Book Title: Prabuddha Jivan 2015 03 Anekantvad Syadvad ane Nayvad Visheshank
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 21
________________ અનેકાંતવાદ, સ્વાદુવા માર્ચ ૨૦૧૫ ૦ પ્રબુદ્ધ જીવન • અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને નયવાદ વિશેષાંક ૯ પૃષ્ઠ ૨૧ વાદ, સ્વાદુવાદ અને હોય છે. અને નયવાદ વિશેષાંક 4 અનેકાન્તવાદ, સ્યાદ્વાદ અનેકાન્તવાદ, સ્ટાર્વાદ અને નયવાદ વિશેષાંક ક અકાત્તવાદ, સ્વાથ્વીદ અને નયવાદ વિરોષક 5 અનેકાન્તવાદ, સ્યાદ્ર્વાદ અને વયવાદ વિશેષાંક અનેકાન્તવાદ, સ્યાદ્ વાદ જે રીલેટીવિટી) આપ્યો, જ્યારે ભગવાન મહાવીરે ૨૫૦૦ વર્ષ પહેલાં જે કંઈ પ્રાપ્ત થયું છે, એનો એને આનંદ નથી, પણ જે કંઈ પ્રાપ્ત ૐ ૬ અનેકાંતષ્ટિ દ્વારા વ્યવહારજીવનનો સાપેક્ષતાવાદ બતાવ્યો. થયું નથી એનો વસવસો છે. એની વૃત્તિઓ જ એના ટેન્શનનું કારણ કે અનેકાંત કહે છે કે તમારે સહપ્રતિપક્ષનો વિચાર કરવો જોઈએ. બનતી હોય છે અને આવે સમયે અનેકાંતવાદની મધ્યસ્થતા વ્યક્તિને ? કે કોઈપણ વસ્તુ વિશે એક રીતે જ વિચારવું એ યોગ્ય નથી. બીજાના મદદરૂપ બને છે. 9 દૃષ્ટિબિંદુને પણ લક્ષમાં લેવું જોઈએ. આ રીતે અનેકાંતવાદનો મહેલ અનેકાંતવાદનો બીજો અર્થ છે પરસ્પર વિરોધી વિચારધારાઓનો હું હું એવો છે કે જેમાં બધાં દર્શનો વિશે વિચારી શકાય. આને સમન્વય. જેનદર્શનની માફક “બૃહદારણ્યક ઉપનિષદમાં પણ આવા ઉં હું માનવપ્રજ્ઞાની શ્રેષ્ઠ નિષ્પત્તિ ગણી શકાય. પરસ્પર વિરોધી ગુણધર્મોનો સંકેત મળે છે. એમાં ઉપનિષદનો ઋષિ છું આપણે જે વાત કરવી છે તે તો એ છે કે આજના અત્યંત કહે છે કે એ “સ્થળ પણ નથી અને સૂક્ષ્મ પણ નથી' અને એ જ રીતે હું છે ટેન્શનયુક્ત વ્યસ્ત જીવનમાં મને અનેકાંત કઈ રીતે મદદ કરી શકે? ‘તેતરિય ઉપનિષદ'માં કહેવાયું છે, જે કઈ રીતે અનેકાંત દૃષ્ટિથી હું મારા જીવનને સુખી કરી શકું? આનું “એ પરમ સત્તા મૂર્ત-અમૂર્ત, વાચ્ય-અવાચ્ય, વિજ્ઞાન (ચેતન) શું હું પહેલું પગથિયું એ છે કે તમે જે બાબતથી ટેન્શનમાં રહો છો, - અવિજ્ઞાન (જડ) અને સત્-અસત્ રૂપ છે.” અનેકાંતવાદ આને શું $ એના મૂળ કારણનો વિચાર કરો. ટેન્શનના કારણોના મૂળમાં વ્યક્તિ વસ્તુની અનંત ધર્માત્મકતા તરીકે ઓળખાવે છે. એટલે કે એ વસ્તુમાં છે ૨ ભાગ્યે જ જતી હોય છે. માત્ર એની પ્રક્રિયા કે પરિણામમાં જ ગૂંચવાતી માત્ર જુદા જુદા ગુણધર્મો છે એટલું જ નહીં પરંતુ એ જ વસ્તુમાં પરસ્પર વિરોધી ગુણધર્મો પણ હોય છે. ઘણીવાર ટેન્શનનું મુખ્ય કારણ વ્યક્તિની પ્રકૃતિ, આદતો, આ અનંતધર્માત્મકતાને જોઈએ એટલે જીવનના ઘણાં દુઃખો 3 સ્વભાવ અને વૃત્તિ હોય છે. ઘણાં માણસો સતત ટેન્શનમાં રહેતા ઓછાં થાય. જેમ કે એક યુવતીનો મૃતદેહ પડ્યો હોય તો એના શું હોય છે, કારણ કે એ પોતે જ પોતાના જીવનને યોગ્ય રીતે પરિમિત પિતા પોતાની મૃત પુત્રીને જોઈને જોનારનું કાળજું કપાઈ જાય તે છું કે વ્યવસ્થિત કરવાને બદલે ઘણાં કામોમાં ગૂંથાઈ જાય છે. એક એવું આક્રંદ કરશે. જો કોઈ કામી પુરુષ એ યુવતીનો મૃતદેહ જુએ છે શું સાથે એ સઘળાં કામોને ક્યાંથી ન્યાય આપી શકે? આથી બને એવું તો વિચારશે કે આવી યુવતી જીવતી હોત અને એની સાથે ભોગ ૬ છું કે એ એક કામને ન્યાય આપે છે, પણ ત્યાં બીજું કામ ઉપેક્ષા પામે ભોગવવા મળ્યો હોત, તો કેવું સારું! કોઈ સોની અહીંથી પસાર છું શું છે અને એ ઉપેક્ષા પામેલું કામ એના ચિત્તમાં “ટેન્શન'નું રૂપ ધારણ થશે, તો એની નજર યુવતીના ઘરેણાંની ડિઝાઈન પર પડશે અને હું ૐ કરે છે. કાં તો એને સતત વસવસો રહે છે કે પોતે બીજું કામ કરી કોઈ ચોર પસાર થશે તો એને એવો વસવસો થશે કે પોતે જો અહીં છે A શકતો નથી અથવા તો એ બીજું કામ એની ઉપેક્ષાને પરિણામે નવી વહેલો આવ્યો હોત, તો આ બધા ઘરેણાં ચોરી લેવા મળત. આમાંથી ૪ હું સમસ્યાઓ સર્જતું હોય છે. અનેકાંત કહે છે કે મધ્યસ્થતાથી વિચારો. દરેકના વિચારો એમના સંબંધ કે પ્રકૃતિ અનુસાર . કોઈ એકને છે શું આ માધ્યસ્થ જરૂરી છે. તમે ખોટો કહી શકશો નહીં. ટેન્શનનું બીજું કારણ ટેવો અને આદતો છે અને વ્યક્તિ એની જરા જુદી રીતે વિચારીએ તો એમ કહી શકાય કે વ્યક્તિ જગતમાં હું છે આદતને કારણે ટેન્શનનો ભોગ બનતી હોય છે. ખૂબ મોડેથી જે કંઈ વસ્તુઓ વિશે વિચારે છે, જે કોઈ સંબંધોના સરવાળા માંડે કું ઊઠનારી સૂર્યવંશી વ્યક્તિઓ હંમેશાં કામના બોજ હેઠળ દબાયેલી છે, એ બધાની પાછળ એની રાગદ્વેષની વૃત્તિ કામ કરતી હોય છે. મેં છું હોય છે. ક્યારેક ટેન્શનનું કારણ વ્યક્તિનો કટુસ્વભાવ કે અકારણ જેના તરફ રાગ હશે, તેના તરફ નજર બદલાઈ જશે અને એ જ છું # ક્રોધ હોય છે. એના નકારાત્મક સ્વભાવને કારણે એના મનને ક્યાંય વ્યક્તિ તરફ જો દ્વેષ હશે, તો વાત સાવ જુદી બનશે. આમ સંક્ષેપમાં હું હૈ મજા આવતી નથી. એનું મન મુક્ત ઉલ્લાસ અનુભવતું નથી અને અનેકાંતવાદ એ અનંત ગુણાધર્માત્મક દૃષ્ટિનું દૃષ્ટાંત બની રહે છે. 8 2 સાચા દિલથી હસી શકતું નથી. વળી નકારાત્મકતાને કારણે એ આનો અર્થ એ કે વસ્તુતત્ત્વ અનંતધર્મા હોય છે અથવા તો છે હું એના પરિવારજનો તરફ કટુતા રાખતો હશે અને વિચારતો હશે કે બહુઆયામી હોય છે, અને તેથી દરેક પક્ષની સંભાવનાઓનો સ્વીકાર છે હું ક્યાં આવો પરિવાર મળ્યો અને એ જ નકારાત્મકતાને કારણે વ્યક્તિ કરવો જરૂરી બને છે. આવી સર્વાગી દૃષ્ટિથી આપણે આપણું ‘ટેન્શન' કું હું એમ પણ વિચારે કે ક્યાં આવા અવ્યવસ્થા અને ભ્રષ્ટાચારથી ભરેલા ઓછું કરી શકીએ છીએ. સામાન્ય રીતે આપણે વસ્તુના એક જ હું દેશમાં મારો જન્મ થયો! પાસાને જોઈએ છીએ અને તે પણ આપણા ચશ્માથી. આપણે જે છે આજના સમયના ટેન્શનનું એક કારણ માનવીની વૃત્તિ છે. માણસ ચશ્મા પહેરીએ છીએ, તે ગમતા-અણગમતાની ફેક્ટરીમાં બનેલા છે વધુ ને વધુ ભૌતિક સુખો તરફ દોડી રહ્યો છે અને એ ભૌતિક સુખો છે. ગમતી વાત હોય તો તરત દોડી જઈશું. ગમતા માનવીની ભૂલ છું એનામાં સંતોષ જગાડવાને બદલે વધુ ને વધુ અસંતોષ જગાડે છે. ભૂલ નહીં લાગે અને અણગમતા માનવી નવી નાનકડી ભૂલ હિમાલય શું અનેકાન્તવાદ, સ્વાદુવાદ અને નયવાદ વિશેષાંક ક અનેકાન્તવાદ, ચાર્વાદ અને નયવાદ વિશેષાંક અનેકાન્તવાદ, સ્વીવાદ અને નયવાદ વિશેષાંક અનેકાન્તવાદ, સ્યાદ્ વાદ અને નયવાદ વિશેષાંક F અનેકાન્તવાદ, સ્યાદ્વાદ અનેકાંતવાદ, સ્યાદ્વીદ અને વયવાદ વિશેષાંક ક અનેકાંતવાદ, સ્યાદુર્વાદ અને તયવાદ વિશેષાંક ક અનેકાંતવાદ, સ્યાદુર્વાદ અને તયવાદ વિશેષાંક F અનેકાંતવાદ, ચાર્વાદ અને

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140