Book Title: Prabuddha Jivan 2015 03 Anekantvad Syadvad ane Nayvad Visheshank
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 43
________________ અનેકાંતવાદ, સ્યાદ્ય માર્ચ ૨૦૧૫ • પ્રબુદ્ધ જીવન · અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને નયવાદ વિશેષાંક ૯ પૃષ્ઠ ૪૩ વાદ, સ્વાદુવાદ અને શું રહસ્યપૂર્ણ છે કે તેના વિશે કોઈ નિશ્ચયાત્મક વિધાન કરવું બહુ શું સમજવું?” શું મુશ્કેલ છે. આ સત્યને સમજીને ભગવાન બુદ્ધ આત્મા, પરમાત્મા, સોક્રેટિસ તો ત્વરિત ઉત્તર આપે છેશું અસિત્વનું સ્વરૂપ આદિ રહસ્યપૂર્ણ વિગતો વિશે મૌન જ રહ્યા છે. ‘ડેલ્ફીની દેવીની વાત સાચી છે. મારા અને તમારા વચ્ચે આટલો 5 બૌદ્ધ ધર્મમાં આત્મા-પરમાત્માનો વિચાર થયો નથી. જ ફેર છે.' ઈ બોદ્ધ દર્શનમાં આત્મા-પરમાત્માનો સ્વીકાર નથી. વસ્તુતઃ ‘તમે જાણતા નથી અને તમે એ પણ જાણતા નથી કે તમે જાણતા ? હું ભગવાન બુદ્ધ આત્મા-પરમાત્માનો ઈન્કાર નથી કર્યો. તેઓ માત્ર નથી. તમે અજ્ઞાની છો, પરંતુ તમને તમારા અજ્ઞાનની પણ જાણ કું તે વિશે મૌન જ રહ્યાં છે. તેમના મૌનનો પછીથી ઈન્કારવાચક અર્થ નથી.’ ન કરી લેવામાં આવ્યો છે. ભગવાન બુદ્ધ કોઈ ગામ, નગર કે સમાજમાં “હું પણ જાણતો નથી, પરંતુ હું એટલું તો અવશ્ય જાણું છું કે છે જતા ત્યારે પહેલાં બૌદ્ધ ભિક્ષુઓ ઢોલ વગાડીને ભગવાન બુદ્ધને હું જાણતો નથી. હું પણ અજ્ઞાની છું, પરંતુ મને મારા અજ્ઞાનની અમુક પ્રશ્નો ન પૂછવાની સૌને સૂચના આપતા. આ પ્રશ્નોની યાદીમાં જાણ છે.” છું આત્મા-પરમાત્મા વિષયક પ્રશ્નોનો પણ સમાવેશ થતો. એટલું જ જુઓ જ્ઞાની સોક્રેટિસ પણ પોતાને જ્ઞાની ગણતા નથી, કારણ શું કું નહિ, પરંતુ નિર્વાણ કે જે બૌદ્ધ ધર્મનું પરમ પ્રાપ્તવ્ય છે, તેના કે આ અફાટ અને અગાધ રહસ્યપૂર્ણ અસ્તિત્વને કોણ જાણી શકે? હું ૐ સ્વરૂપ વિશે પણ બુદ્ધ અને બૌદ્ધ ધર્મ મૌન જ રહે છે. આમ શા આ છે-સોક્રેટિસનો અનેકાન્તવાદ! * માટે? કારણ એક જ છે કે આ બધા તત્ત્વોનું સ્વરૂપ માનવ ચેતના આપણું આ અસ્તિત્વ વિશેનું જ્ઞાન કેવું છે? ૬ માટે અગમ્ય છે. જે અગાધ છે, રહસ્યપૂર્ણ છે, તેના વિશે કોઈ કાંઈક આવુંહું નિશ્ચયાત્મક વિધાન કેવી રીતે થઈ શકે ? એક સમુદ્રમાં કિનારા પાસે બે માછલીઓ રહેતી હતી. એક હું ભગવાન બુદ્ધ પરમજ્ઞાની પુરુષ છે અને છતાં અસ્તિત્વના આ નાની માછલી હતી અને બીજી મોટી માછલી હતી. ૐ રહસ્યપૂર્ણ સત્યો વિશે મૌન કેમ રહ્યા છે. કારણ એક જ છે, અને એક વાર નાની માછલીએ મોટી માછલીને પૂછયુંહુ તે છે - અભિવ્યક્તિની મર્યાદા. ‘દીદી! માણસો અહીં કિનારે સવાર-સાંજ ફરવા આવે છે. તેઓ આ અભિવ્યક્તિની મર્યાદા દ્વારા અહીં કોઈ સ્વરૂપે અનેકાન્તદર્શન “સમુદ્ર, સમુદ્ર' એમ બોલ્યો કરે છે. આ સમુદ્ર શું છે?' હું સૂચિત થાય છે! મોટી માછલી ઉત્તર આપે છેજૈન સૂરિઓએ જે રહસ્ય સપ્તભંગી ન્યાય દ્વારા અભિવ્યક્ત “બહેન! માણસજાતને આવો લવારો