જે. જે. રાવલ મુંબઈ પ્લેનેટરી સોસાયટીના પ્રેસિડેન્ટ છે. ખગોળ વિજ્ઞાનને લગતા અનેક મહત્ત્વના સંશોધનો તેમણે કર્યા છે હું અને તેમણે કરેલું પ્રદાન ખૂબ જ મહત્ત્વનું છે. રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે તેમનું નામ જાણીતું છે. ૨૦૦૦ લેખો, અનેક સંશોધન છે કે પત્રો અને ૨૪થી વધુ પુસ્તકો લખ્યા છે. તેઓએ આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદ પર સંશોધન પણ કર્યું છે. અહીંતેઓએ અનેકાન્તવાદની જે વાત સાપેક્ષવાદના સંદર્ભે ખૂબ જ રસપ્રદ રીતે રજૂ કરી છે. ] છે. આધુનિક સમયમાં સાપેક્ષવાદનો સિદ્ધાંત આઈન્સ્ટાઈનના છે. માનવકલ્યાણ માટે, માનવના ઉત્થાન માટે અને જ્ઞાનની છે
સાપેક્ષવાદના સિદ્ધાંતના નામે વિખ્યાત છે. તથ્યમાં તે હજારો વર્ષોથી પરિસીમાની નજીક પહોંચવા માત્ર અનેકાંતવાદ જ અંતિમ રસ્તો હ ભારતીય મનીષીઓને જાણીતો હતો. વેદો અને ઉપનિષદોમાં છે. જો કે આમ કહેવું અને કાંતવાદની વિરૂદ્ધમાં છે અને તે હું માનવીના મનોવિજ્ઞાન સંદર્ભે તેનો ઉલ્લેખ છે. મનીષીઓએ કહેલું એકાંતવાદમાં પરિણમે છે, પણ તે સ્યાદ્વાદને લીધે અનેકાંતવાદ હું છે કે માનવીના માઈન્ડની એટલી શક્તિ છે કે તે ગમે તે કરી શકે છે. જ બની રહે છે, કારણ કે અંશની વાત કરીએ ત્યારે સાદુવાદથી જ હું * સુખદુઃખ એ બધું સાપેક્ષ છે.
વાત કરી શકાય. આ બધાને સમજવા અને વિચારવા ભાષાની ક્ષમતા " કે મહાવીર સ્વામીએ અનેકાંતવાદમાં સાપેક્ષવાદને સમાવી, ઓછી પડે છે. શબ્દોની ક્ષમતા ઓછી પડે છે. છેલ્લા અઢી હજાર કે છે માનવીને બ્રહ્માંડને નીરખવાની અને સત્યના સ્વરૂપનો અહેસાસ વર્ષમાં મહાજ્ઞાની, કેવલજ્ઞાન પ્રાપ્ત મહાવીર સ્વામીનો આ સિદ્ધાંત ૐ કરવાની દૃષ્ટિ આપી.
મહાસિદ્ધાંત તરીકે ઉપસી આવે છે. તેની અંદર અહિંસા ભારોભાર આઈન્સ્ટાઈને ગણિતશાસ્ત્રીય અને ભૌતિકશાસ્ત્રીય રીતે સાબિત કર્યું ભરી છે. વિચારોની હિંસાને તે પૂર્ણવિરામ આપે છે. હું પોતે ? . કે ગતિ, સમય, પરિમાણો, પદાર્થ, રંગ બધું જ સાપેક્ષ છે. તમે શંકરાચાર્યનો અનુયાયી છું, જે અદ્વૈતવાદના સિદ્ધાંતના પ્રવર્તક છે ? છે તેને અને બ્રહ્માંડને કયા પ્લેટફોર્મ પરથી જુઓ છો તેના પર બધો પણ હું સંમત થયો છું કે અદ્વૈતવાદ કરતાં અનેકાંતવાદ શિખરે બેસે છે { આધાર છે. કઈ દૃષ્ટિથી તમે બ્રહ્માંડને જુઓ છો તેવું બ્રહ્માંડ દેખાય છે, તે ડેડ-એન્ડ નથી. શંકરાચાર્યને કદાચ આઈન્સ્ટાઈનનો સિદ્ધાંત, ૨ હું બ્રહ્માંડમાં કશું પણ નિરપેક્ષ નથી. માટે હંમેશાં વસ્તુને સાપેક્ષમાં, E=me અને કવૉન્ટમ સિદ્ધાંત, વેવ પાર્ટીકલ ડુઆલીટી (Duality), શું
સંદર્ભમાં જોવાની રહે છે. ગરમ-ઠંડું, ડાબુ-જમણું, હોંશિયાર- તરંગ અને પદાર્થકણના દ્વિસ્વરૂપની જાણ ન હતી. જો તેમને આ ક હું ઠોઠ, નાનું-મોટું બધું જ સાપેક્ષ છે.
