Book Title: Prabuddha Jivan 2015 03 Anekantvad Syadvad ane Nayvad Visheshank
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 49
________________ અનેકાંતવાદ, સ્યાદ્ય માર્ચ ૨૦૧૫ • પ્રબુદ્ધ જીવન · અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને નયવાદ વિશેષાંક ૯ પૃષ્ઠ ૪૯ વાદ, સ્વાદુવાદ અને અને નયવાદ વિશેષાંક છ અનેકન્તિવીદ, સ્યાદ્ વીદ અને નયવાદ વિશેષાંક અનેકાન્તવાદ, સ્યાદ્વાદ અનેકાન્તવાદ, સ્વાદુર્વાદ અને વયવાદ વિશેષાંક ક અનેકાંન્તવાદ, સ્વાથ્વીદ અને નયવાદ વિશેષાંક ક અનેકાન્તવાદ, સ્યાદુર્વાદ શું સમય લે જ છે. કપડું એકદમ મેલું થતું નથી, ચોખામાંથી ભાત મહાસાગર સમો જૈન તત્ત્વજ્ઞાનનો અનેકાંતવાદ ઉભો છે. એની શું હું એકદમ નથી બની જતો, ઘઉંમાંથી સીધી રોટલી નથી બનતી અને સમજણ એ જ સાચી સમજણ છે. આ વાત સ્વીકારવામાં હવે કશી હું શું બાળક એકદમ વૃદ્ધ નથી બનતું. આ બધાનો એક કાળક્રમ છે. આવા આપત્તિ રહે છે? નથી રહેતી. હજુ થોડુંક વિશેષ સ્પષ્ટિકરણ કરીએ. કૈ બધા પરિવર્તનો છતાં એની મૂળ વસ્તુનો સર્વથા નાશ પણ નથી સત્ય અને અસત્યને બદલે આપણે સત્ય અને અસત્વ એવા બે થતો. | શબ્દો મૂકીએ. આ બંનેમાં પરસ્પર વિરોધી એવા ગુણધર્મો છે. પણ, છે કે માટીમાંથી ઘડો જ્યારે બનાવ્યો ત્યારે તે ઘડાના સ્વરૂપમાં પણ અહીં આપણે પેલી ચાર અપેક્ષાને, ચતુષ્ટયને લાવીને મૂકીશું તો જણાશે કે કું મૂળ પદાર્થ માટીનું અસ્તિત્વ તો રહ્યું જ. એ ઘડાના જ્યારે ટુકડા સ્વદ્રત્યક્ષેત્રકાળભાવથી કે સત્વ છે, તે જ સત્ત્વ પરદ્રવ્યક્ષેત્રકાળ ભાવથી છુ $ થાય છે, ત્યારે, એના એ બીજા સ્વરૂપમાં પણ મૂળ દ્રવ્ય માટીનું અસત્ત્વ છે. 8 અસ્તિત્વ હોય છે. આ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષામાં સ્વ શું અને પર શું? આ એ જ ન્યાયે તત્ત્વજ્ઞાનની ભૂમિકા ઉપર, કોઈપણ વસ્તુતત્ત્વને વાત નવી આવી, કેમ? કશા સંભ્રમમાં ન રહેવાય એટલા ખાતર * સર્વથા સત્ય કે અસત્ય, સર્વથા નિત્ય કે સર્વથા અનિત્ય એમ માનવું એક ટૂંકી સમજણ આપણે અહીં લઈ લઈએ. જ્યાં પોતે' છે એ શું એ પણ ભૂલ છે. બધા જ વસ્તુતત્ત્વો જેવા છે તેવા જ રહેવાના હોય, એમાં “સ્વ' અને જ્યાં ‘પોતે' નથી એ ‘પર'. આ વિષય ઉપર આપણે શું હું પરસ્પર વિરોધી ગુણધર્મો જો ન હોય અને એ પરિવર્તનશીલ ન હોય તો આવીએ ત્યાં સુધીમાં આનો થોડોક વિચાર જો કરી રાખશો તો તે છે ક પછી એનું અસ્તિત્વ કેવળ નિરૂપયોગી બની જાય છે. વખતે એ સમજવાનું બહુ સહેલું થઈ પડશે. પત્થર એક કાળે જેવો અને જેવડો છે, તેવો અને તેવડો જ જો આ રીતે અસત્ત્વ અને સત્ત્વ, અનિયત્વ અને નિયત્વ, અનેકત્વ હું સર્વકાળે તે રહેવાનો હોય, તો પછી એનો અર્થ એ થયો કે તેનામાં અને એકત્વ વિગેરે પરસ્પર વિરોધી ગુણધર્મવાળી બાબતોને, તે હું ક્રિયાશીલતા નથી. હવે, એનામાં ક્રિયાશીલતા જો ન હોય, તો પછી વસ્તુઓને આપણે જો વિવિધ બાજુઓથી જોઈએ તો પછી એ બધું શું ૬ એના દ્વારા કંઈ પણ કાર્ય થાય એવી આશા કેમ રાખી શકાય? અનેકાંતાત્મક છે, એ વાત ખૂબ સરળ રીતે અને સહેલાઈથી સમજાશે. ૬ છું એવી જ રીતે, બ્રહ્મને એકને જ માત્ર સત્ય માનવામાં આવે અને એક જ વસ્તુમાં અનેક પ્રકારના ગુણધર્મો હોય છે એ વાત જૈનેતર છું છે એના અસ્તિત્વને તદ્દન સ્થિર તેમજ અપરિવર્તનશીલ માનવામાં તત્ત્વજ્ઞાનીઓએ પણ સ્વીકારેલી છે. જે લોકો અનેકાંતવાદને પૂર્ણપણે શું શું આવે, તો પછી, એનામાં ક્રિયાશીલતાનો અભાવ હોઈ એની સમજ્યા નથી એ લોકો એવો પ્રશ્ન પૂછે છે કે “આ તો અમારામાં શું $ ઉપયોગિતા શું? પણ છે? જૈન ફિલસૂફોએ નવું શું કહ્યું?' જગતને જો સર્વથા મિથ્યા જ માનવામાં આવે, તો પછી, જેને અહીં જ, જૈન ધર્મની વિશિષ્ટતાનું દર્શન થાય છે. પ્રત્યેક વસ્તુમાં છે વાસ્તવિક (સત્ય) માનવામાં આવે છે તેવા બ્રહ્મ સાથે એનો સંબંધ અનેક ગુણધર્મો હોય છે, એ દેખાડવા માત્રથી જ જૈન તત્ત્વજ્ઞાનને 8 જોડી જ કેવી રીતે શકાય ! એવી જ રીતે જડ અને ચેતનને એકબીજાથી અનેકાંતવાદ નામ નથી આપાયું. જૈનદર્શને વસ્તુ, એ વાત, સાબિત શું શું તદ્દન ભિન્ન જ માનવામાં આવે તો પછી એકની અસર બીજા ઉપર કરીને બતાવી છે. હું થાય એવી આશા પણ કેમ રાખી શકાય? તદુપરાંત, એ પ્રત્યેક વસ્તુમાં ‘પરસ્પર વિરોધી’ એવા તત્ત્વો છે 6 જગત જો પરિવર્તનશીલ હોય તો પછી, એ જગતમાંથી ઉત્પન્ન “એક સાથે’ રહેલા છે અને વસ્તુ માત્ર “અનેક ગુણધર્માત્મક નહિ B થયું હોવાનું વૈદિક તત્ત્વજ્ઞાનીઓ માને છે ને બતાવે છે, તે બ્રહ્મ પણ “પરસ્પર વિરોધી એવી અનેકગુણધર્માત્મક’ છે એમ જૈન રે છે પણ, પરિવર્તનશીલ જ હોવું જોઈએ. એમ જો ન હોય તો એક તત્ત્વજ્ઞાન કહે છે. આ જે વિરોધી ગુણધર્મો છે તે એકાંત દૃષ્ટિથી É નિત્ય અને અપરિવર્તનશીલ બ્રહ્મમાંથી અનિત્ય અને પરિવર્તનશીલ દેખાતા નથી. અનેકાંત દૃષ્ટિથી જ એને જોઈ તથા સમજી શકાય છે. હું હું જગત ઉદ્ભવે જ કેવી રીતે? જૈન તત્ત્વજ્ઞાનની, અનેકાંતવાદની, જે વિશિષ્ટતા છે તે આ છે. આ એકાંત નિત્યમાંથી અનિત્ય કે એકાંત અનિત્યમાંથી નિત્યનો કંઈ નાની સૂની વિશિષ્ટતા નથી. તત્ત્વજ્ઞાનના વિષયમાં એ એક સ્વતંત્ર ઉદ્ભવ કદી સંભવી શકે જ નહિ. આ વાત જૈન મહાન સિદ્ધિ છે. એટલા માટે જ આ અનેકાંતવાદને તત્ત્વશિરોમણી હું તત્ત્વજ્ઞાનીઓએ ખૂબ જ ભારપૂર્વક અને અસંદિગ્ધપણે કહી છે. એ માનવામાં આવ્યું છે. ૐ વાત ખૂબ સમજવા જેવી છે. વૈત, અદ્વૈત અને એના બધા આકારણ કરુણાના કરનાર ભગવાન મહાવીરની ચિંતનપ્રધાન હૈ છે ફાટાઓમાંથી તથા ક્ષણિકવાદ વગેરે બધાં એકાંત તત્ત્વજ્ઞાનોમાંથી તપસ્યાએ તેમને અનેકાંત દૃષ્ટિ સુઝાડી અને એમની સત્પન્ન શોધનો છે 3 આ બધી સમજણ મળતી નથી. કેમકે એ બધા પાછળ દર્શાવ્યું છે તે સંકલ્પ સફળ થયો. એમને પોતાને સાંપડેલી એ અનેકાંત દૃષ્ટિ ચાવીથી ૬ મુજબ એક નય (એકાંતજ્ઞાન)ના આધારે અને એકાંતિક નિર્ણયો વ્યક્તિગત તેમ જ સામૂહિક જીવનની વ્યાવહારિક અને પારમાર્થિક છે રે દ્વારા રચાય છે. એ બધાની સામે સરોવરના સમૂહ સમક્ષ ઘૂઘવાતા સમસ્યાઓના તાળા ઉઘાડી નાખ્યા અને સમાધાન મેળવ્યું ત્યારે ? એમણે જીવનમાં ઉપયોગી વિચાર અને આચારનું ઘડતર કરતી વખતે હું અનેકાંતવાદ, સ્વાદુવાદ અને નયવાદ વિશેષાંક ક અનેકાંતવાદ, સ્વાદુવાદ અને વયવાદ વિશેષાંક ૬ અનેકાંતવાદ, સ્યાદ્વીદ અને વયવીદ વિશેષાંક અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને અનેકાન્તવાદ, સ્યાદ્વાદ અને નયવાદ વિશેષાંક ક અનેકાન્તવાદ, ચાટ્વીદ અને નયવાદ વિશેષાંક ક અનેકાન્તવાદ, સ્વીવીદ અને નયવાદ વિશેષાંક ૬ અનેકાંતવાદ, સ્યાદ્ વાદ અને નયવાદ વિશેષાંક 5 અનેકાન્તવાદ, સ્યા દૂર્વાદ

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140