કરવાની ટેવ છે. “સમુદ્ર' હું * કર્યું છે, તે જ રહસ્ય ભગવાન બુદ્ધ મૌન દ્વારા અભિવ્યક્ત કરે છે. માણસોએ ફેલાવેલી એક અફવા છે. આપણે અફવાના ભોગ ન બનવું.” * ૬ મૂળ વાત એક જ છે. આપણે જીવન સમુદ્રના માછલાં છીએ અને આપણું જીવન સમુદ્ર ___ सब शयाने एक मत। વિષયક જ્ઞાન માછલી જેવું છે. શું ૭. સોક્રેટિસનું અજ્ઞાન અહીં આપણી પાસે અને આપણી મદદે અનેકાન્તદર્શન આવે શું ૬ સોક્રેટિસ જ્ઞાની પુરુષ છે, આવો સર્વસંમત મત છે. આમ છતાં છે. અનેકાન્તવાદ આપણને, માનવજાતને કહે છે૨. સોક્રેટિસ પોતાને કદી જ્ઞાની પુરુષ ગણતા નહિ. તેઓ કહેતા ‘હું “હે મારા માનવબંધુઓ! તમારા જ્ઞાનના પ્રમાણમાં અસ્તિત્વ * જાણતો નથી. હું અજ્ઞાની છું.’ જ્ઞાની સોક્રેટિસ પોતાને જ્ઞાની કેમ વિષયક તમારું અજ્ઞાન અનેકગણું વધુ છે. તેથી માછલીની જેમ જ ગણાવતા નથી? અજ્ઞાની શા માટે કહે છે? કારણ સ્પષ્ટ છે. જ્ઞાની જીવનસમુદ્ર અફવા ગણી કાઢવાની ભૂલ ન કરશો!” ૐ પુરુષ પોતાના જ્ઞાન થકી જીવન અને અસ્તિત્વની અગાધ સમાપન છે રહસ્યમયતાને જોઈ શકે છે. તેથી તેઓ પોતાના જ્ઞાનની મયાદને કોઈ પણ દર્શન જ્યારે અનેકાન્તવાદના સ્વરૂપને સમજે નહિ અને પોતાના અજ્ઞાનને જોઈએ શકે છે. તેથી તેઓ જાણે છે અને અને તેના હાર્દને સ્વીકારે નહિ ત્યારે તે દર્શન દુરાગ્રહી બની જાય છે હું તેથી કહે છે–અહીં કોઈ પૂર્ણજ્ઞાની નથી અને તદનુસાર હું પણ છે અને સ્વમતમંડન અને પરમતખંડનમાં પડી જાય છે. પરંતુ જો હું પૂર્ણજ્ઞાની નથી. આપણે અનેકાન્તવાદના હાર્દને આત્મસાત્ કરી શકીએ તો આપણે એકવાર ડેલ્ફીની દેવીએ જાહેર કર્યું કે સોક્રેટિસ ગ્રીસના સૌથી આ ખંડનમંડન અને વિતંડાવાદમાંથી બચી શકીએ છીએ તેથી આ ૬ 8 મહાન જ્ઞાની પુરુષ છે. અનેકાન્તવાદ સર્વ દર્શનોનું દર્શન છે! 8 લોકો સોક્રેટિસ પાસે પહોંચ્યા અને તેમણે સોક્રેટિસને કહ્યું * * * $ “આપ કહો છો કે આપ જ્ઞાની પુરુષ નથી; પરંતુ ડેલ્ફીની દેવીએ સરસ્વતી નિકેતન આશ્રમ, કુમાર છાત્રાલય પાસે, જોધપર (નદી), ૬ ૐ તો કહ્યું કે આપ ગ્રીસના સૌથી મહાન જ્ઞાની પુરુષ છો. તો અમારે વાયા મોરબી-૩૬૩૬૪૨.મોબાઈલ : ૦૯૩૭૪૪૧૬૬૧૦. અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને નયવાદ વિશેષાંક ક અનેકાંતવાદ, સ્યાદુર્વાદ અને તેયવાદ વિશેષાંક ર્ક અનેકાંતવાદ, ચાટ્વીદ અને વયવીદ વિશેષાંક F અનેકાંતવાદ, ચાર્વાદ અને નયવાદ વિશેષાંક ક અનેકાન્તવાદ, સ્વાથ્વીદ અને વયવાદ વિશેષાંક 4 અનેકન્તિવીદ, સ્યાદ્ વીદ અને નયવાદ વિશેષાંક 4 અનેકોત્તવાદ, સ્થીર્વાદ અનેકાન્તવાદ, ચાટ્વીદ અને નયવાદ વિશેષાંક ક અનેકાન્તવાદ, સ્યાદુર્વાદ અને નયવાદ વિશેષાંક ક અનેકાંતવાદ, સ્યાદ્ વાદ અને નયવાદ વિશેષાંક ક અનેકાન્તવાદ, સ્યાદવીદ હુ અનેકાન્તવાદ, સ્યાદ્વીદ અને વયવાદ વિશેષાંક ક અનેકાંત્તવાદ, સ્યાદ્વાદ 'અનેકાન્તવાદ, સ્વાદુવાદ અને નયવાદ વિશેષાંક

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140