સિદ્ધાંતોની ખબર હોત તો તે અદ્વૈતવાદ જરૂર સુધારતે. આઈન્સ્ટાઈને 8 અત્રે આપણે મહાવીર સ્વામીના અનેકાંતવાદને, સ્યાદ્વાદને, દર્શાવ્યું કે પદાર્થ એ પદાર્થ નથી અને ઉર્જા એ ઉર્જા નથી. પદાર્થ છે શું નયવાદને – સાપેક્ષવાદની પાર્શ્વભૂમિકામાં સમજવાનો પ્રયત્ન કરીશું. ઉર્જામાં રૂપાંતર પામી શકે છે અને ઉર્જા પદાર્થમાં. આમ પદાર્થકણ શું હું અનેકાંતવાદ એટલે પોતાના જ મંતવ્યો, વિચારો અને અને તરંગો એકબીજાના રૂપક છે. પ્રકાશકણ ફોટોન પદાર્થકણ છે હું છું માન્યતાઓને ન વળગી રહી બીજાના મંતવ્યો, વિચારો અને અને તરંગો પણ છે. પદાર્થકણ એટલે પદાર્થ (Mass-m) અને ઉર્જા ? # માન્યતાઓને પણ એટલો જ આદર આપવો અને તેના પર પણ એટલે તરંગો (Waves). આ સાબિત કરવામાં પ્લાન્ક E=hv, E= ૬ વિચાર કરવો અને ધ્યાન આપવું, કારણ કે “સત્ય એક જ નથી.” ઊર્જા, V એટલે તરંગનું આવર્તન (ફ્રિક્વન્સી) અને n એ અચળ છું
સત્યને પામવાના ઘણા રસ્તા છે. બીજાના વિચારોને પણ સમજમાં (constant) જેને પ્લાન્કના માનમાં ‘પ્લાન્ટનો અચળ' કહે છે. પ્લાન્કે શું મેં લેવા. એકાંતવાદ એટલે માત્ર પોતાની માન્યતા જ સાચી અને એ આમ કુદરતના વિરોધાભાસી રૂપને પ્રગટ કર્યું. આમ અનેકાંતવાદ ઈ જ સત્ય છે, બીજું સત્ય નથી એવો ભાવ. અનેકાંતવાદને અંત હોતો વસ્તુનું વિરોધાભાસી ચિત્ર પણ ખડું કરી શકે છે. જેમ કે સૂર્ય આપણને ૪ હું નથી, તેને છેડો હોતો નથી. જ્યારે એકાંતવાદને છેડો હોય છે. જીવાડે છે તેમ તે આપણને મૃત્યુ પણ પમાડી શકે છે. કાર્બન કું અંત (Dead End) હોય છે. જ્યાંથી આગળ વધી શકાય નહીં. ડાયોક્સાઈડ અંગારવાળું છે. ગ્લોબલવોર્મીગ કરે છે પણ તે વૃક્ષોનો કું ૬ ૨૪મા જૈન તીર્થકર મહાવીર સ્વામી (ઈ. પૂ. ૫૯૯-૫૨૭)એ ખોરાક પણ છે અને આ વાયુથી જ આપણે પૃથ્વી પર હૂંફ પામી છે કેવળજ્ઞાન પામ્યા પછી અનેકાંતવાદનો પ્રથમ બોધ આપ્યો. આ શકીએ છીએ, નહીં તો આપણે ઠંડા થઈ જાત. ઠંડીમાં જ્યારે ખૂબ જ છે કે દર્શાવે છે કે મહાવીર સ્વામી ફક્ત જ્ઞાન જ પામ્યા ન હતા, પણ ઠંડી લાગે છે ત્યારે આપણે કોચલું વળીને માથે ઓઢીને સૂઈ જઈએ હું કેવળજ્ઞાન પામ્યા હતા. આ વિષયને સંલગ્ન બધું સાહિત્ય વાંચતા છીએ, પણ કાર્બનડાયોક્સાઈડને લીધે આપણે હૂંફ પામીને પગ છું શું એવા નિર્ણય પર આવ્યો છું કે અનેકાંતવાદ એ સુપ્રીમ સિદ્ધાંત પસારવા શક્તિમાન બનીએ છીએ. અગ્નિ આપણને બાળી શકે છે ?
અનેકાન્તવાદ, સ્વાદુવાદ અને નયવાદ વિશેષાંક અનેકાન્તવાદ, સ્યાદવાદ અને નયવાદ વિશેષાંક 4 અનેકાન્તવાદ, સ્યાદ્વાદ અને નયવાદ વિશેષાંક છ અવકાન્તવાદ, સ્યાદ્ વીદ અને વયવાદ વિશેષાંક અનેકાન્તવાદ, સ્યાદ્વાદ
અનેકાંતવાદ, સ્યાદ્વીદ અને વયવાદ વિશેષાંક ક અનેકાંતવાદ, સ્યાદુર્વાદ અને તયવાદ વિશેષાંક ક અનેકાંતવાદ, સ્યાદુર્વાદ અને તયવાદ વિશેષાંક F અનેકાંતવાદ, ચાર્વાદ અને